World Bank એ પાકિસ્તાનને આપ્યો ઝટકો, સિંધુ જળ સંધિ પર આપ્યું ચોકાવનારુ નિવેદન

  • India
  • May 9, 2025
  • 5 Comments

World Bank: પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. ગુરુવારે રાત્રે ભારતે પાકિસ્તાન સમર્થિત આતંકવાદી છાવણીનો નાશ કર્યા બાદ પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો. ભારતીય સેનાએ પાકિસ્તાનના હુમલાનો યોગ્ય જવાબ આપ્યો છે. હવે પાકિસ્તાન દુનિયાભરમાંથી મદદની ભીખ માંગી રહ્યું છે. આ દરમિયાન, પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. આ આંચકો સિંધુ જળ સંધિ અંગે આવ્યો છે, જેને પહેલગામ હુમલા પછી ભારત દ્વારા અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યો હતો.

વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગાએ કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સિંધુ જળ સંધિમાં વિશ્વ બેંકની ભૂમિકા તે સમયે ભક્ત મધ્યસ્થીની હતી. એટલે કે, અમારી ભૂમિકા આ ​​સંધિને સરળ બનાવવાની રહી છે. આ સિવાય અમારી કોઈ ભૂમિકા નથી. આ પાકિસ્તાન માટે એક મોટો ફટકો છે. હવે તે વૈશ્વિક મંચ પર પણ આ મુદ્દો ઉઠાવી શકશે નહીં. વિશ્વ બેંક પાસેથી કોઈ મધ્યસ્થ ની અપેક્ષા પાકિસ્તાન રાખી શકશે નહીં.

1960માં બંને દેશો વચ્ચે એક કરાર થયો હતો

સિંધુ, ઝેલમ અને ચિનાબના પાણીની વહેંચણી માટે બંને દેશો દ્વારા 1960માં આ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જોકે 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 ભારતીયોના મોત બાદ ભારતે દાયકાઓ જૂની સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી.

પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર વર્લ્ડ બેંકના પ્રમુખ અજય બંગાને ટાંકીને કહ્યું કે, “અમારી ભૂમિકા ફક્ત સુવિધા આપનારની છે.” વિશ્વ બેંક આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવશે તે અંગે મીડિયામાં ઘણી અટકળો ચાલી રહી છે, પરંતુ તે બધી પાયાવિહોણી છે. વિશ્વ બેંકની ભૂમિકા ફક્ત સુવિધા આપનારની છે. વિશ્વ બેંક દ્વારા મધ્યસ્થી કરાયેલ સિંધુ જળ સંધિ, 1960 થી ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ નદી અને તેની ઉપનદીઓના પાણીના વહેંચણી અને ઉપયોગને નિયંત્રિત કરે છે.

 

આ પણ વાંચોઃ

Aravalli: નિવૃત PSIના દિકરાએ વરઘોડામાં ફાયરિંગ કરતાં બાળકી સહિત 3 લોકોને ઈજાઓ

Lions Census: ગુજરાતમાં સિંહોની 16મી વસ્તી ગણતરી થશે, 3 દિવસમાં કેવી રીતે કરશે ગણતરી?

ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire

‘બહુ ઊંચા થતાં હોય તો ચેતજો’, ડેપ્યુટી કલેક્ટરને ફરી બનવું પડ્યું મહેસૂલ અધિકારી, 1 લાખનો દંડ | Andhra Pradesh

ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?

Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?

 PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?

Vadodara: ન્યાયના એજન્ડા સાથે લડી રહેલા ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્શનની બક્ષીશ

 

 

Related Posts

Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ
  • June 22, 2026

Ladakh Bandh Protest: કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં ફરી એકવાર અસંતોષની જ્વાળાઓ ભભૂકી ઉઠી છે. ૨૨ મેના રોજ નવી દિલ્હીમાં ગૃહ મંત્રાલય અને લદ્દાખના પ્રતિનિધિઓ વચ્ચે થયેલી ઉચ્ચ સ્તરીય બેઠકના આશ્વાસનો…

Continue reading
Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?
  • June 22, 2026

Ayush Malik Shamli Conversion Case: ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં સ્થિત ‘ભારત મેડિકલ સ્ટોર’ પાસેની ભીડ આજે માત્ર દવાઓ ખરીદવા માટે નથી, પરંતુ તે અહીંના સામાજિક તણાવનું જીવંત કેન્દ્ર બની ગઈ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

  • June 22, 2026
  • 2 views
Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?

  • June 22, 2026
  • 5 views
Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?

Nanded Blast Investigation: ૨૦૦૬ નાંદેડ બ્લાસ્ટથી લઈને ૨૦૦૭ સમજૌતા એક્સપ્રેસ ધમાકા સુધી, તપાસ એજન્સીઓના ચોંકાવનારા ખુલાસા

  • June 22, 2026
  • 8 views
Nanded Blast Investigation: ૨૦૦૬ નાંદેડ બ્લાસ્ટથી લઈને ૨૦૦૭ સમજૌતા એક્સપ્રેસ ધમાકા સુધી, તપાસ એજન્સીઓના ચોંકાવનારા ખુલાસા

AI Sovereignty India: એઆઈના યુગમાં ટ્રિલિયોનર ઈલોન મસ્કની વધતી તાકાત સામે ભારતનું એઆઈ સાર્વભૌમત્વ કેટલું દૂર?

  • June 22, 2026
  • 7 views
AI Sovereignty India: એઆઈના યુગમાં ટ્રિલિયોનર ઈલોન મસ્કની વધતી તાકાત સામે ભારતનું એઆઈ સાર્વભૌમત્વ કેટલું દૂર?

Jetpar Morbi Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ, 15 ખેડૂતોએ મુંડન કરાવી આમરણાંત ઉપવાસી ખેડૂતોને આપ્યો ટેકો

  • June 22, 2026
  • 12 views
Jetpar Morbi Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ, 15 ખેડૂતોએ મુંડન કરાવી આમરણાંત ઉપવાસી ખેડૂતોને આપ્યો ટેકો

Tamil Nadu Ammonia Gas Leak: ઔદ્યોગિક સુરક્ષાના દાવાઓનું પોકળ સત્ય, સીએમ વિજયની તપાસ સમિતિ શું અપાવી શકશે સાચો ન્યાય?

  • June 22, 2026
  • 8 views
Tamil Nadu Ammonia Gas Leak: ઔદ્યોગિક સુરક્ષાના દાવાઓનું પોકળ સત્ય, સીએમ વિજયની તપાસ સમિતિ શું અપાવી શકશે સાચો ન્યાય?