World Bank એ પાકિસ્તાનને આપ્યો ઝટકો, સિંધુ જળ સંધિ પર આપ્યું ચોકાવનારુ નિવેદન

  • India
  • May 9, 2025
  • 5 Comments

World Bank: પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. ગુરુવારે રાત્રે ભારતે પાકિસ્તાન સમર્થિત આતંકવાદી છાવણીનો નાશ કર્યા બાદ પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો. ભારતીય સેનાએ પાકિસ્તાનના હુમલાનો યોગ્ય જવાબ આપ્યો છે. હવે પાકિસ્તાન દુનિયાભરમાંથી મદદની ભીખ માંગી રહ્યું છે. આ દરમિયાન, પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. આ આંચકો સિંધુ જળ સંધિ અંગે આવ્યો છે, જેને પહેલગામ હુમલા પછી ભારત દ્વારા અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યો હતો.

વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગાએ કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સિંધુ જળ સંધિમાં વિશ્વ બેંકની ભૂમિકા તે સમયે ભક્ત મધ્યસ્થીની હતી. એટલે કે, અમારી ભૂમિકા આ ​​સંધિને સરળ બનાવવાની રહી છે. આ સિવાય અમારી કોઈ ભૂમિકા નથી. આ પાકિસ્તાન માટે એક મોટો ફટકો છે. હવે તે વૈશ્વિક મંચ પર પણ આ મુદ્દો ઉઠાવી શકશે નહીં. વિશ્વ બેંક પાસેથી કોઈ મધ્યસ્થ ની અપેક્ષા પાકિસ્તાન રાખી શકશે નહીં.

1960માં બંને દેશો વચ્ચે એક કરાર થયો હતો

સિંધુ, ઝેલમ અને ચિનાબના પાણીની વહેંચણી માટે બંને દેશો દ્વારા 1960માં આ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જોકે 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 ભારતીયોના મોત બાદ ભારતે દાયકાઓ જૂની સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી.

પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર વર્લ્ડ બેંકના પ્રમુખ અજય બંગાને ટાંકીને કહ્યું કે, “અમારી ભૂમિકા ફક્ત સુવિધા આપનારની છે.” વિશ્વ બેંક આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવશે તે અંગે મીડિયામાં ઘણી અટકળો ચાલી રહી છે, પરંતુ તે બધી પાયાવિહોણી છે. વિશ્વ બેંકની ભૂમિકા ફક્ત સુવિધા આપનારની છે. વિશ્વ બેંક દ્વારા મધ્યસ્થી કરાયેલ સિંધુ જળ સંધિ, 1960 થી ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ નદી અને તેની ઉપનદીઓના પાણીના વહેંચણી અને ઉપયોગને નિયંત્રિત કરે છે.

 

આ પણ વાંચોઃ

Aravalli: નિવૃત PSIના દિકરાએ વરઘોડામાં ફાયરિંગ કરતાં બાળકી સહિત 3 લોકોને ઈજાઓ

Lions Census: ગુજરાતમાં સિંહોની 16મી વસ્તી ગણતરી થશે, 3 દિવસમાં કેવી રીતે કરશે ગણતરી?

ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire

‘બહુ ઊંચા થતાં હોય તો ચેતજો’, ડેપ્યુટી કલેક્ટરને ફરી બનવું પડ્યું મહેસૂલ અધિકારી, 1 લાખનો દંડ | Andhra Pradesh

ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?

Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?

 PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?

Vadodara: ન્યાયના એજન્ડા સાથે લડી રહેલા ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્શનની બક્ષીશ

 

 

Related Posts

Tribunal Reform Bill 2026: લોકસભા બાદ રાજ્યસભામાં મંજૂર ટ્રિબ્યુનલ સુધાર વિધેયક, વિપક્ષે કર્યો વોકઆઉટ
  • August 13, 2026

Tribunal Reform Bill 2026: વિવિધ ટ્રિબ્યુનલોના અધ્યક્ષો અને સભ્યોની પસંદગી માટે રાષ્ટ્રીય ટ્રિબ્યુનલ પંચ (નેશનલ ટ્રિબ્યુનલ કમિશન) રચવાનો પ્રસ્તાવ ધરાવતું ટ્રિબ્યુનલ સુધાર વિધેયક, 2026 હવે સંસદના બંને ગૃહોમાંથી પસાર થઈ…

Continue reading
Arunachal Border PLA Incursion: અરૂણાચલમાં PLAને લઈને નવા દાવા, ભારતીય સેનાને પેટ્રોલિંગથી રોકવાનો ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમનો આરોપ
  • August 13, 2026

Arunachal Border PLA Incursion: અરૂણાચલ પ્રદેશના અપર સુબનસિરી જિલ્લાના ટક્સિંગ વિસ્તારને લઈને એક ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમના અહેવાલે ફરી એકવાર ભારત-ચીન સરહદ પરની સ્થિતિ અંગે ચર્ચા જગાવી છે. આ ટીમે દાવો કર્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tribunal Reform Bill 2026: લોકસભા બાદ રાજ્યસભામાં મંજૂર ટ્રિબ્યુનલ સુધાર વિધેયક, વિપક્ષે કર્યો વોકઆઉટ

  • August 13, 2026
  • 2 views
Tribunal Reform Bill 2026: લોકસભા બાદ રાજ્યસભામાં મંજૂર ટ્રિબ્યુનલ સુધાર વિધેયક, વિપક્ષે કર્યો વોકઆઉટ

Arunachal Border PLA Incursion: અરૂણાચલમાં PLAને લઈને નવા દાવા, ભારતીય સેનાને પેટ્રોલિંગથી રોકવાનો ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમનો આરોપ

  • August 13, 2026
  • 3 views
Arunachal Border PLA Incursion: અરૂણાચલમાં PLAને લઈને નવા દાવા, ભારતીય સેનાને પેટ્રોલિંગથી રોકવાનો ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમનો આરોપ

Noida Workers Jantar Mantar Protest: નોઇડા શ્રમિક આંદોલનના 4 મહિના બાદ પણ જેલમાં કાર્યકરો, જંતર-મંતર પર મુક્તિની માંગ સાથે વિરોધ

  • August 13, 2026
  • 5 views
Noida Workers Jantar Mantar Protest: નોઇડા શ્રમિક આંદોલનના 4 મહિના બાદ પણ જેલમાં કાર્યકરો, જંતર-મંતર પર મુક્તિની માંગ સાથે વિરોધ

JNU VC Shantishree Dhulipudi: BHUમાં JNU કુલપતિનું મોટું નિવેદન: ‘દ્રૌપદી પ્રથમ નારીવાદી’, JNUને પણ ગણાવ્યું ‘ભિખારી’

  • August 13, 2026
  • 5 views
JNU VC Shantishree Dhulipudi: BHUમાં JNU કુલપતિનું મોટું નિવેદન: ‘દ્રૌપદી પ્રથમ નારીવાદી’, JNUને પણ ગણાવ્યું ‘ભિખારી’

CAG Report Delhi ECC: દિલ્હીમાં CAGનો મોટો ખુલાસો, 280 દિવસનો ECC રેકોર્ડ ગાયબ અને પર્યાવરણ ચાર્જના 843.12 કરોડ રૂપિયા હજુ સુધી વપરાયા નથી

  • August 13, 2026
  • 9 views
CAG Report Delhi ECC: દિલ્હીમાં CAGનો મોટો ખુલાસો, 280 દિવસનો ECC રેકોર્ડ ગાયબ અને પર્યાવરણ ચાર્જના 843.12 કરોડ રૂપિયા હજુ સુધી વપરાયા નથી

NIEPVD Dehradun Students Protest: દહેરાદૂનની NIEPVD સ્કૂલમાં દ્રષ્ટિબાધિત વિદ્યાર્થીઓનું આંદોલન 7 દિવસના વિરોધ બાદ સમાપ્ત, વહીવટીતંત્રે સ્વીકારી અનેક માંગણીઓ

  • August 13, 2026
  • 7 views
NIEPVD Dehradun Students Protest: દહેરાદૂનની NIEPVD સ્કૂલમાં દ્રષ્ટિબાધિત વિદ્યાર્થીઓનું આંદોલન 7 દિવસના વિરોધ બાદ સમાપ્ત, વહીવટીતંત્રે સ્વીકારી અનેક માંગણીઓ