Ahmedabad: બાંગ્લાદેશીઓના આધાર-પાનકાર્ડ ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરોના લેટરપેડથી બન્યાના આરોપ!

Ahmedabad: પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાન અને બાંગ્લાદેશના નાગરિકોની હાકલપટ્ટી કરવાનું શરુ કરાયું હતુ. સાથે સાથે અમદાવાદના ચંડોળામાં વસતાં બાંગ્લાદેશીઓ સામે કાર્યાહી કરવામાં આવ હતી. ત્યારે તપાસમાં જાણવા મળ્યું હતુ કે બાંગ્લાદેશીઓએ વર્ષોથી રહેતાં હોવાનું જણાવી પુરાવા પણ બતાવ્યા હતા. જેની તપાસ કરતાં મોટો ઘટસ્ફોટ થયો છે. ભાજપ-કોંગ્રેસના લેટરપેડના આધારે જ આધારકાર્ડ અને પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટ બનાવાયા હોવાના આરોપ છે.

શહેઝાદ પઠાણ સહિતના કોંગ્રેસના કોર્પોરેટરના લેટરપેડનો ઉપયોગ

મિડિયા અહેવાલો અનુસાર અમદાવાદના ચંડોળા વિસ્તારમાંથી 200 જેટલા બાંગ્લાદેશીઓનો દેશનિકાલ કરાયો છે.  જો કે, પોલીસ તપાસમાં ચોકાવનારી વિગતો સામે આવી છે. અહીં રહેતા કેટલાક બાંગ્લાદેશીઓએ કોર્પોરેટરોના લેટરપેડના આધારે પાસપોર્ટ પણ બનાવી લીધા હોવાનું સામે આવ્યું છે. ગુજરાત એટીએસની ટીમે ડોક્યુમેન્ટ બનાવી આપનાર એક બાંગ્લાદેશી  એજન્ટ સહિત બેની અમદાવાદમાંથી ધરપકડ  કરવામાં આવી છે.  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદ પઠાણ સહિતના કોંગ્રેસના કોર્પોરેટરના લેટરપેડનો ઉપયોગ કરાયો હોવાનું બહાર આવ્યું છે.

બે શખ્સોની ધરપકડ

ગુજરાત ATS એ બાતમીના આધારે રાણા સરકાર ઉર્ફે મોહમ્મદ દીદાર આલમ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓની દુકાનમાંથી અસંખ્ય બોગસ ડોક્યુમેન્ટ અને આઈડી પ્રુફ મળી આવ્યા છે. તે બાંગ્લાદેશીઓને આધારકાર્ડ, પાનકાર્ડ,ચૂંટણી કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ બનાવી આપતો હતો. ચોંકાવનારી બાબત એ પણ સામે આવી છે કે, ઘૂસણખોરોના બોગસ આધારકાર્ડ અને પાનકાર્ડ જેવા આઈડી પ્રુફ બનાવવા માટે સ્થાનિક ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરના લેટરપેડનો પણ દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનુ ખૂલ્યું છે. .

ATS એ રાણા સરકાર અને અન્ય એક શોએબ મોહમ્મદની ધરપકડ કરી છે. રાણા સરકાર મૂળ બાંગ્લાદેશનો નિવાસી છે. હાલ બંને વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ

‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?

વડોદરાની દિકરીનું અપમાન કરનાર ભાજપા નેતાએ માફી માગી, પાર્ટીએ ખખડાવ્યા! | Vijay Shah

Rajkot: 13 વર્ષની સગીરાના 33 અઠવાડિયાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, ભાઈએ આચર્યું હતું દુષ્કર્મ!

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો | Poornam Kumar Sahu

Kheda: શેઢી બ્રિજની કામગીરી વખતે શ્રમિક 50 ફૂટ નીચે નદીમાં ખાબક્યો, થયું મોત

CJI BR Gavai: જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ નવા CJI બન્યા, કેટલો કાર્યકાળ રહેશે?

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

Related Posts

બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ
  • June 16, 2025

‘બોયફ્રેન્ડે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો’ બોયફ્રેન્ડે જ હત્યા કર્યાના આક્ષેપ હત્યારાનું પગેરું મેળવવાના પોલીસના પ્રયાસ Sheetal Simmi Chaudhary Murder Mystery: શીતલ સિમ્મી ચૌધરી મર્ડર મિસ્ટ્રી: હરિયાણાની ઉભરતી મ્યુઝિક વિડિયો કલાકાર…

Continue reading
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?
  • June 16, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગર ખાતે 12 જૂનના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસે ઝડપી અને આયોજનબદ્ધ બચાવ કામગીરી હાથ ધરી હતી. ચીફ ફાયર ઓફિસર અમિત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • June 16, 2025
  • 0 views

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 3 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 7 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 9 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 13 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 13 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી