RCB vs PBKS: IPL શરુ થતા પહેલા નંબર 18, ફાઈનલની તારીખનું ટોટલ પણ 18, શું આ માત્ર સંયોગ છે?

  • Sports
  • June 3, 2025
  • 0 Comments

RCB vs PBKS Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2025 ની ફાઇનલ મેચ રમાશે જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ વખતે IPL નો નવો ચેમ્પિયન બનવા જઈ રહ્યો છે, કારણ કે RCB અને પંજાબ આજ સુધી ટાઇટલ જીતી શક્યા નથી.

આજે RCB અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો

IPL ફાઇનલની હવે આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ખાસ વાત એ છે કે ઘણા વર્ષો પછી એવી તક આવી રહી છે કે ફાઇનલમાં ગમે તે ટીમ જીતે, નવો ચેમ્પિયન ચોક્કસ મળશે. RCB અને પંજાબ કિંગ્સની ટીમો પહેલી સીઝનથી IPL રમી રહી છે, પરંતુ હજુ સુધી તેમના નસીબમાં ટ્રોફી આવી નથી. આ વખતે પણ એક ટીમ તેનાથી વંચિત રહેશે, જ્યારે એક ટીમને પહેલી વાર ચેમ્પિયન બનવાનું ગૌરવ મળશે.

વિરાટ કોહલી અને શ્રેયસ ઐયર ટ્રોફીની રાહ જોઈ રહયા છે

ભલે આ વખતે રજત પાટીદાર RCB ની કેપ્ટનશીપ કરી રહ્યા હોય, પણ આ ટીમની ખરી ઓળખ વિરાટ કોહલી છે. દુનિયાભરમાં અનેક ટાઇટલ જીતનાર કોહલી પોતાની પહેલી IPL ટ્રોફીની રાહ જોઈ રહ્યો છે. તે જ સમયે, શ્રેયસ ઐયર સતત બે વાર ટાઇટલ જીતીને ઇતિહાસ રચવાનો પ્રયાસ કરશે. ગયા વખતે તે KKR ના કેપ્ટન હતા, આ વખતે તે પંજાબનો હવાલો સંભાળી રહ્યા છે.

ક્વોલિફાયર મેચમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને હરાવ્યું

ઉલ્લેખનીય છે કે, IPL 2025 ની બીજી ક્વોલિફાયર મેચમાં, પંજાબ કિંગ્સે શાનદાર પ્રદર્શન કરી 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સને 5 વિકેટથી હરાવ્યું હતું. પંજાબની ટીમ ઇતિહાસમાં બીજી વખત ફાઇનલમાં પહોંચી છે અને હવે તેની પાસે પ્રથમ વખત IPL ટાઇટલ જીતવાની સુવર્ણ તક છે. પંજાબને આ સ્તરે પહોંચાડવામાં કેપ્ટન શ્રેયસ ઐયરની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે. તેણે આખી સિઝન દરમિયાન સારી કેપ્ટનશીપ જ નહીં, પણ પોતાની બેટિંગથી ઘણી વખત ટીમને જીત અપાવી. શ્રેયસ ઐયર આ સિઝનમાં પંજાબનો સૌથી સફળ બેટ્સમેન સાબિત થયો છે.

મહત્વનું છે કે, છેલ્લા કેટલા દિવસોથી સ્ટાર પ્લસ પર IPL ની જાહેરાત આપવામાં આવી રહી છે. જેમાં તેઓ વિરાટ કોહલીની જર્સી નંબર 18 ને પ્રમોટ કરી રહ્યા છે. જેમકે આ એડમા જોવા મળી રહ્યું છે કે, વિરાટ કોહલી જે હોટલમાં બેઠા છે તેનું ટેબલ નંબર પર 18 છે. તેઓ જે કોફી મંગાવે છે તેમાં પણ 18 લખેલું છે આમ આખી જાહેરાતમાં 18 નંબરને બતાવવામાં આવી રહ્યું છે. ત્યારે સવાલ તે થાય છે કે, bcci કેમ RCBને સમર્થન કરી રહ્યું છે. શું પહેલાથી જ RCBની જીત નિશ્વીત કરી દેવામાં આવી છે?

વિરાટ કોહલી અને 3 જૂનનું અદ્ભુત સંયોજન

આજે સંયોગ પણ એવો થયો છે કે, આજે 3 તારીખ થઈ છે. આજની તારીખ એટલે કે 03-06-2025 પોતાનામાં ખાસ માનવામાં આવે છે. જો આપણે આ તારીખના અંકો ઉમેરીએ. 3 + 6 + 2 + 0 + 2 + 5 = 18 અને કોનો નંબર 18 છે? વિરાટ કોહલીનો, આ સંયોગ છે જેણે સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે. RCB ચાહકો તેને નસીબની નિશાની માની રહ્યા છે. તેમનું માનવું છે કે જ્યારે તારીખ પોતે વિરાટના જર્સી નંબર સાથે મેળ ખાય છે, તો કદાચ આ વખતે RCBને ચેમ્પિયન બનતા કોઈ રોકી શકશે નહીં.

લલિત મોદીના જૂના નિવેદનો

પૂર્વ આઈપીએલ ચેરમેન લલિત મોદીએ નવેમ્બર 2024માં એક પોડકાસ્ટમાં દાવો કર્યો હતો કે આઈપીએલમાં ફિક્સિંગ મોટા પાયે થાય છે, અને ઘણી ફ્રેન્ચાઈઝીના માલિકો તેમાં સામેલ રહ્યા છે. તેમણે દાઉદ ઈબ્રાહિમ દ્વારા ધમકીનો પણ ઉલ્લેખ કર્યો હતો.

 આમ IPL ફાઈનલની તારીખથી લઈને જર્સી નંબર સુધી, બધું જ 18 નંબર, શું તે જીતને કા કારણ હશે? તે તો જ્યારે મેચનું પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે પરંતુ આ વખતની IPL માં શું થાય છે તેના પર સૌકોઈની નજર રહેલી છે. કોણ જીતશે તે જાણવા માટે લોકોમાં ભારે ઉત્સાહ છે.

આ પણ વાંચો:

Ahmedabad માં IPL 2025 ની ફાઈનલ મેચ, શું મેચમાં વરસાદ બનશે વિઘ્ન?

ભારત પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે પરણી ગયાં Khan Sir, તેજસ્વી યાદવને કહ્યું- ‘તમારું જ મોડેલ કોપી કર્યુ’

Rajkot: સમાજના નામે કોણ કોનો ફાયદો ઉઠાવે છે? કોને વાયરલ કર્યો જીગીશા અને બન્નીનો ઓડિયો

Baghpat: ચાલુ ઝઘડાએ પોલીસ પહોંચી, યુવતી પોલીસ સામે પડી, ફોન છીનવી લીધો

પ્રખ્યાત ફિલ્મ દિગ્દર્શકનું 47 વર્ષની વયે નિધન, બસમાં બેઠાં બેઠાં જ દુનિયા છોડી | Vikram Sugumaran

Ahmedabad માં 3 વર્ષ બાદ કોરોનાથી મોત, જાણો રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા

Virat Kohli ના પ્રખ્યાત પબ-રેસ્ટોરન્ટ સામે કેસ દાખલ, જાણો શું છે સમગ્ર મામલો

PBKS vs MI: કેપ્ટન ઐયરની ‘શ્રેષ્ઠ’ ઇનિંગ્સે પંજાબને 11 વર્ષ પછી ફાઇનલમાં પહોંચાડ્યું, મુંબઈનું સપનું ચકનાચૂર

Gujarat માં ભારે વરસાદની આગાહી, ખેડૂતોને હજુ સહન કરવો પડશે માવઠાનો માર

Kadi-Visavadar પેટાચૂંટણી માટે ભાજપ- કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા, જુઓ કોણ છે ઉમેદવારો?

Virat Kohli ના પ્રખ્યાત પબ-રેસ્ટોરન્ટ સામે કેસ દાખલ, જાણો શું છે સમગ્ર મામલો

Norway Chess 2025: વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશની શાનદાર જીત, મેગ્નસ કાર્લસનના રિએક્શનનો વીડિયો વાયરલ

અહેવાલ: સરિતા ડાભી

Related Posts

IND vs NZ : T20 વર્લ્ડ કપમાં ભારતે ત્રીજી વખત વિશ્વ વિજેતાનો ખિતાબ હાંસલ કરી ઇતિહાસ સર્જ્યો !
  • March 9, 2026

IND vs NZ: અમદાવાદમાં ઘર આંગણે રમાયેલ ICC T20 વર્લ્ડ કપ 2026 ફાઈનલમાં ભારતે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ભારતે રવિવારે (8 માર્ચ) ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ઈતિહાસ સર્જ્યો…

Continue reading
India vs New Zealand Final: આજે અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ જંગ! કોણ બનશે ચેમ્પિયન? જાણો
  • March 8, 2026

India vs New Zealand Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2026 T20 વર્લ્ડ કપ ક્રિકેટનો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો થવા જઈ રહ્યો છે,ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Donald Trump: ઈરાન માટે રોજ જુઠ્ઠા સ્ટેટમેન્ટ આપતા ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયામાં ઉડી રહી છે મજાક! ભારતીય અભિનેતા બોમન ઈરાનીએ કહ્યું,” ટ્રમ્પ અમારી સાથે વાત કરવા માંગે છે!”

  • March 27, 2026
  • 4 views
Donald Trump: ઈરાન માટે રોજ જુઠ્ઠા સ્ટેટમેન્ટ આપતા ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયામાં ઉડી રહી છે મજાક! ભારતીય અભિનેતા બોમન ઈરાનીએ કહ્યું,” ટ્રમ્પ અમારી સાથે વાત કરવા માંગે છે!”

BJP Learder: ભાજપના નેતાઓ સામે મહિલાઓના શોષણના આરોપ કેમ લાગે છે? તે પછી ‘BOBBY GATE કાંડ’હોય કે ગુજરાતનો ‘નલિયા કાંડ’ જાણો શુ છે આખો મામલો!

  • March 26, 2026
  • 6 views
BJP Learder: ભાજપના નેતાઓ સામે મહિલાઓના શોષણના આરોપ કેમ લાગે છે? તે પછી ‘BOBBY GATE કાંડ’હોય કે ગુજરાતનો ‘નલિયા કાંડ’ જાણો શુ છે આખો મામલો!

Narendramodi: મિત્રો, હવે સૌએ કોરોનાની જેમ સામનો કરવાનો છે! મોદી સાહેબે તો કહી દીધું! હવે જનતાનો મરો!!

  • March 26, 2026
  • 12 views
Narendramodi: મિત્રો, હવે સૌએ કોરોનાની જેમ સામનો કરવાનો છે! મોદી સાહેબે તો કહી દીધું! હવે જનતાનો મરો!!

Gujarat Politics: બોગસ આદિવાસી પ્રમાણ પત્રથી મંત્રી પણ બની શકાય છે!આદિવાસી સમાજને ન્યાય ક્યારે મળશે?

  • March 26, 2026
  • 7 views
Gujarat Politics: બોગસ આદિવાસી પ્રમાણ પત્રથી મંત્રી પણ બની શકાય છે!આદિવાસી સમાજને ન્યાય ક્યારે મળશે?

PM Modi: મોદી સાહેબનો ‘ગટરનો ગેસ’ ખરા સમયે જ કામ ન લાગ્યો! તો શું એ વાત માત્ર મિમિક્રી હતી??

  • March 26, 2026
  • 10 views
PM Modi: મોદી સાહેબનો ‘ગટરનો ગેસ’ ખરા સમયે જ કામ ન લાગ્યો! તો શું એ વાત માત્ર મિમિક્રી હતી??

PI Transfers: ગુજરાતમાં ચૂંટણીઓ અગાઉ 254 PIની સાગમટે બદલી! PSIમાં PI બનેલા અધિકારીઓને 13 મહિને મળ્યું પોસ્ટિંગ!

  • March 26, 2026
  • 9 views
PI Transfers: ગુજરાતમાં ચૂંટણીઓ અગાઉ 254 PIની સાગમટે બદલી! PSIમાં PI બનેલા અધિકારીઓને 13 મહિને મળ્યું પોસ્ટિંગ!