મોદી સરકાર હવે કેટલું ટકશે?, સૌથી મોટો ખુલાસો, જુઓ | Match fixing

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ નવેમ્બર 2024માં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અંગે ભાજપા(BJP) પર સીધો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ચૂંટણીમાં ‘મેચ ફિક્સિંગ’( Match fixing) કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપાની જીત અગાઉથી સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરાયા હતા. આ અંગે તેમના લેખ અંગ્રેજી, હિન્દી સહિત અન્ય ભાષાઓમાં લેખ છપાયો છે. જોકે આ લેખ છપાવા અખબરોની હિંમત કેમ વધી તેનો મોટો ખુલાસો થયો છે.

રાહુલ ગાંધીએ ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’માં પ્રકાશિત એક લેખમાં કહ્યું હતું કે ભાજપા અને તેના સાથી પક્ષોએ ચૂંટણી જીતવા માટે 5-પગલાંની યોજના બનાવી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે મહારાષ્ટ્ર જેવું જ મેચ ફિક્સિંગ હવે બિહારમાં થશે, પછી ભલે તે કોઈપણ રાજ્યમાં જ્યાં ભાજપા હારતો હોય.

‘મેચ ફિક્સિંગ લોકશાહી માટે ઝેર ’

રાહુલ ગાંધી જણાવ્યું કે એ સમજવું મુશ્કેલ નથી કે મહારાષ્ટ્રમાં ભાજપા(BJP) કેમ આટલું ગભરાયેલું અને હતાશ હતું. તેમણે એમ પણ કહ્યું કે ચૂંટણીમાં ગેરરીતિ કે ગોલમાલ કરવું એ મેચ ફિક્સિંગ (Match Fixing) જેવું છે. જે ટીમ છેતરપિંડી કરે છે, તે ભલે જીતી જાય, પરંતુ આવા કૃત્યોથી ચૂંટણી જેવી સંસ્થાઓ નબળી પડે છે અને લોકોનો ચૂંટણીના પરિણામો પરનો ભરોસો ઘટી જાય છે. દરેક જવાબદાર ભારતીયે આ પુરાવાઓ જોવો જોઈએ, પોતાના નિર્ણયો લેવા જોઈએ અને પ્રશ્નો પૂછવા જોઈએ. મેચ ફિક્સિંગ ચૂંટણીઓ કોઈપણ લોકશાહી માટે ઝેર છે.

‘સરકારનો ચૂંટણી પંચ પર કબજો’

રાહુલ ગાંધીએ પોતાના લેખમાં લખ્યું છે કે, ‘હું કોઈ નાની ચૂંટણી અનિયમિતતા વિશે વાત નથી કરી રહ્યો, પરંતુ હું એવી હેરાફેરી વિશે વાત કરી રહ્યો છું જે મોટા પાયે કરવામાં આવી હતી અને જેમાં દેશની મહત્વપૂર્ણ સંસ્થાઓ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.’

રાહુલે પહેલો આરોપ 2023માં ભાજપા સરકાર દ્વારા રજૂ કરાયેલા ‘ચૂંટણી કમિશનર નિમણૂક અધિનિયમ’ અંગે લગાવ્યો હતો. આ કાયદા દ્વારા, ચૂંટણી કમિશનરોની નિમણૂક કરતી સમિતિમાં CJI ને બદલે એક કેન્દ્રીય મંત્રીને મૂકવામાં આવ્યા હતા. આનાથી નિષ્પક્ષતાનો અંત આવ્યો અને સમગ્ર નિયંત્રણ સરકારના હાથમાં ગયું.

રાહુલે લખ્યું, ‘મુખ્ય ન્યાયાધીશને હટાવીને કેબિનેટ મંત્રી લાવવા એ યોગ્ય નથી લાગતું. વિચારો, કોઈ પણ વ્યક્તિ નિષ્પક્ષ વ્યક્તિને હટાવીને પોતાના માણસને કેમ લાવવા માંગશે? આનો જવાબ આપમેળે મળી જાય છે.’

રાહુલે અમેરિકામાં પણ ભાજપા પર આ જ આરોપ લગાવ્યો હતો

એપ્રિલમાં તેમની અમેરિકા મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે ભારતીય સમુદાયને કહ્યું હતું કે તે સ્પષ્ટ છે કે ભારતના ચૂંટણી પંચ સાથે ચેડા કરવામાં આવ્યા છે. આ સિસ્ટમમાં કંઈક ખોટું છે.

મહારાષ્ટ્ર ચૂંટણીમાં ગોટાળાના આરોપ લાગ્યા બાદ મોદી સરકાર ઘેરાઈ છે. મોદી વિરુધ્ધ છાપતાં હવે અખબારોએ હિંમત બતાવી છે. અખબારોએ હવે મોદી સામે કેમ લખવાનું શરુ કર્યું, જુઓ વીડિયો.

 

આ પણ વાંચો:

Odisha: દુષ્કર્મના આરોપીની હત્યા, મૃતદેહ બાળી દેવાયો, જંગલમાંથી હાડકાં અને રાખ મળી, પોલીસે શું કહ્યું?

City bus demand: નડિયાદમાં ધૂળ ખાતી સીટી બસો શરૂ કરવા પશ્ચિમ નાગરિક સમિતિની માંગ, કોના બહેરા કાન?

US: લોસ એન્જલસ સળગ્યું, ટ્રમ્પે કમાન્ડો તૈનાત કરતાં સ્થિતિ વધુ વણસી, જાણો આખો વિવાદ

MP: 4 બાળકો 60 દિવસ હોસ્પિટલમાં રહ્યા, ડોક્ટરોએ કહ્યું જીવ બચાવવા સરળ ન હતુ!

ચૂંટણીપંચ હરિયાણા-મહારાષ્ટ્ર ચૂંટણીનો ડેટા ક્યારે આપશે?, રાહુલે 2009થી 2024 ચૂંટણીના ડેટા માંગ્યા | Rahul Gandhi

Rajkot: અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં નવો ખુલાસો, જાણો સગીરાએ શું કહ્યું?

Gondal: અમિત ખૂંટના આપઘાતને લઈ અનેક તર્કવિતર્ક, શું થઈ રહ્યા છે મોટા આક્ષેપ?

kheda: મહુધા પાસેથી બે મિત્રોનું અપહરણ, ‘ચૂપચાપ બેસી રહેજો નહીં તો પતાવી દઈશું’, પછી શું થયું?

Raja Raghuvanshi Murder Case: કોણ છે રાજ કુશવાહા જેના માટે સોનમે પોતાના પતિનો જીવ લીધો

દ્વારકાના લોકો TATA કંપનીના પ્રદૂષણથી મુક્ત કેવી રીતે થઈ શકે?, જુઓ વીડિયો

Los Angeles Violence: અમેરિકાના લોસ એન્જલસમાં વિરોધ પ્રદર્શનો બન્યા તીવ્ર, ટ્રમ્પે પ્રદર્શનકારીઓને આપી ચેતવણી

Related Posts

Ahmedabad plane crash: જાણો કેવી રીતે તૈયાર થાય છે DNA રિપોર્ટ?
  • June 15, 2025

Ahmedabad plane crash,  DNA report:  12 જૂન, 2025ના રોજ અમદાવાદના મેઘાણીનગરમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ના ક્રેશમાં 242 મુસાફરોમાંથી માત્ર એક વ્યક્તિ બચી, જ્યારે 241 લોકોના મૃત્યુ થયા. આ ભયાનક દુર્ઘટનામાં…

Continue reading
Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો આ રહ્યા?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video
  • June 13, 2025

Ahmedabad Plane Crash: 12 જૂન ગુજરાતમાં માટે ખૂબ ખરાબ દિવસ રહ્યો છે. ગુજરાતના અમદાવાદમાં બનેલી ભયાનક દુર્ઘટનાએ દેશના દરેક વ્યક્તિને શોકમાં ડૂબાડી દીધા છે. એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન અમદાવાદ એરપોર્ટ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ