Ahmedabad Plane Crash: 177 DNA સેમ્પલ થયા મેચ, 133 મૃતદેહ પરિવારજનોને સોંપાયા

Ahmedabad Plane Crash: અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 177 મૃતકોના DNA સેમ્પલ મેચ થઈ ગયા છે. જેમાંથી 124 મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે, જ્યારે 21 મૃતદેહ આજે તેમના સ્વજનોને સોંપવામાં આવશે.

આટલા દર્દીઓ સારવાર હેઠળ

મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં 71 ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જેમાંથી બે વ્યક્તિનાં મૃત્યુ થયાં છે. હાલ 42 દર્દીઓને રજા આપવામાં આવી છે, જ્યારે એક દર્દીની હાલત ગંભીર છે અને બાકીના દર્દીઓ સારવાર હેઠળ છે. આ ઉપરાંત, 30 મેડિકલ વિદ્યાર્થીઓ દાખલ હતા, જેમાંથી હવે માત્ર એક વિદ્યાર્થી હોસ્પિટલમાં રહેલો છે.

હોસ્પિટલ સત્તાધિકારીઓએ શું કહ્યું ?

હોસ્પિટલ સત્તાધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતદેહોની ઓળખ અને અને તેને પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ અને કાયદાકીય રીતે ચોક્કસ રીતે હાથ ધરવામાં આવી રહી છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના મૃતદેહો વિવિધ પ્રદેશોમાંથી આવેલા પરિવારજનોને સોંપવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ (41), વડોદરા (16), ખેડા (10), આણંદ (9), ભરૂચ (5), દીવ (5), સુરત (4), ગાંધીનગર (4), મુંબઈ (3), મહેસાણા (2), અરવલ્લી (2), ઉદેપુર (2), બોટાદ (1), જોધપુર (1), જૂનાગઢ (1), પંચમહાલ (1), ભાવનગર (1), લંડન (1), પાટણ (1), રાજકોટ (1), અને નડિયાદ (1)નો સમાવેશ થાય છે.

 હોસ્પિટલ તંત્ર દ્વારા ઝડપી મૃતદેહ સોંપવાના પ્રયાસો

DNA મેચિંગની પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાથી અને કાળજીપૂર્વક કરવામાં આવી રહી છે, કારણ કે તેમાં કાયદાકીય અને ભાવનાત્મક પાસાઓ સંકળાયેલા છે. આ પ્રક્રિયા હજુ પણ ચાલુ છે, અને હોસ્પિટલ તંત્ર દ્વારા શક્ય તેટલી ઝડપથી પરિવારજનોને તેમના સ્વજનોના મૃતદેહ સોંપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો:

Ahmedabad માં ઊંચી ઇમારતોનું કૌભાંડ, નવી સિવિલ હોસ્પિટલ ગેરકાયદે!, વિમાન સલામતી સામે જોખમ

Bhavnagar Heavy Rain: 18 તારીખે ભાવનગરની તમામ શાળાઓ બંધ રાખો: કલેક્ટર

Dirgh Patel Died: પ્લેન ક્રેશ ઘટનામાં ગુજરાતી ક્રિકેટર દીર્ઘ પટેલનો પણ જીવ ગયો

 IndiGo વિમાનનું નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, વિમાન કોચીથી દિલ્હી જઈ રહ્યું હતું

Ahmedabad plane crash: ‘મેડિકલ વિદ્યાર્થીના મોતના આંકડા અંગે અફવા’, ડૉક્ટર એસોસિએશનની સ્પષ્ટતા

Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના RAT ને કારણે થઈ! પૂર્વ યુએસ નેવી પાઇલટે કહ્યું

Ahmedabad Building Part Collapse: ધર્મિ સોસાયટીમાં ઇમારતનો ભાગ ધરાશાયી થતાં દોડધામ, ભારે જહેમથી લોકોને બચાવ્યા

Air India ની મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટ રદ કરવી પડી, જાણો કારણ

 

  • Related Posts

    PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ
    • May 5, 2026

    PGVCL GM RTGS Fraud: ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સાયબર ગુનેગારોની હિંમત હવે સાતમા આસમાને પહોંચી હોય તેમ જણાય છે. અત્યાર સુધી સામાન્ય લોકોના બેંક ખાતા સાફ કરનારા ઠગબાજોએ હવે ઉચ્ચ સરકારી…

    Continue reading
    Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત
    • May 5, 2026

    Mahisagar River Drowning Incident: ગુજરાતમાં ઉનાળો આકરો બનતા જ લોકો ગરમીથી રાહત મેળવવા માટે નદી, ડેમ અને તળાવો તરફ વળી રહ્યા છે, પરંતુ આ આનંદ ક્યારેક માતમમાં ફેરવાઈ જાય છે.…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

    • May 5, 2026
    • 4 views
    Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

    Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

    • May 5, 2026
    • 7 views
    Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

    Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

    • May 5, 2026
    • 9 views
    Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

    Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

    • May 5, 2026
    • 11 views
    Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

    PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

    • May 5, 2026
    • 13 views
    PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

    Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

    • May 5, 2026
    • 11 views
    Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત