PM મોદીને G7માં બોલવતાં કેનેડામાં વિરોધ, ફજેતી થઈ છતાં ગયા!, પછી શું થયું જુઓ VIDEO?

કેનેડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને G7 શિખર સંમેલન (15-17 જૂન 2025, આલ્બર્ટા) માટે આમંત્રિત કરવાના વિરોધમાં ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP)ના સાંસદ હીદર મેકફર્સન (Heather McPherson)એ વિરોધ વ્યક્ત કર્યો હતો. 10 જૂને તેમણે કેનેડાની સંસદમાં સવાલ ઉઠાવ્યો હતો કે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની કથિત સંડોવણીના આરોપો વચ્ચે મોદીને આમંત્રણ કેમ આપવામાં આવ્યું. મેકફર્સને આને શીખ સમુદાય અને માનવાધિકાર સમર્થકો માટે અપમાનજનક ગણાવ્યું.

આ ઉપરાંત, વર્લ્ડ સિખ ઓર્ગેનાઈઝેશને પણ આ આમંત્રણનો વિરોધ કર્યો હતો, અને બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારાએ કેનેડા સરકારને આમંત્રણ રદ કરવાની માંગ કરી હતી.

હીદર મેકફર્સને કેનેડાની સંસદમાં નિવેદન કર્યું હતું કે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની કથિત સંડોવણીના મામલે તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને G7 શિખર સંમેલન (15-17 જૂન 2025, આલ્બર્ટા) માટે આમંત્રિત ન કરવું જોઈએ. તેમણે કેનેડા સરકારને આ આમંત્રણ પર પુનર્વિચાર કરવાની માંગ કરી, આને શીખ સમુદાય અને માનવાધિકાર સમર્થકો માટે અપમાનજનક ગણાવતાં. મેકફર્સને ભારપૂર્વક જણાવ્યું કે આવા ગંભીર આરોપો વચ્ચે આ આમંત્રણ અકાળે અને અયોગ્ય છે.

જો કે સવાલ એ થાય છે કે મોદી કેનેડામાં આટલી ફજેતી થાય તેમ છતાં જવાની શું જરુર પડી. છેલ્લી ઘડીએ આમંત્રણ આપ્યું તેમાં પણ મોદીનો ભારે વિરોધ થયો. જુઓ વધુ ચર્ચા આ વીડિયોમાં.

આ પણ વાંચો:

મોડે મોડે મોદીને કેનેડાથી ફોન આવ્યો, ‘આવો G7 સમિટમાં’, PM મોદી ખુશ થયા

Surat માં એરપોર્ટ પાસેના 151 વૈભવી ફ્લેટ ધારકોને ખાલી કરવાની નોટિસ, બિલ્ડરોની ગેરરીતિ

Israel Iran War: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુધ્ધ કેમ?, જાણો

Israel-Iran Conflict: ઈરાનમાં ઇઝરાયલી હુમલામાં 2 કાશ્મીરી વિદ્યાર્થીઓ ઘાયલ, 10,000 ભારતીયોને કરાશે રેસ્ક્યૂ

Israel-Iran War: ઈરાનમાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર, નાગરિકોને આપી આ સુચના

Israel-Iran War: ઈરાનના નેતા ખામેનીએ ઇઝરાયલ સામે યુદ્ધની જાહેરાત કરી, હવે શું?

સંતોના નિશાને Morari Bapu, પુતળું બાળ્યું, પત્નીના નિધન બાદ આટલો વિરોધ કેમ?

કથાકાર મોરારીબાપુના પત્નીનું અવસાન, સમાધિ અપાઈ | Morari Bapu wife passes away

Vadodara: ‘જેટલો મોટો ભૂવો, એટલો મોટો ભ્રષ્ટાચાર’, વડોદરાના રસ્તાઓ પર ભૂવાનો સતત ખતરો

FASTag Annual Pass: ગડકરીની મોટી જાહેરાત!, વાર્ષિક પાસ 3 હજારમાં મળશે, કોને થશે લાભ?

Ahmedabad Building Dangerous: અમદાવાદની આ બિલ્ડિંગો નોતરી શકે છે વિમાન દુર્ઘટનાઓ? કાર્યવાહી ક્યારે?

Ahmedabad Building Dangerous: અમદાવાદની સિવિલ હોસ્પિટલ સહિત 333 બિલ્ડિંગો વિમાન માટે જોખમી

Ahmedabad માં ઊંચી ઇમારતોનું કૌભાંડ, નવી સિવિલ હોસ્પિટલ ગેરકાયદે!, વિમાન સલામતી સામે જોખમ

 

 

Related Posts

Ahmedabad Building Dangerous: અમદાવાદની આ બિલ્ડિંગો નોતરી શકે છે વિમાન દુર્ઘટનાઓ? કાર્યવાહી ક્યારે?
  • June 18, 2025

Ahmedabad Building Dangerous: ભારતના સૌથી વ્યસ્ત હવાઈ મથકોમાં સાતમા ક્રમે આવતું અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક (SVPIA) ગેરકાયદે બાંધકામો અને સુરક્ષા ખામીઓના કારણે ગંભીર જોખમનો સામનો કરી રહ્યું…

Continue reading
Iran-israel War: ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ભારતને કયા પડકારોનો સામનો કરવો પડશે?
  • June 16, 2025

Iran-Israel War: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થઈ ગયું છે, બંને બાજુથી સતત હુમલા થઈ રહ્યા છે, મિસાઈલો છોડાઈ રહી છે અને ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. હવે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

PM મોદીને G7માં બોલવતાં કેનેડામાં વિરોધ, ફજેતી થઈ છતાં ગયા!, પછી શું થયું જુઓ VIDEO?

  • June 18, 2025
  • 7 views
PM મોદીને G7માં બોલવતાં કેનેડામાં વિરોધ, ફજેતી થઈ છતાં ગયા!, પછી શું થયું જુઓ VIDEO?

Surat માં એરપોર્ટ પાસેના 151 વૈભવી ફ્લેટ ધારકોને ખાલી કરવાની નોટિસ, બિલ્ડરોની ગેરરીતિ

  • June 18, 2025
  • 8 views
Surat માં એરપોર્ટ  પાસેના 151 વૈભવી ફ્લેટ ધારકોને ખાલી કરવાની નોટિસ, બિલ્ડરોની ગેરરીતિ

Visavadar-Kadi election: વિસાવદર અને કડીમાં કોનું પલડું ભારે?

  • June 18, 2025
  • 12 views
Visavadar-Kadi election: વિસાવદર અને કડીમાં કોનું પલડું ભારે?

Israel Iran War: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુધ્ધ કેમ?, જાણો

  • June 18, 2025
  • 10 views
Israel Iran War: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુધ્ધ કેમ?, જાણો

Surendranagar: ભારે વરસાદથી પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ, શાળામાં રજા આપી દેવાઈ

  • June 18, 2025
  • 10 views
Surendranagar: ભારે વરસાદથી પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ, શાળામાં રજા આપી દેવાઈ

સંતોના નિશાને Morari Bapu, પુતળું બાળ્યું, પત્નીના નિધન બાદ આટલો વિરોધ કેમ?

  • June 18, 2025
  • 28 views
સંતોના નિશાને Morari Bapu, પુતળું બાળ્યું, પત્નીના નિધન બાદ આટલો વિરોધ કેમ?