Israel-Iran War: ઈરાનના નેતા ખામેનીએ ઇઝરાયલ સામે યુદ્ધની જાહેરાત કરી, હવે શું?

  • World
  • June 18, 2025
  • 0 Comments

Israel-Iran War: ઈરાને ઈઝરાયલ સામે યુદ્ધની જાહેરાત કરી દીધી છે. જેથી ટ્રમ્પની મહેનત પર પાણી ફરી ગયું છે. ભારત-પાકિસ્તાનનો સંઘર્ષ રોકાવી શકતાં ટ્રમ્પ ઈઝરાયલ-ઈરાનને સમજાવી શક્યા નથી. ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનીએ બુધવારે X પર પોસ્ટ કરીને કહ્યું – ‘મહાન હૈદરના નામે યુદ્ધ શરૂ થઈ ગયું છે.’ ખામેનીએ X પર ઈઝરાયલને ચેતવણી આપતા કહ્યું, “આપણે આતંકવાદી યહૂદી શાસનને કડક જવાબ આપવો પડશે. અમે તેમના પર કોઈ દયા નહીં બતાવીએ.”

ટ્રમ્પની ધમકીઓના ફિયાસ્કો

અગાઉ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીને બિનશરતી શરણાગતિ સ્વીકારવાનું કહ્યું હતું. ટ્રમ્પે કહ્યું છે કે અમે સારી રીતે જાણીએ છીએ કે ‘સર્વોચ્ચ નેતા’ ક્યાં છુપાયેલા છે. તેમણે કહ્યું હતુ કે ખામેનીએ બિનશરતી શરણાગતિ સ્વીકારવી જોઈએ. જો કે હવે ખામેનીએ એકાએક યુધ્ધની ઘોષણા કરી દેતાં ટ્રમ્પની ધમકીઓના ફિયાસ્કો થઈ ગયો છે. ઈરાને કોઈ પણ સંબંધોની પરવાહ કર્યા વગર ઈરાન સામે યુધ્ધની જાહેરાત કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષનો આ છઠ્ઠો દિવસ છે અને બંને દેશોએ એકબીજા પર મિસાઇલોથી હુમલા કરી રહ્યા છે. મેહર ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ ઈરાને આજે બુધવારે(18 જૂન, 2025) વહેલી સવારે ઇઝરાયલ પર ફત્તાહ મિસાઇલો છોડી હતી. ફત્તાહ મિસાઇલ એક હાઇપરસોનિક મિસાઇલ છે જે અવાજની ગતિ કરતા પાંચ ગણી વધુ ઝડપે દોડે છે. બીજી બાજુ ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર અમેરિકા મધ્ય પૂર્વમાં વધુ ફાઇટર પ્લેન તૈનાત કરી રહ્યું છે.

ઈરાનના રાજ્ય મીડિયાએ કહ્યું છે કે ઈઝરાયલી સેનાએ ઈરાનની રાજધાની તેહરાનમાં ખોજીર મિસાઈલ ઉત્પાદન સુવિધાને નિશાન બનાવી છે. આ ઉત્પાદન સુવિધા ઈરાન માટે મહત્વપૂર્ણ છે કારણ કે તેમાં બેલિસ્ટિક મિસાઈલ સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. ઈઝરાયલે ઓક્ટોબર 2024 માં પણ અહીં હુમલો કર્યો હતો.

વોલ સ્ટ્રીટના શેરમાં ઘટાડો

ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના સંઘર્ષ અંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યા બાદ વોલ સ્ટ્રીટના શેરોમાં ઘટાડો થયો હતો. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા લશ્કરી સંઘર્ષ વચ્ચે અમેરિકાએ કહ્યું છે કે તે શુક્રવાર સુધી જેરુસલેમમાં પોતાનું દૂતાવાસ બંધ રાખશે.

રશિયાના વિદેશ મંત્રાલયે મંગળવારે ઈરાન પર સતત ઇઝરાયલી હુમલાઓને ગેરકાયદેસર ગણાવીને વખોડી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તેહરાનના પરમાણુ કાર્યક્રમનો ઉકેલ ફક્ત રાજદ્વારી દ્વારા જ આવી શકે છે.

 

આ પણ વાંચો:

Israel-Iran Conflict: ઈરાનમાં ઇઝરાયલી હુમલામાં 2 કાશ્મીરી વિદ્યાર્થીઓ ઘાયલ, 10,000 ભારતીયોને કરાશે રેસ્ક્યૂ

UP: પાર્કિગની બબાલમાં યુવકને કચડી નાખ્યો, બે લોકોની ધરપકડ, જાણો વધુ

Ahmedabad માં ઊંચી ઇમારતોનું કૌભાંડ, નવી સિવિલ હોસ્પિટલ ગેરકાયદે!, વિમાન સલામતી સામે જોખમ

Bhavnagar Heavy Rain: 18 તારીખે ભાવનગરની તમામ શાળાઓ બંધ રાખો: કલેક્ટર

Dirgh Patel Died: પ્લેન ક્રેશ ઘટનામાં ગુજરાતી ક્રિકેટર દીર્ઘ પટેલનો પણ જીવ ગયો

 IndiGo વિમાનનું નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, વિમાન કોચીથી દિલ્હી જઈ રહ્યું હતું

Ahmedabad plane crash: ‘મેડિકલ વિદ્યાર્થીના મોતના આંકડા અંગે અફવા’, ડૉક્ટર એસોસિએશનની સ્પષ્ટતા

Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના RAT ને કારણે થઈ! પૂર્વ યુએસ નેવી પાઇલટે કહ્યું

Ahmedabad Building Part Collapse: ધર્મિ સોસાયટીમાં ઇમારતનો ભાગ ધરાશાયી થતાં દોડધામ, ભારે જહેમથી લોકોને બચાવ્યા

Air India ની મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટ રદ કરવી પડી, જાણો કારણ

Related Posts

Iran US Nuclear Proposal: ઈરાનનો અમેરિકાને ૧૪-મુદ્દાનો નવો પ્રસ્તાવ, પરમાણુ મુદ્દે વાતચીતની ઓફર કે રાજદ્વારી દબાણની વ્યૂહરચના?
  • May 4, 2026

Iran US Nuclear Proposal: ઈરાને મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને આર્થિક મુશ્કેલીઓ વચ્ચે અમેરિકાને એક નવો ૧૪-મુદ્દાનો રાજદ્વારી પ્રસ્તાવ મોકલ્યો છે. આ પ્રસ્તાવનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધને કાયમી ધોરણે ખતમ કરવાનો…

Continue reading
Indian Americans leaving USA: ટ્રમ્પની નીતિઓથી નારાજ 40 ટકા ભારતીય મૂળના લોકો અમેરિકા છોડવા તૈયાર, IAAS સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
  • May 2, 2026

Indian Americans leaving USA: અમેરિકામાં હાલમાં ભારતીય મૂળના 52 લાખથી વધુ લોકો વસવાટ કરે છે, જેઓ ત્યાંના અર્થતંત્રનો મજબૂત સ્તંભ ગણાય છે. જોકે, કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસના ઇન્ડિયન અમેરિકન…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

  • May 5, 2026
  • 3 views
Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

  • May 5, 2026
  • 6 views
Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

  • May 5, 2026
  • 8 views
Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

  • May 5, 2026
  • 11 views
Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

  • May 5, 2026
  • 13 views
PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

  • May 5, 2026
  • 11 views
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત