
ભારતના ઇતિહાસમાં 25 જૂન 1975ના રોજ લાગુ કરાયેલી ઇમરજન્સી (Emergency) એક એવી ઘટના છે જે આજે પણ ચર્ચા અને વિવાદનું કેન્દ્ર છે. ઇન્દિરા ગાંધી, જેઓ તે સમયે ભારતના વડાપ્રધાન હતાં, તેમણે આ નિર્ણય લીધો હતો, જેને કેટલાક લોકો લોકતંત્રની હત્યા ગણે છે, જ્યારે કેટલાક તેને દેશની અસ્થિરતાને નિયંત્રિત કરવાનું પગલું માને છે. આ લેખમાં આપણે ઇમરજન્સીના કારણો, તેની અસરો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના તત્કાલીન મુખ્ય દ્વારા ઇન્દિરાની પ્રશંસાના સંદર્ભને સમજવાનો પ્રયાસ કરીશું.
શું ઇન્દિરા ગાંધી સરમુખત્યાર હતા? RSSના વડાએ ઇન્દિરાના વખાણ કેમ કર્યા? કટોકટી ઇન્દિરા ગાંધીએ કટોકટી કેમ લાદી? ચડ્ડી ગેંગે આ અંગેના ઐતિહાસિક તથ્યોને અવગણીને દેશના યુવાનોને મૂંઝવણમાં મૂક્યા છે. ઈમરજન્સી કેમ લગાવવી પડી તે અંગે જુઓ વીડિયોમાં ચર્ચા.