Language controversy: શું જાવેદ અખ્તર, આમિર ખાન મરાઠી બોલે છે?, ગુજરાતીને મારવાનો વિવાદ વકર્યો

Language controversy Maharashtra: મહારાષ્ટ્રમાં એક ગુજરાતી વેપારીને મરાઠી ન બોલવવા માર મરાયો છે. જેને લઈ ભારે વિવાદ થયો છે. ગુજરાતીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભાષાનો વિવાદ વધુ વકર્યો છે. આ મુદ્દે પ્રતિક્રિયા આપતા મંત્રી નિતેશ રાણેએ પ્રશ્ન ઉઠાવ્યો કે શું જાવેદ અખ્તર અને આમિર ખાન જેવા લોકો મરાઠી બોલે છે? રાણેએ દાવો કર્યો કે આ બધું ‘હિંદુઓના ભાગલાં પાડવા માટે હુમલા થાય’ છે. તેમણે ચેતવણી આપી હતી કે જો આ લોકો નહીં સમજે તો સરકારે તેનું ‘ત્રીજું નેત્ર’ ખોલવું પડશે.

‘ગુંડાગીરી સહન નહીં કરાઈ

આ મુદ્દે કડક વલણ અપનાવતા નિતેશ રાણેએ કહ્યું ‘હું ખાતરી આપું છું કે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ પ્રકારની ગુંડાગીરી સહન કરવામાં આવશે નહીં.’ FIR નબળી નોંધવા પર તેમણે કહ્યું કે મુખ્યમંત્રી આ મામલા પર ખૂબ જ નજર રાખી રહ્યા છે. તેમણે લોકોને ધીરજ રાખવાની અપીલ કરી અને ખાતરી આપી કે કાર્યવાહી કરવામાં આવશે, અને ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવશે.

‘આ હિન્દુ સરકાર છે, હિન્દુઓને નિશાન ન બનાવો’

મહારાષ્ટ્ર ભાષા વિવાદ: શું જાવેદ અખ્તર, આમિર ખાન મરાઠી બોલે છે... થપ્પડ મારવાની ઘટના પર મંત્રી નિતેશ રાણે ગુસ્સે થયા
નિતેશ રાણે

રાણેએ વધુમાં કહ્યું, ‘આ ગુંડાગીરી સહન કરવામાં આવશે નહીં, કોઈ પણ હિન્દુને નિશાન બનાવવો જોઈએ નહીં, આ એક હિન્દુત્વ સરકાર છે.’ તેમણે એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો કે જો આ ભીંડી બજાર, બહેરામપાડા કે આવી કોઈ બીજી જગ્યા હોત, તો શું આ લોકોએ ત્યારે પણ આવું જ કર્યું હોત?

મરાઠી ભાષા પ્રત્યેના આદર પર ભાર મૂકતા તેમણે કહ્યું, ‘મરાઠી બોલવી જોઈએ, આમાં કોઈ સમાધાન નથી, પરંતુ કોઈએ કાયદો પોતાના હાથમાં લેવો જોઈએ નહીં.’ રાજ ઠાકરે સાથેના સંબંધો અંગે તેમણે કહ્યું, ‘રાજ ઠાકરે સાથે અમારા સંબંધો છે, પરંતુ રાજકારણ એક અલગ જગ્યા છે.’ તેમણે પુનરોચ્ચાર કર્યો, ‘હું તમને ખાતરી આપું છું કે કડક અને સમયસર પગલાં લેવામાં આવશે.’

ગુજરાતીને માર મારવા બદલ પોલીસે શું કહ્યું?

આ કેસમાં પોલીસે જણાવ્યું છે કે  એફઆઈઆર નોંધાયાના દિવસે જ બધા આરોપીઓને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. વધુમાં કહ્યું કે ફોર્મ ભર્યા પછી બધા આરોપીઓની ફિંગરપ્રિન્ટ લેવામાં આવી હતી અને નોટિસ આપ્યા પછી તેમને છોડી દેવામાં આવ્યા હતા. હાલ બધા જ આરોપી જેલ બહાર છે.

આવતીકાલે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. પોલીસે સ્પષ્ટતા કરી કે શરૂઆતમાં તે નોન-કોગ્નિઝેબલ કેસ હતો, પરંતુ તેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને FIR નોંધવામાં આવી હતી.

શું હતી ઘટના?

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક ગુજરાતી ફૂડ સ્ટોલ માલિકને મરાઠીમાં ન બોલવા બદલ રાજકીય પક્ષના કાર્યકરો દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ ઘટના ગત મંગળવારે ભાયંદર વિસ્તારમાં બની હતી. આ ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થઈ ગયો છે. જેથી ગુજરાતી લોકોમાં ભારે રોષ ભૂભૂક્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક શખ્સો રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પાર્ટીના પ્રતીકવાળા ખેસ પહેરેલા જોવા મળ્યા હતા. જેઓએ મરાઠી ન બોલવા પર ગુજરાતી દુકાનદારને ઉપરા છાપરી પર તબાચા મારી દીધી હતા.

આ પણ વાંચોઃ

Language controversy: મહારાષ્ટ્રમાં ગુજરાતી દુકાનદાર મરાઠી ન બોલતાં માર મરાયો, માર મારના લોકો રાજ ઠાકરેની પાર્ટીના

Viral video: ઈરાને અમેરિકાના સૈનિકોને દબોચી લીધા, રડવાનો વારો આવ્યો, ઈરાનને લીધા હતા આટલા ડોલર?

E VOTINGની વાતો કરતી મોદી સરકાર મતદારોને ખતમ કેમ કરવા માગે છે?

Scrap Policy Chaos: દિલ્હીમાં મોદી સરકાર ઝૂંકી!, મારવો પડ્યો યુટર્ન, જૂની ગાડીઓ નહીં હટે

IND vs PAK: મોદીની વાતોનો ફિયાસ્કો, પાકિસ્તાની હોકી ટીમ ભારતમાં ઘૂસસે, પહેલગામ હુમલો જલ્દી જ ભૂલાયો!

Wankaner: BJP ધારસભ્ય જીતુ સોમાણીનો પત્રકાર ભાટી એન. પર હિંસક હુમલો, પહેલા ડોક્ટર પર કર્યો હતો

Kerala ના એરપોર્ટ પર અટવાયેલું F-35 રિપેર કરવામાં બ્રિટનના એન્જિનિયરો નિષ્ફળ

બાગેશ્વરમાં મંડપ તૂટ્યો, 1 ભક્તનું મોત, 15થી વધુ દબાયા, ધીરેન્દ્ર શાસ્ત્રી ભવિષ્યવાણી ન કરી શક્યા? | Bageshwar Dham

અવકાશયાત્રીને મોદીએ ગાજરના હલવા અંગે સવાલ પૂછ્યો, બીજુ કશું જ ના સૂજ્યું!| Space

Disha Salian: દિશા સલિયનના મોત મામલે 4 મોટી હસ્તીઓ સામે FIR,આદિત્ય ઠાકરે પણ સામેલ

Mumbai: બાળકને દારુ પીડાવી શિક્ષિકાએ હોટલમાં યૌન સંબંધ બાંધ્યા, આ રીતે ભાંડો ફૂટ્યો?

Kheda: મહુધા કન્યાશાળામાં શરમજનક ઘટના, શિક્ષિકાએ વિદ્યાર્થીનીના વાળ કાપી નાખ્યા, બધાં શિક્ષકો શું કરતાં હતા?

Ahmedabad Rath Yatra incident: હાથીને માર મર્યા બાદ કલેક્ટરની બેઠક, દોષનો ટોપલો કોના પર ઢોળાયો?

ભારતીય પાસપોર્ટની ઈજ્જત આટલી જ!, ભારતીય યુવતીને નાનો રુમ, અમેરિકનોને મફત ફાઇવ સ્ટાર હોટેલ… | Indian passport

UP: કિન્નરો સાથે કામ કરવું મોંઘુ પડ્યુ, પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, બેભાન કરી નપસંક કર્યો, જાણો હચમચાવી નાખતો કિસ્સો

Ahmedabad: ટ્રક ચાલુ થતાં જ યુવક નીચે સૂઈ ગયો, સામે ચાલી મોતને નોંતર્યું?, જાણો વધુ

ISKCON Temple: અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબાર, ભારત શું બોલ્યું?

આ કેવા વિશ્વગુલ્લુ છે!, પોતાના જ પડોશી દેશોનો સાથ મળતો નથી? | Pakistan-China new plan

Language controversy: મહારાષ્ટ્રમાં ગુજરાતી દુકાનદાર મરાઠી ન બોલતાં માર મરાયો, માર મારના લોકો રાજ ઠાકરેની પાર્ટીના

Delhi: ‘મારા માતા-પિતાની ગાડી નવીની જેમ ચાલે છે, એન્જિન, પીયુસી પરફેક્ટ, છતાં સરકારની નિતીને કારણે ભંગાર…

Pakistan-China: પાકિસ્તાન-ચીનની ભારતને એકલું પાડવાની ચાલ, પાડોશી દેશો સાથે કરી બેઠક!

 

Related Posts

Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?
  • September 19, 2026

Narendra Modi Birthday: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ અને જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે 17 સપ્ટેમ્બર 2026ના રોજ દેશભરમાં ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ યોજાયો. શરૂઆતમાં આ ભારતીય જનતા પાર્ટીના…

Continue reading
Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ
  • September 19, 2026

Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં જેલમાં બંધ વિદ્યાર્થી કાર્યકર ઉમર ખાલિદ પર બનેલી ડોક્યુમેન્ટરીની પ્રસ્તાવિત સ્ક્રીનિંગને લઈને વિવાદ સર્જાયો છે. ‘પ્રિઝનર નંબર 626710 ઇઝ પ્રેઝન્ટ’ નામની આ ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ વિદ્યાર્થીઓના એક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

  • September 19, 2026
  • 5 views
Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

  • September 19, 2026
  • 5 views
Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

SC Manipur Relief Camp Deaths: રાહત શિબિરોમાં 640 મોતનો ઉલ્લેખ, માત્ર 20 કેસમાં પોસ્ટમોર્ટમ કેમ? સુપ્રીમ કોર્ટનો સવાલ

  • September 19, 2026
  • 9 views
SC Manipur Relief Camp Deaths: રાહત શિબિરોમાં 640 મોતનો ઉલ્લેખ, માત્ર 20 કેસમાં પોસ્ટમોર્ટમ કેમ? સુપ્રીમ કોર્ટનો સવાલ

Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં બૈગા બાળકોના મૃત્યુના રિપોર્ટિંગ વચ્ચે પત્રકારોના દબાણ અને દેખરેખના આરોપ, Instagram અકાઉન્ટ પણ થયા સસ્પેન્ડ

  • September 19, 2026
  • 10 views
Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં બૈગા બાળકોના મૃત્યુના રિપોર્ટિંગ વચ્ચે પત્રકારોના દબાણ અને દેખરેખના આરોપ, Instagram અકાઉન્ટ પણ થયા સસ્પેન્ડ

Priyanka Gandhi Women Safety: દિલ્હીમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને હત્યા, પ્રિયંકા ગાંધીએ મહિલા સુરક્ષા પર સરકારને ઘેરી

  • September 19, 2026
  • 8 views
Priyanka Gandhi Women Safety: દિલ્હીમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને હત્યા, પ્રિયંકા ગાંધીએ મહિલા સુરક્ષા પર સરકારને ઘેરી

Asgar Ali Vohra Land Dispute: PM મોદીના સ્કૂલ સહપાઠીના જમીન વિવાદમાં નવી કાર્યવાહી, BJP ધારાસભ્ય સાથે જોડાયેલી કંપનીએ ડીલ રદ કરી

  • September 19, 2026
  • 9 views
Asgar Ali Vohra Land Dispute: PM મોદીના સ્કૂલ સહપાઠીના જમીન વિવાદમાં નવી કાર્યવાહી, BJP ધારાસભ્ય સાથે જોડાયેલી કંપનીએ ડીલ રદ કરી