UP: મંદિરમાં પૂજા કરતી યુવતી પર પ્રેમીએ ગોળીઓ ચલાવી, લોહી વહી જતાં પોલીસે શું કર્યું?, જાણી હચમચી જશો

  • India
  • July 27, 2025
  • 0 Comments

UP lover Firing: ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં 21 વર્ષીય દિવ્યાંશી રાઠોડ સાથે જે બન્યું તે બધાને ચોંકાવી દે છે. ખરેખર, દિવ્યાંશી રાઠોડને મંદિરમાં ભગવાન શિવની પૂજા કરતી વખતે એકએક બંદૂકમાંથી છૂટેલી ગોળી વાગી. જેથી તે ઢળી પડતાં હોસ્પિટલમાં દાખલ છે. હાલ તે જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. જાણવા મળ્યું છે કે છોકરી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. હાલમાં તે હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ છે. આરોપીને પોલીસે આરોપીને પણ પકડી લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી છોકરીને પ્રેમ કરતો હતો. થોડા સમય પહેલા તેનો પીડિતા સાથે વિવાદ થયો હતો. આ પછી પાગલ પ્રેમીએ આ પગલું ભર્યું.

મંદિરનો દરવાજો બંધ કરી ગોળીઓ ચલાવી

દિવ્યાંશી રાઠોડ મૈનપુરીના મોહલ્લા ચૌથિયાનાની રહેવાસી છે. ગત શુક્રવારે તે તેના ઘરની નજીકના શિવ મંદિરમાં પૂજા કરવા ગઈ હતી. આરોપ છે કે તે સમયે રાહુલ દિવાકર નામનો એક યુવક ત્યાં જઈ ચઢ્યો હતો. બાદમાં આરોપીએ મંદિરનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો. જેથી બહારના લોકોને ગોળીબારનો અવાજ ન સંભળાય. છોકરી પૂજા કરી રહી હતી ત્યારે રાહુલે તેના પર ગોળીબાર કરતાં 3 ગોળીઓ વાગી.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાહુલ દિવાકર અને યુવતી એકબીજાને ઓળખતા હતા. થોડા સમય પહેલા બંને વચ્ચે ઝઘડો થયો હતો. હવે યુવતીના લગ્ન બીજી જગ્યાએ નક્કી થયા હતા. રાહુલને આ વાતની જાણ થતાં તે ગુસ્સે થઈ ગયો હતો. શંકા છે કે આ કારણે આરોપીએ યુવતીને ગોળીઓ મારી દીધી હતી.

હાલમાં છોકરીને ગંભીર રીતે ઘાયલ હાલતમાં સૈફઈ પીજીઆઈ રિફર કરવામાં આવી છે. ઘટનાના 3 કલાકની અંદર પોલીસે આરોપી આરોપીની ધરપકડ કરી લીધી છે.

છોકરીનો જીવ બચાવવા માટે 10 પોલીસકર્મીઓએ રક્તદાન કર્યું

તમને જણાવી દઈએ કે છોકરીની હાલત હજુ પણ ગંભીર છે. 10 પોલીસકર્મીઓએ તેનો જીવ બચાવવા માટે પહેલ કરી છે. 10 પોલીસકર્મીઓએ સૈફઈ મેડિકલ કોલેજમાં જઈને બાળકીનો જીવ બચાવવા માટે પોતાનું રક્તદાન કર્યું. હાલમાં છોકરીને બચાવવાના પ્રયાસો ચાલુ છે. પોલીસ આરોપીઓ સામે કડક કાર્યવાહી પણ કરી રહી છે.

આ પણ વાંચો:

UP: શાળાઓ મર્જ કરવાના યોગી સરકારના નિર્ણય સામે ભારે વિરોધ, વિદ્યાર્થીઓની અટકાયત કરતાં ભારે હોબાળો

America Plane Fire: અમેરિકામાં અમદાવાદવાળી થતાં રહી ગઈ, ઉડાન ભર્યા બાદ પ્લેનમાં આગ

US Plane Crash: ઘરો પર એકાએક વિમાન પડતાં આગ, પાયલોટનું મોત, વાંચો વધુ

Uttarakhand: હરિદ્વારના મનસા દેવી મંદિરમાં મચી ભાગદોડ, 6ના મોત, ભક્તો એકબીજા પર પડ્યા, વાંચો વધુ

Gujarat heavy rain: બનાસકાંઠામાં મેઘતાંડવ, 7 ઇંચ વરસાદથી જળબંબાકાર, 1 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી

મોદી માત્ર શોબાજી કરે છે, કંઈ જ દમ નથી: રાહુલે ભડાસ કાઢી કહ્યું કે મારી આટલી ભૂલો છે! | Rahul Gandhi

Modi UK visit: અનુવાદકે અંગ્રેજીનું હિન્દીમાં ભાષાંતર કરવામાં ખાધા ગોથા, તો મોદી કેમ હસ્યા?

Rajasthan school collapse: રાજસ્થાનમાં સરકારી શાળા ધરાશાયી, 5 બાળકોના મોત, 30થી વધુ ગંભીર, ઘટના જોઈ હચમચી જશો

UP: ડોક્ટરને ગે એપથી યુવકને હોટલમાં બોલાવવો ભારે પડ્યો, કપડાં કાઢતાં જ કર્યું આ કામ, પડાવ્યા 8 લાખ, વાંચો વધુ

Delhi: શારીરિક સંતોષ ના થતાં હવશભૂખી પત્નીએ પતિને પતાવી દીધો, અન્ય સાથે વાતો કરતી!, વાંચી ધ્રુજી જશો!

Related Posts

Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ
  • September 19, 2026

Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં જેલમાં બંધ વિદ્યાર્થી કાર્યકર ઉમર ખાલિદ પર બનેલી ડોક્યુમેન્ટરીની પ્રસ્તાવિત સ્ક્રીનિંગને લઈને વિવાદ સર્જાયો છે. ‘પ્રિઝનર નંબર 626710 ઇઝ પ્રેઝન્ટ’ નામની આ ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ વિદ્યાર્થીઓના એક…

Continue reading
SC Manipur Relief Camp Deaths: રાહત શિબિરોમાં 640 મોતનો ઉલ્લેખ, માત્ર 20 કેસમાં પોસ્ટમોર્ટમ કેમ? સુપ્રીમ કોર્ટનો સવાલ
  • September 19, 2026

SC Manipur Relief Camp Deaths: મણિપુરમાં 2023ની જાતિ આધારિત હિંસા બાદ રાહત શિબિરોમાં રહેતા વિસ્થાપિત લોકોના મોતને લઈને સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પાસેથી વિગતવાર જવાબ માંગ્યો છે. ગુરુવાર, 17 સપ્ટેમ્બરના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

  • September 19, 2026
  • 3 views
Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

SC Manipur Relief Camp Deaths: રાહત શિબિરોમાં 640 મોતનો ઉલ્લેખ, માત્ર 20 કેસમાં પોસ્ટમોર્ટમ કેમ? સુપ્રીમ કોર્ટનો સવાલ

  • September 19, 2026
  • 6 views
SC Manipur Relief Camp Deaths: રાહત શિબિરોમાં 640 મોતનો ઉલ્લેખ, માત્ર 20 કેસમાં પોસ્ટમોર્ટમ કેમ? સુપ્રીમ કોર્ટનો સવાલ

Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં બૈગા બાળકોના મૃત્યુના રિપોર્ટિંગ વચ્ચે પત્રકારોના દબાણ અને દેખરેખના આરોપ, Instagram અકાઉન્ટ પણ થયા સસ્પેન્ડ

  • September 19, 2026
  • 8 views
Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં બૈગા બાળકોના મૃત્યુના રિપોર્ટિંગ વચ્ચે પત્રકારોના દબાણ અને દેખરેખના આરોપ, Instagram અકાઉન્ટ પણ થયા સસ્પેન્ડ

Priyanka Gandhi Women Safety: દિલ્હીમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને હત્યા, પ્રિયંકા ગાંધીએ મહિલા સુરક્ષા પર સરકારને ઘેરી

  • September 19, 2026
  • 6 views
Priyanka Gandhi Women Safety: દિલ્હીમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને હત્યા, પ્રિયંકા ગાંધીએ મહિલા સુરક્ષા પર સરકારને ઘેરી

Asgar Ali Vohra Land Dispute: PM મોદીના સ્કૂલ સહપાઠીના જમીન વિવાદમાં નવી કાર્યવાહી, BJP ધારાસભ્ય સાથે જોડાયેલી કંપનીએ ડીલ રદ કરી

  • September 19, 2026
  • 7 views
Asgar Ali Vohra Land Dispute: PM મોદીના સ્કૂલ સહપાઠીના જમીન વિવાદમાં નવી કાર્યવાહી, BJP ધારાસભ્ય સાથે જોડાયેલી કંપનીએ ડીલ રદ કરી

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

  • September 18, 2026
  • 3 views
Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?