Gujarat education: મોદીના રાજમાં અભણ ગુજરાત, 80 ટકા વિદ્યાર્થીઓ શાળા છોડી કેમ જાય છે?

Gujarat education : તાજેતરમાં કેન્દ્ર સરકારે એક અહેવાલ જાહેર કર્યો હતો જેમાં આખા દેશના તમામ રાજ્યોની શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણની કેવી પરિસ્થિતિ છે તેનો રિપોર્ટ જાહેર થયો છે તેમાં ગુજરાતમાં એક શિક્ષકથી ચાલતી શાળાઓમાં વધારો થયો છે. 3 વર્ષમાં જે 1754 શાળાઓ હવે તે આજે 24-25 માં વધીને 3 હજાર જેટલી થઈ ગઈ છે અને તેમાં ભણતા વિદ્યાર્થીઓ હતા 71 હજારથી વધીને 1 લાખ થઈ ગયા છે. જેઓ માત્ર એક શિક્ષક દ્વારા ચાલતી શાળાઓમા ભણી રહ્યા છે. ગુજરતમાં આ ચિંતા ઉપજાવતી સ્થતિ ઉભી થઈ છે ત્યારે આ મામલે ધ ગુજરાત રિપોર્ટની વિશિષ્ટ સિરિઝ કાલ ચક્રમાં વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે ચર્ચા કરી હતી.

મોદીએ કરી હતી મોટી મોટી વાતો

રાજ્યમાં સ્કૂલોની સંખ્યા ઘટી છે. તેમજ તેમાં શિક્ષકોનો પણ ઘટાડો થયો છે. જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કહ્યું હતુ કે, દેશને આગળ લઈ જવો હોય તો ખાલી ગાંધીનગરમાં બેસીને નિવેદનબાજીઓ કરવાથી મેળ ન પડે, ગામડાઓ ખૂંદવા પડે, બાળકોને આંગળી પકડીને શાળાએ લઈ જવા પડે, ઓરડા ખૂટતા હોય તો નવા ઓરડા બનાવવા પડજે, શિક્ષકો ખૂંટતા હોય તો નવા શિક્ષકોની ભરતી કરવી પડે, શાળાઓમાં ટોયલેટ ન હોય તો બનાવવા પડે, મધ્યાહન ભોજનની વ્યવસ્થા કરવી પડે, બાળકોને યુનિફોર્મ, પુસ્તકો અને રમકડા મળે ત્યાં સુધીની ચિંતા કરવી પડે. આ બધુ કરીએ તો જ ગુજરાતની આતી કાલ સુખી થાય. આરામ કરવાથી ન થાય.

ગુજરાતમાં 80 ટકા શાળા છોડી દેવાનો દર જાહેર

દિલીપ પટેલે જણાવ્યું કે, અત્યારે 53 હજાર શાળાઓ થઈ ગઈ છે. ગુજરાત શિક્ષણ સંકટ અંગે મોદી સરકારનો ડેટા જાહેર થયો છે જેમાં ગુજરાતમાં 80 ટકા શાળા છોડી દેવાનો દર જાહેર થયો છે. મોદી મોડેલ હેઠળ ગુજરાત શાળાઓ નિષ્ફળ ગઈ છે. મોદીના દાવા છતાં ગુજરાતમાં નિરક્ષરતાની સમસ્યા ઉભી થઈ છે. મોદીના મોટા વચનો વિરુદ્ધ ગુજરાત શિક્ષણની વાસ્તવિકતા સામે આવી છે.

ગુજરાતની શાળાઓમાં શિક્ષણની જમીની વાસ્તવિકતા

ભાજપ શાસનમાં ગુજરાતમાં શિક્ષણ સંકટ ઉભી થઈ છે. ગુજરાતમાં 80 ટકા વિદ્યાર્થીઓ શાળા છોડી કેમ જાય છે ? મોદી સરકાર દ્વારા ગુજરાત સાક્ષરતા નિષ્ફળતાનો પર્દાફાશ થયો છે. ગુજરાતની શાળાઓમાં શિક્ષણની જમીની વાસ્તવિકતાનો રિપોર્ટ જાહેર થયો છે . ત્યારે આ મામલે વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે શું કહ્યું જુઓ વીડિયો…

આ પણ વાંચો:

Ahmedabad: સુરક્ષાની વાતો વચ્ચે જુહાપુરામાં છરીથી હુમલો, 2 લોકો ઈજાગ્રસ્ત, વીડિયો વાયરલ

Kerala: દુનિયામાં જીવલેણ મહામારીનો ખતરો! જો ધ્યાન નહીં રાખો તો બની જશો શિકાર

Afghanistan Earthquack: અફઘાનિસ્તાનમાં 5 વાર ધરતી ધ્રુજી, 800 થી વધુ લોકોના મૃત્યુ, 2500 થી વધુ ઘાયલ

Bhavnagar: હજુ પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી ત્યાં કંસારાની હાલત બદતર થઈ

Related Posts

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!
  • March 19, 2026

PM Modi: રાજકારણમાં નેતાઓ જેનો વિરોધ કરતા હોય તેની પાર્ટીમાં ક્યારે ભળી જાય તે કહેવાય નહિ અગાઉ આવાજ એક નેતા કે જેઓનું નામ ગોરધન ઝડફિયા છે તેઓએ એક સમયે નરેન્દ્ર…

Continue reading
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી
  • March 18, 2026

BJP: રાજ્ય સરકાર પાસે છેલ્લા ઘણાજ સમયથી પડતર માંગણીઓ મુદ્દે લડત આપી રહેલી આંગણવાડી બહેનો, આશા વર્કરો અને હેલ્પર બહેનોએ સરકાર સામે લડી લેવા હવે કામકાજથી અળગા રહી આંદોલન શરૂ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

  • March 20, 2026
  • 3 views
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

  • March 20, 2026
  • 5 views
Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 7 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 7 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 12 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 17 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!