ગુજરાતના લોકોને સરકાર ફ્રીમાં કુંભમેળાની યાત્રા કરાવે: ઈસુદાન ગઢવી

  • Gujarat
  • January 12, 2025
  • 1 Comments

ભારતનો સૌથી ભવ્ય મેળો કુંભ છે, જે દર 12 વર્ષે આયોજિત થાય છે. વર્ષ 2025 માં, પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે 13 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે. આગામી 45 દિવસ સુધી ચાલનાર મહાકુંભ પોષ પૂર્ણિમાના દિવસે શરૂ થાય છે અને મહાશિવરાત્રી એટલે કે 26 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે. ત્યારે કુંભ મેળામાં ગુજરાતથી હજારોની સંખ્યામાં ભક્તો પહોંચશે. જેને લઈ સરકાર વિના મૂલ્યે ભક્તોને કુંભની યાત્રા કરાવવામાં આવે તેવી માગ ઉઠી છે.

ઈસુદાન ગઢવીએ શું કરી માગ

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો છે. બાર વર્ષ બાદ પ્રયાગરાજમાં કુંભમેળાનું આયોજન થયું છે. તો હું ગુજરાત સરકારને વિનંતી કરું છું કે ગુજરાતમાંથી જે પણ લોકો કુંભમેળામાં જવા માંગે છે તે તમામ લોકોને વિનામૂલ્ય મુસાફરી કરાવવાનો લાભ આપે. અમારું માનવું છે કે સ્પેશિયલ ટ્રેન, સ્પેશિયલ બસ અને સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા યાત્રાળુઓને કુંભમેળા સુધી પહોંચાડવામાં આવે.

હાલ સ્પેશિયલ ટ્રેનો સરકારી દોડાવી છે, તેમ છતાં પણ ખૂબ જ લાંબુ વેટીંગ છે. પ્રાઇવેટ બસોમાં ખૂબ જ ભાવ વધારો જોવા મળી રહ્યો છે અને પ્લેનની ટિકિટમાં પણ વન-વેના રુ. 14,000 વસૂલવામાં આવે છે. જેના કારણે પરિવાર સહિત જવા માંગતા લોકો માટે ખૂબ જ મુશ્કેલ છે એક સાથે જવું. તો અમારી માંગણી છે કે સરકાર વિના મૂલ્ય વધુ સ્પેશિયલ ટ્રેનો, સ્પેશિયલ બસો અને સ્પેશિયલ ફ્લાઇટ મુકાવે જેના કારણે ગુજરાતના ત્રણ લાખથી દસ લાખ શ્રદ્ધાળુઓ જે કુંભમેળાના દર્શન કરવા માંગે છે તે લોકોને આપણે કુંભમેળામાં મોકલી શકીએ. આ મામલે મુખ્યમંત્રી પોતે ધ્યાન આપી તેવી અમારી માંગ છે.

 

આ સમાચાર પણ વાંચોઃ AHMEDABAD: 10 દિવસમાં 1261 પાલતુ શ્વાનોનું રજિસ્ટ્રેશ

Related Posts

Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?
  • April 30, 2025

Junagadh Demolition: અમદાવાદના ચંડોળા વિસ્તારમાં બાંગ્લાદેશીઓની વસાહતના બહાના હેઠળ સરકાર ગરીબોના ઝૂંપડા પાડી રહી છે. જેથી લોકો આકરા ઉનાળામાં બેઘર બન્યા છે. લોકોના માથેથી છત જતી રહી છે. તેઓ પોતાના…

Continue reading
Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું
  • April 30, 2025

Amreli Accident: રાજકોટથી અમેરલી જતાં ડીઝલ ટેન્કરમાં એકાએક બ્લાસ્ટ થઈ ગયો છે. બાબરા-અમેરલી રોડ પર લુણકી ગામ નજીક ડિઝલ ટેન્કરમાં બ્લાસ્ટ થતાં ડ્રાઈવર સળગી જતાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયું…

Continue reading

One thought on “ગુજરાતના લોકોને સરકાર ફ્રીમાં કુંભમેળાની યાત્રા કરાવે: ઈસુદાન ગઢવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા સરકાર તૈયાર

  • April 30, 2025
  • 5 views
ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા સરકાર તૈયાર

સીમા હૈદર પાકિસ્તાનનો કચરો, પાછી મોકલવી જોઈએ, મિથિલેશ ભાટી ગુસ્સે ભરાઈ

  • April 30, 2025
  • 16 views
સીમા હૈદર પાકિસ્તાનનો કચરો, પાછી મોકલવી જોઈએ, મિથિલેશ ભાટી ગુસ્સે ભરાઈ

Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?

  • April 30, 2025
  • 19 views
Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?

Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

  • April 30, 2025
  • 15 views
Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

  • April 30, 2025
  • 34 views
Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

  • April 30, 2025
  • 37 views
Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું