Mahakumbh Stampede: અખિલેશે યોગી સરકારને કહ્યું, જીવ ગુમાવનારાઓની યાદી જાહેર કરો!
  • January 30, 2025

Mahakumbh Stampede: બુધવારે સવારે પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાવસ્યા સ્નાન માટે એકઠી થયેલી ભીડ દરમિયાન ભાગદોડમાં 30 લોકોના મોત થયા. 60 લોકો ઘાયલ થયા હતા અને ઘણા હજુ પણ ગુમ છે.…

Continue reading
મહાકુંભમાં ભાગદોડ: મગરના આસુ સારતાં નેતાઓ લોકોની સુરક્ષાની જવાબદારી ક્યારે સ્વીકારશે?
  • January 30, 2025

Mahakumbh: હવે ધાર્મિક મેળાવડામાં, યાત્રાધામોમાં અને પવિત્ર સ્થળોની મુલાકાત લેવા જતા લોકોના મોતની ઘટનાઓમાં ભાગદોડ(Stampede) થવી અને લોકોના જીવ ગુમાવવા એ એક સામાન્ય બની ગયું છે. મહાકુંભમાં થયેલી ભાગદોડ અને…

Continue reading
Mahakumbh:  કુંભમાં મૌની અમાવસ્યા સ્નાન દરમિયાન થયેલી ભાગદોડમાં મૃત્યુઆંક 30 પર પહોંચ્યો, 60 ઘાયલ
  • January 29, 2025

Stampede at Mahakumbh:  ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કુંભ મેળા દરમિયાન બુધવારે રાત્રે લગભગ 1.30 વાગ્યે એક ઘાટ પર થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે. આ ઘટનામાં 60 લોકો…

Continue reading
ગુજરાતથી દરરોજ એસી વોલ્વો કુંભ મેળામાં જવા માટે ઉપડશે
  • January 24, 2025

હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભ(kumbh)નું વિશેષ મહત્વ છે, તે 12 વર્ષમાં માત્ર એકવાર યોજાઈ છે. આ અવસર પર શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા રાજ્ય સરકારે દરરોજ ગુજરાતથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ…

Continue reading
સુંદરતા બની દુશ્મન! વાયરલ ગર્લ મોનાલિસાને કુંભ મેળો છોડી ભાગવું પડ્યુ? જાણો કારણ
  • January 20, 2025

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળો ચાલી રહ્યો છે. દરરોજ લાખો લોકો ત્યાં પહોંચી રહ્યા છે અને પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે. એક તરફ જ્યાં દુનિયાના સૌથી મોટા મેળાની ચર્ચા…

Continue reading
ગુજરાતના લોકોને સરકાર ફ્રીમાં કુંભમેળાની યાત્રા કરાવે: ઈસુદાન ગઢવી
  • January 12, 2025

ભારતનો સૌથી ભવ્ય મેળો કુંભ છે, જે દર 12 વર્ષે આયોજિત થાય છે. વર્ષ 2025 માં, પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે 13 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે.…

Continue reading

You Missed

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો