UP: ‘તમે 10 મુસ્લીમ છોકરીને લઈને જાઓ, લગ્નની જવાબદારી અમારી’, ભાજપ પૂર્વ MLAનું વિવાદાસ્પદ નિવેદન

  • India
  • October 30, 2025
  • 0 Comments

UP News: ઉત્તર પ્રેદશમાં ભાજપ નેતાઓ બેફામ બની રહ્યા છે. વારંવાર વિવાદાસ્પદ નિવેદનો આપી કોમી વિવાદ સર્જી રહ્યા છે. ત્યારે સિદ્ધાર્થનગરમાં ડુમરિયાગંજના ભાજપના પૂર્વ ધારાસભ્ય રાઘવેન્દ્ર પ્રતાપ સિંહે એક  આશ્ચાર્યજનક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, “જો બે હિંદું છોકરીઓ ભાગી છે, તો તમે 10 મુસ્લીમ લઈને જાઓ, લગ્નની જવબાદારી અમારી, આ અખિલેશ નહીં યોગી સરકાર છે”, હવે નિવેદનથી યુપીમાં ખળભળાટ મચ્યો છે.

વીડિયો 16 ઓક્ટોબરનો

ઘવેન્દ્ર પ્રતાપ સિંહ ધનખરપુર ગામ પહોંચ્યા હતા. તેમણે ત્યાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. ધારાસભ્યના નિવેદનનો એક વીડિયો, જે 16 ઓક્ટોબરનો હોવાનું કહેવાય છે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ધારાસભ્ય રાઘવેન્દ્ર પ્રતાપ સિંહે બે હિન્દુ છોકરીઓએ એક મહિનાની અંદર મુસ્લિમ છોકરાઓ સાથે લગ્ન કર્યા. આ સંદર્ભમાં એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બે છોકરીઓના બદલામાં દસ મુસ્લિમ છોકરીઓને ભગાડી જવા કહ્યું હતુ.  પૂર્વ ધારાસભ્યએ સ્પષ્ટ કહ્યું હતું કે, “બેના બદલામાં દસ મુસ્લિમ છોકરીઓ લાવો.”

યોગી સરકારના શાસનમાં આતંકવાદમાં ઘટાડો 

પૂર્વ ધારાસભ્ય રાઘવેન્દ્ર પ્રતાપે કહ્યું કે લોકો ડુમરિયાગંજને “નાનું પાકિસ્તાન” કહેતા હતા. યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા ત્યારથી આ લોકોનો આતંક ઓછો થઈ ગયો છે. બાકી, એવા ડઝનબંધ ગામો હતા જ્યાં હિન્દુઓ મુસ્લિમોની સામે લાચારીથી રહેતા હતા. પૂર્વ ધારાસભ્યએ કહ્યું કે પહેલા હિન્દુઓ પર અત્યાચાર ગુજારવામાં આવતા હતા, પરંતુ હવે જ્યારે રાજ્યમાં હિન્દુલક્ષી સરકાર છે, તો ગભરાવાની જરૂર નથી. જે ​​કોઈ તેમને ઉશ્કેરે છે તેને છોડવામાં ન આવે. વિરોધી પક્ષોએ આ નિવેદનનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે.

 કોંગ્રેસે ભાજપને ઘેરી લીધો

દરમિયાન યુપી કોંગ્રેસે રાઘવેન્દ્ર પ્રતાપ સિંહ પર વળતો પ્રહાર કર્યો છે અને તેમના નિવેદનને શરમજનક ગણાવ્યું છે. કેપ્શનમાં લખ્યું છે કે, “આ શરમજનક નિવેદન ભાજપના પૂર્વ ધારાસભ્ય રાઘવેન્દ્ર પ્રતાપ સિંહે એક જાહેર સભામાં આપ્યું હતું. ધર્મના નામે નફરત ફેલાવવી, સમાજમાં ભાગલા પાડવા અને બેરોજગાર યુવાનોને ગેરમાર્ગે દોરવા એ ભાજપનું સાચું રાજકારણ બની ગયું છે.”

આ પણ વાંચો:

Rajkot: કાળી ચૌદશે રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ, બે સગા ભાઈ સહિત 3 લોકો ગુમાવ્યા જીવ

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ

Bihar Politics: ‘મોદી-નિતશકુમારની સરકાર બે-ત્રણ અરબપતિઓ માટે’, રાહુલ ગાંધીનો પલટવાર

Related Posts

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે
  • May 10, 2026

Markandey Katju on Vijay: તમિલનાડુના રાજકીય ઈતિહાસમાં રવિવારનો દિવસ એક નવા યુગની શરૂઆત સમાન રહ્યો. સુપરસ્ટાર અને તમિલગા વેટ્રી કઝગમ (TVK) ના પ્રમુખ સી. જોસેફ વિજયે હજારો સમર્થકોની હાજરીમાં તમિલનાડુના મુખ્યમંત્રી…

Continue reading
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં
  • May 10, 2026

Arvind Kejriwal: પંજાબના કેબિનેટ મંત્રી સંજીવ અરોરા વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને પગલે આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપ વચ્ચે રાજકીય યુદ્ધ છેડાયું છે. AAP ના રાષ્ટ્રીય સંયોજક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

  • May 11, 2026
  • 3 views
Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 6 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 6 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

  • May 10, 2026
  • 8 views
Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

  • May 10, 2026
  • 7 views
Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર

  • May 10, 2026
  • 8 views
Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર