Bihar Politics: ‘મોદી-નિતશકુમારની સરકાર બે-ત્રણ અરબપતિઓ માટે’, રાહુલ ગાંધીનો પલટવાર

  • India
  • October 30, 2025
  • 0 Comments

Bihar Politics: બિહારમાં જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકારણ ગરમાઈ રહ્યું છે. રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનોને આડે હાથ લઈ રહ્યા છે. 24 ઓક્ટોબરે મોદીએ “રીલ્સ” ના સોશિયલ મીડિયા ટ્રેન્ડ પર સંબોધન કર્યું હતુ. તેને સરકારની સિદ્ધિ ગણાવી. બિહારના સમસ્તીપુરમાં NDA ચૂંટણી રેલીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે NDA સરકારના કાર્યકાળ દરમિયાન જ સામાન્ય માણસ માટે ઇન્ટરનેટ સુલભ બન્યું. આજે 1 GB ડેટાની કિંમત એક કપ ચા કરતાં પણ ઓછી છે. તેથી, યુવાનો ઇન્ટરનેટ પર પોતાની સર્જનાત્મકતા પ્રદર્શિત કરીને સારી આવક મેળવી રહ્યા છે.

આ નિવેદન પર રાહુલ ગાંધીએ મોદીને સણસણતો જવાબ આપ્યો છે. તેમણે પૂછ્યું શું ફેસબૂક અને ઈસ્ટાગ્રામથી બિહારના યુવાનોને ફાયદો થઈ રહ્યો છે?. શું ફેસબૂક અને ઈસ્ટાગ્રામથી બિહારની પ્રગતિ થઈ રહી છે?, જવાબ છે ના. કારણે તમે સોશિયલ મિડિયામાં નહીં રહો તો તમે વડાપ્રધાન અને નિતીશકુમારના ઘરે રોજગારી માંગવા પહોંચી જશો. એટલે જ તમને આ સરકાર સો. મિડિયા પર રાખવા માગે છે. યુવાનને ગેરમાર્ગે દરવામાં આવી રહ્યા છે. તમને મોટા મોટા સપ્નાઓ બતાવવામાં આવે છે. એક બે લોકો સો. મીડિયા ઇન્ફ્યુએન્સર બનશે. ફરી બે તે પણ વર્ષ પછી તે પણ બેરજગાર થઈ જશે. સચ્ચાઈ છે મોદી કે નિતશકુમારની સરકાર માત્ર બે-ત્રણ અરબપતિઓ માટે લચાવવામાં આવે છે.

બિહાર વિધનાસભાની ચૂંટણી નજીકમાં

બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ખૂબ જ નજીક આવી ગઈ છે. આ ચૂંટણી બે તબક્કામાં યોજાશે: પ્રથમ તબક્કો 6 નવેમ્બર 2025ના રોજ 121 બેઠકો પર અને બીજો તબક્કો 11 નવેમ્બર 2025ના રોજ 122 બેઠકો પર. મતગણતરી 14 નવેમ્બર 2025ના રોજ થશે. આ ચૂંટણીમાં કુલ 243 બેઠકો માટે મતદાન થશે, જેમાંથી 122 બેઠકો જીતવી જરૂરી છે. વોટર્સની સંખ્યા 7.43 કરોડથી વધુ છે, જે અગાઉની ચૂંટણી કરતા 3.5% વધારે છે.

 

આ પણ વાંચો:

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

UP: યોગીરાજમાં રક્ષક જ ભક્ષક બન્યા, પોલીસકર્મી પર મહિલાની છેડતીનો આરોપ

Related Posts

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે
  • May 10, 2026

Markandey Katju on Vijay: તમિલનાડુના રાજકીય ઈતિહાસમાં રવિવારનો દિવસ એક નવા યુગની શરૂઆત સમાન રહ્યો. સુપરસ્ટાર અને તમિલગા વેટ્રી કઝગમ (TVK) ના પ્રમુખ સી. જોસેફ વિજયે હજારો સમર્થકોની હાજરીમાં તમિલનાડુના મુખ્યમંત્રી…

Continue reading
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં
  • May 10, 2026

Arvind Kejriwal: પંજાબના કેબિનેટ મંત્રી સંજીવ અરોરા વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને પગલે આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપ વચ્ચે રાજકીય યુદ્ધ છેડાયું છે. AAP ના રાષ્ટ્રીય સંયોજક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

  • May 11, 2026
  • 4 views
Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 6 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 6 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

  • May 10, 2026
  • 8 views
Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

  • May 10, 2026
  • 7 views
Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર

  • May 10, 2026
  • 8 views
Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર