UP: ‘તમે 10 મુસ્લીમ છોકરીને લઈને જાઓ, લગ્નની જવાબદારી અમારી’, ભાજપ પૂર્વ MLAનું વિવાદાસ્પદ નિવેદન

  • India
  • October 30, 2025
  • 0 Comments

UP News: ઉત્તર પ્રેદશમાં ભાજપ નેતાઓ બેફામ બની રહ્યા છે. વારંવાર વિવાદાસ્પદ નિવેદનો આપી કોમી વિવાદ સર્જી રહ્યા છે. ત્યારે સિદ્ધાર્થનગરમાં ડુમરિયાગંજના ભાજપના પૂર્વ ધારાસભ્ય રાઘવેન્દ્ર પ્રતાપ સિંહે એક  આશ્ચાર્યજનક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, “જો બે હિંદું છોકરીઓ ભાગી છે, તો તમે 10 મુસ્લીમ લઈને જાઓ, લગ્નની જવબાદારી અમારી, આ અખિલેશ નહીં યોગી સરકાર છે”, હવે નિવેદનથી યુપીમાં ખળભળાટ મચ્યો છે.

વીડિયો 16 ઓક્ટોબરનો

ઘવેન્દ્ર પ્રતાપ સિંહ ધનખરપુર ગામ પહોંચ્યા હતા. તેમણે ત્યાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. ધારાસભ્યના નિવેદનનો એક વીડિયો, જે 16 ઓક્ટોબરનો હોવાનું કહેવાય છે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ધારાસભ્ય રાઘવેન્દ્ર પ્રતાપ સિંહે બે હિન્દુ છોકરીઓએ એક મહિનાની અંદર મુસ્લિમ છોકરાઓ સાથે લગ્ન કર્યા. આ સંદર્ભમાં એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બે છોકરીઓના બદલામાં દસ મુસ્લિમ છોકરીઓને ભગાડી જવા કહ્યું હતુ.  પૂર્વ ધારાસભ્યએ સ્પષ્ટ કહ્યું હતું કે, “બેના બદલામાં દસ મુસ્લિમ છોકરીઓ લાવો.”

યોગી સરકારના શાસનમાં આતંકવાદમાં ઘટાડો 

પૂર્વ ધારાસભ્ય રાઘવેન્દ્ર પ્રતાપે કહ્યું કે લોકો ડુમરિયાગંજને “નાનું પાકિસ્તાન” કહેતા હતા. યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા ત્યારથી આ લોકોનો આતંક ઓછો થઈ ગયો છે. બાકી, એવા ડઝનબંધ ગામો હતા જ્યાં હિન્દુઓ મુસ્લિમોની સામે લાચારીથી રહેતા હતા. પૂર્વ ધારાસભ્યએ કહ્યું કે પહેલા હિન્દુઓ પર અત્યાચાર ગુજારવામાં આવતા હતા, પરંતુ હવે જ્યારે રાજ્યમાં હિન્દુલક્ષી સરકાર છે, તો ગભરાવાની જરૂર નથી. જે ​​કોઈ તેમને ઉશ્કેરે છે તેને છોડવામાં ન આવે. વિરોધી પક્ષોએ આ નિવેદનનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે.

 કોંગ્રેસે ભાજપને ઘેરી લીધો

દરમિયાન યુપી કોંગ્રેસે રાઘવેન્દ્ર પ્રતાપ સિંહ પર વળતો પ્રહાર કર્યો છે અને તેમના નિવેદનને શરમજનક ગણાવ્યું છે. કેપ્શનમાં લખ્યું છે કે, “આ શરમજનક નિવેદન ભાજપના પૂર્વ ધારાસભ્ય રાઘવેન્દ્ર પ્રતાપ સિંહે એક જાહેર સભામાં આપ્યું હતું. ધર્મના નામે નફરત ફેલાવવી, સમાજમાં ભાગલા પાડવા અને બેરોજગાર યુવાનોને ગેરમાર્ગે દોરવા એ ભાજપનું સાચું રાજકારણ બની ગયું છે.”

આ પણ વાંચો:

Rajkot: કાળી ચૌદશે રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ, બે સગા ભાઈ સહિત 3 લોકો ગુમાવ્યા જીવ

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ

Bihar Politics: ‘મોદી-નિતશકુમારની સરકાર બે-ત્રણ અરબપતિઓ માટે’, રાહુલ ગાંધીનો પલટવાર

Related Posts

Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.
  • June 26, 2026

Indian Passport Citizenship: વિદેશ મંત્રાલયના તાજેતરના એક સ્પષ્ટીકરણે દેશભરમાં નાગરિકતા અને ઓળખના પુરાવાઓને લઈને એક મોટી ચર્ચા અને મૂંઝવણ ઉભી કરી છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય પાસપોર્ટ એ…

Continue reading
NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?
  • June 26, 2026

NCERT Curriculum Controversy: નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) ફરી એકવાર વિવાદોના વંટોળમાં છે. શિક્ષણ જેવી ગંભીર બાબતોમાં સરકારી દખલગીરીનો આક્ષેપ વર્ષોથી થતો આવ્યો છે, પરંતુ તાજેતરના નિર્ણયોએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gir Illegal Resorts in Forest: ગીરમાં સિંહોનો રંજાડ અને જંગલમાં મંગલ

  • June 27, 2026
  • 3 views
Gir Illegal Resorts in Forest: ગીરમાં સિંહોનો રંજાડ અને જંગલમાં મંગલ

Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

  • June 26, 2026
  • 4 views
Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

  • June 26, 2026
  • 6 views
NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

  • June 26, 2026
  • 6 views
Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા

  • June 26, 2026
  • 11 views
Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા

NMC HoD Rotation Controversy: તબીબી કોલેજોમાં HoDના 3 વર્ષના રોટેશન પ્લાન પર શિક્ષણ જગતમાં આક્રોશ! સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો મામલો

  • June 26, 2026
  • 12 views
NMC HoD Rotation Controversy: તબીબી કોલેજોમાં HoDના 3 વર્ષના રોટેશન પ્લાન પર શિક્ષણ જગતમાં આક્રોશ! સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો મામલો