Aravalli Range: અરવલ્લી પર્વતમાળા બચાવવા પર્યાવરણવાદીઓ મેદાનમાં ઉતર્યા! પર્યાવરણવાદી મહેશ પંડ્યાએ શુ કહ્યુ?જુઓ વિડીયો

Aravalli Range: સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા બાદ પર્યાવરણવાદીઓ અરવલ્લી પર્વતમાળા અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે 100 મીટરથી ઓછી ઊંચાઈવાળા વિસ્તારોમાં ખાણકામની મંજૂરી આપી છે, જેના કારણે રાજસ્થાનની ઢાલ અરવલ્લી પર્વતમાળા અંગે સોશિયલ મીડિયા પર વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં વધેલા ખાણકામને પગલે નાનામોટા પર્વતોનો નાશ થઈ રહ્યો છે અને પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે.આ બધા વચ્ચે સુપ્રીમ કોર્ટ દ્વારાગત તા.20 નવેમ્બર 2025 ના રોજ ખાણકામ પ્રવૃત્તિઓ પરના આ નિર્ણયમાં, 100 મીટર ઊંચાઈ સુધીના પર્વતો પર ખાણકામની મંજૂરી આપવામાં આવતા પર્યાવરણવાદીઓમાં ચિંતા પ્રસરી છે.

સુપ્રીમ કોર્ટના આ નિર્ણય રાજસ્થાન અને અરવલ્લી પર્વત માટે સૌથી મહત્વપૂર્ણ મનાય છે, માનવામાં આવી રહ્યુ છે કે આ નિર્ણય લાગુ થતાં જ રાજ્યમાં નાના પર્વત નાશ પામશે પરિણામે રણનો વિસ્તાર વધશે અને પર્યાવરણ ઉપર વ્યાપક અસર થશે.જાણીતા પર્યાવરણવાદી શ્રી મહેશભાઈ પંડ્યાએ આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી અને તેઓએ The Gujarat Reportના MD શ્રી મયુરભાઈ જાની સાથેની વાતચીતમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો જાણો તેઓએ શુ કહ્યું? જુઓ વિડીયો

The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર

આ પણ વાંચો:

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Padaliya News:બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Dwarka GSPL Gas Pipeline: દ્વારકામાં GSPL ગેસ પાઈપલાઈન સામે ખેડૂતોનો વિરોધ, 39 ગામોમાં ઉગ્ર આંદોલન

  • July 26, 2026
  • 2 views
Dwarka GSPL Gas Pipeline: દ્વારકામાં GSPL ગેસ પાઈપલાઈન સામે ખેડૂતોનો વિરોધ, 39 ગામોમાં ઉગ્ર આંદોલન

Major Protest Movements India: ભારતના 15 મોટા જનઆંદોલન, જ્યારે રસ્તાઓ પર ઉતરેલી જનતાએ બદલી દેશની દિશા

  • July 26, 2026
  • 8 views
Major Protest Movements India: ભારતના 15 મોટા જનઆંદોલન, જ્યારે રસ્તાઓ પર ઉતરેલી જનતાએ બદલી દેશની દિશા

Jantar Mantar Student Protest: જંતર-મંતરથી રાજીનામા સુધી, Gen Z નું આંદોલન, સરકારનો યુ-ટર્ન અને લોકશાહી પર નવી ચર્ચા

  • July 26, 2026
  • 4 views
Jantar Mantar Student Protest: જંતર-મંતરથી રાજીનામા સુધી, Gen Z નું આંદોલન, સરકારનો યુ-ટર્ન અને લોકશાહી પર નવી ચર્ચા

Dharmendra Pradhan: ધર્મેન્દ્ર પ્રધાનના ઉદયથી પતન સુધીની રાજકીય સફર, વિદ્યાર્થી નેતાથી શિક્ષણ મંત્રી અને અંતે રાજીનામું

  • July 25, 2026
  • 6 views
Dharmendra Pradhan: ધર્મેન્દ્ર પ્રધાનના ઉદયથી પતન સુધીની રાજકીય સફર, વિદ્યાર્થી નેતાથી શિક્ષણ મંત્રી અને અંતે રાજીનામું

Gen Z Protest Uttar Pradesh: યુપીમાં Gen Z આંદોલનનો ડર? યોગી સરકાર હાઈ એલર્ટ પર, 2027ની ચૂંટણી પહેલાં પોલીસને ખાસ સૂચનાઓ

  • July 25, 2026
  • 10 views
Gen Z Protest Uttar Pradesh: યુપીમાં Gen Z આંદોલનનો ડર? યોગી સરકાર હાઈ એલર્ટ પર, 2027ની ચૂંટણી પહેલાં પોલીસને ખાસ સૂચનાઓ

Dharmendra Pradhan Resignation: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર CJP, કોંગ્રેસ અને AAPની તીખી પ્રતિક્રિયા

  • July 25, 2026
  • 8 views
Dharmendra Pradhan Resignation: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર CJP, કોંગ્રેસ અને AAPની તીખી પ્રતિક્રિયા