Aravalli Range: અરવલ્લી પર્વતમાળા બચાવવા પર્યાવરણવાદીઓ મેદાનમાં ઉતર્યા! પર્યાવરણવાદી મહેશ પંડ્યાએ શુ કહ્યુ?જુઓ વિડીયો

Aravalli Range: સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા બાદ પર્યાવરણવાદીઓ અરવલ્લી પર્વતમાળા અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે 100 મીટરથી ઓછી ઊંચાઈવાળા વિસ્તારોમાં ખાણકામની મંજૂરી આપી છે, જેના કારણે રાજસ્થાનની ઢાલ અરવલ્લી પર્વતમાળા અંગે સોશિયલ મીડિયા પર વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં વધેલા ખાણકામને પગલે નાનામોટા પર્વતોનો નાશ થઈ રહ્યો છે અને પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે.આ બધા વચ્ચે સુપ્રીમ કોર્ટ દ્વારાગત તા.20 નવેમ્બર 2025 ના રોજ ખાણકામ પ્રવૃત્તિઓ પરના આ નિર્ણયમાં, 100 મીટર ઊંચાઈ સુધીના પર્વતો પર ખાણકામની મંજૂરી આપવામાં આવતા પર્યાવરણવાદીઓમાં ચિંતા પ્રસરી છે.

સુપ્રીમ કોર્ટના આ નિર્ણય રાજસ્થાન અને અરવલ્લી પર્વત માટે સૌથી મહત્વપૂર્ણ મનાય છે, માનવામાં આવી રહ્યુ છે કે આ નિર્ણય લાગુ થતાં જ રાજ્યમાં નાના પર્વત નાશ પામશે પરિણામે રણનો વિસ્તાર વધશે અને પર્યાવરણ ઉપર વ્યાપક અસર થશે.જાણીતા પર્યાવરણવાદી શ્રી મહેશભાઈ પંડ્યાએ આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી અને તેઓએ The Gujarat Reportના MD શ્રી મયુરભાઈ જાની સાથેની વાતચીતમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો જાણો તેઓએ શુ કહ્યું? જુઓ વિડીયો

The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર

આ પણ વાંચો:

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Padaliya News:બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Narendramodi: અમેરિકન મહિલા પત્રકારે નરેન્દ્ર મોદીના ઈઝરાયેલ સન્માન માટે જે કહ્યું તે સાંભળી ચોંકી જશો! જાણો મામલો
  • March 6, 2026

Narendramodi: અમેરિકન પત્રકાર અને રાજકીય વિવેચક એના કાસ્પરિયને એક ટીવી શો દરમિયાન નરેન્દ્ર મોદીની ઈઝરાયેલ તરફી નીતિને ખુલ્લી પાડી કહ્યું કે ઈઝરાયેલ માટે ભારતે પોતાના દરવાજા ખોલી આપ્યા,ભારતીય વડા પ્રધાન…

Continue reading
Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!
  • March 5, 2026

■ ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું આ ભારતીય નેવીના ગેસ્ટ શિપ ઉપર કાયરતાપૂર્ણ હુમલો ■ અમેરિકન સબમરીન શુ પહેલેથીજ ભારતીય સમુદ્રમાં હતી? ઇરાનના આ યુદ્ધ જહાજનો વિશાખા પટ્ટનમથી પીછો થયો હતો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War: ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝીઝકિઆનની ધમકી, હવે પરિણામ ભોગવવા તૈયાર રહો!

  • March 6, 2026
  • 6 views
Iran War: ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝીઝકિઆનની ધમકી, હવે પરિણામ ભોગવવા તૈયાર રહો!

Modi: મોદીજીએ સ્વદેશી ગેસ-તેલની કરેલી મોટી જાહેરાતો ગુબ્બરા સાબિત થઈ? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 6, 2026
  • 7 views
Modi: મોદીજીએ સ્વદેશી ગેસ-તેલની કરેલી મોટી જાહેરાતો ગુબ્બરા સાબિત થઈ? જુઓ ખાસ વિશ્લેષણ

Morbi: ઈરાન યુદ્ધને પગલે મોરબીનો સિરામિક ઉદ્યોગ ઠપ્પ ; યુદ્ધ લાંબુ ચાલ્યુતો ભારતમાં મોટો આર્થિક ફટકો પડશે!

  • March 6, 2026
  • 10 views
Morbi: ઈરાન યુદ્ધને પગલે મોરબીનો સિરામિક ઉદ્યોગ ઠપ્પ ; યુદ્ધ લાંબુ ચાલ્યુતો ભારતમાં મોટો આર્થિક ફટકો પડશે!

Iran war: ઈસ્લામિક વિચારધારા ખતમ કરવા શરૂ થયેલા કથિત જંગમાં સેંકડો નિર્દોષ લોકોના મોત! અબજોનું નુકશાન! જાણો રોજના કેટલો થઈ રહ્યો છે ખર્ચ!

  • March 6, 2026
  • 11 views
Iran war: ઈસ્લામિક વિચારધારા ખતમ કરવા શરૂ થયેલા કથિત જંગમાં સેંકડો નિર્દોષ લોકોના મોત! અબજોનું નુકશાન! જાણો રોજના કેટલો થઈ રહ્યો છે ખર્ચ!

Narendramodi: અમેરિકન મહિલા પત્રકારે નરેન્દ્ર મોદીના ઈઝરાયેલ સન્માન માટે જે કહ્યું તે સાંભળી ચોંકી જશો! જાણો મામલો

  • March 6, 2026
  • 18 views
Narendramodi: અમેરિકન મહિલા પત્રકારે નરેન્દ્ર મોદીના ઈઝરાયેલ સન્માન માટે જે કહ્યું તે સાંભળી ચોંકી જશો! જાણો મામલો

Air Force: વાયુસેનાનું સુખોઈ-30 MKI વિમાન ક્રેશ; બે પાયલોટ શહીદ

  • March 6, 2026
  • 9 views
Air Force: વાયુસેનાનું સુખોઈ-30 MKI વિમાન ક્રેશ; બે પાયલોટ શહીદ