Casteism: ભાજપના બે ખતરનાક ચહેરા એક ‘હિંદુ-મુસ્લિમ’ અને બીજો ‘જ્ઞાતિવાદ’!”ભાગલા પાડો રાજ કરો!”ના ખેલનો પર્દાફાશ! જુઓ ખાસ ચર્ચા

Casteism: ગુજરાતમાં છેલ્લા દિવસમાં કેટલીક એવી ઘટનાઓ બની રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે દરેક સમાજમાં જ્ઞાતિવાદ અને વેરઝેરના બીજ વવાઈ રહયા છે.

તાજેતરના બનાવો જોતા એવું લાગેકે ક્ષત્રિય,બ્રાહ્મણ,પટેલ, વણિક,આયર,ભરવાડ,કોળી,ચારણ,દલિત,તમામ 18 વર્ણના સમાજ વચ્ચે વૈમન્ય ઉભું થાય તે રીતે માહોલ ક્રિએટ થઈ રહ્યો છે જે ખૂબજ ગંભીર છે.

આ તમામ જ્ઞાતિઓ હિન્દુમાં આવતી હોવાછતાં તે એક નથી અને અંદરો અંદર વિખવાદ,જુથવાડમાં વહેંચાઈ રહયા છે તો તેની પાછળ કોણ છે તે પણ સમજવું પડશે.

RSS અને ભાજપ વારંવાર હિન્દુત્વની વાતો કરે છે અને ધર્મનો ઝંડો લઈ હિન્દૂ-મુસ્લિમ કરે છે અને જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે જે વિસ્તારમાં જે જ્ઞાતિનું વર્ચસ્વ હોય તે અગેવાનને ઉભો રાખી મત માંગવામાં આવે છે અને ત્યાંથી જ્ઞાતિવાદનો પ્રારંભ થાય છે અને જ્ઞાતિઓ વચ્ચે મતભેદો ઉભા કરી ભાજપ પોતાનું કામ કરી લે છે, અહીં હિન્દુત્વની વાતો ભુલાઈ જાય છે.આમ,ભાજપની ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ ખુલ્લી પડી રહી છે.

ચૂંટણી દરમિયાન સમાજ વચ્ચે ભાગલા પાડવા અને બહાર હિન્દૂ-મુસ્લિમ કરવાની નીતિએ દેશવાસીઓ વચ્ચે વૈમન્ય પ્રસરી રહ્યું છે જે ખૂબજ ગંભીર બાબત બની રહી છે.આ મુદ્દા ઉપર The Gujarat Report ઉપર સિનિયર પત્રકારો મયુર જાની અને દિલીપ પટેલે વિસ્તારથી પ્રકાશ પાડ્યો છે જેમાં ઉદાહરણો ટાંકીને જે સચોટ વિશ્લેષણ કરાયું છે તે જોવાનું ચૂકશો નહિ.જુઓ વિડીયો.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

Gujarat Protest History: પૂર્વ મુંખ્યપ્રધાન મોદીના 13 વર્ષમાં 19 આંદલનો કચડી નંખ્યા
  • July 30, 2026

Gujarat Protest History: ગુજરાતમાં વર્ષો દરમિયાન થયેલા વિવિધ આંદોલનો અને તેના પર સરકારના પ્રતિસાદને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. દિલ્હીમાં થયેલા તાજેતરના વિદ્યાર્થી આંદોલનોના સંદર્ભમાં ગુજરાતના અનેક ઐતિહાસિક આંદોલનોનો…

Continue reading
GIDC Stamp Duty: ઉદ્યોપતિઓએ ઔદ્યોગિક વસાહતોમાં સ્ટેમ્પ ડ્યુટી માફી માંગી, ગુજરાતના દરેક સામાન્ય લોકોએ અગાઉના મકાન સોદા ઉપર નાણા આપી દીધા 
  • July 29, 2026

GIDC Stamp Duty: ઉદ્યોપતિઓએ ઔદ્યોગિક વસાહતોમાં સ્ટેમ્પ ડ્યુટી માફી માંગી, ગુજરાતના દરેક સામાન્ય લોકોએ અગાઉના મકાન સોદા ઉપર નાણા આપી દીધા  દિલીપ પટેલ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) એસ્ટેટમાં પ્લોટના જુના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

  • August 1, 2026
  • 2 views
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 4 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

  • August 1, 2026
  • 4 views
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

  • August 1, 2026
  • 10 views
Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

  • August 1, 2026
  • 17 views
CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

  • August 1, 2026
  • 5 views
Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ