Narendra Modi: ભાજપના નેતા સંગીત સોમ હિંદુત્વના ફાંકા મારવાનું બંધ કરે!અનેક પ્રાણીઓને મારીને માંસ વેચવાનો ધધો કરે છે!અતુલ પ્રધાને લગાવ્યા આરોપ

Narendra Modi: સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અતુલ પ્રધાને ભાજપ નેતા સંગીત સોમ પર માંસના વેપારમાં સંડોવણીનો ગંભીર આરોપ લગાવ્યો છે.અતુલ પ્રધાને પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે ભાજપના નેતા સંગીત સોમ હિન્દુ મુસ્લિમ કરી હિન્દુત્વની વાતો કરે છે પણ તેઓ અને તેમનો પરિવાર માંસ અને માછલી સપ્લાય કરતી લગભગ 12 થી 15 કંપનીઓમાં ડિરેક્ટર રહ્યા છે.અતુલ પ્રધાને કેટલાક પુરાવા રજૂ કરી કહ્યું કે તેઓ પુરાવા સાથે વાત કરે છે અને જો ખોટું હોયતો પોતાની સામે તેઓ માનહાનીનો દાવો કરી શકે છે.

અતુલ પ્રધાને અલીગઢ ખાતેની અલ-દુઆ ફૂડ પ્રોસેસિંગ પ્રાઇવેટ લિમિટેડ અને અલ-અનમ એગ્રો ફૂડ્સનો ઉલ્લેખ કર્યો હતો, જે ભારતના અગ્રણી હલાલ માંસ નિકાસકારો માનવામાં આવે છે તેનું નામ લઈ સંગીત સોમ તેમાં ભાગીદાર હોવાની વાત કરી હતી.અતુલ પ્રધાને કહ્યું કે આ કંપનીઓનો રેકોર્ડ ઓનલાઈન ઉપલબ્ધ છે,જે સંગીત સોમની સંડોવણીની પુષ્ટિ કરે છે. જૂના દસ્તાવેજો અનુસાર, સોમ 2005 થી 2008 સુધી અલ-દુઆના ડિરેક્ટર હતા.

અતુલ પ્રધાને સોમની મિલકતોની CBI તપાસની માંગ કરી છે અને તેમને આપવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવ્યા છે.જોકે,સંગીત સોમે આ આરોપોને “રાજકીય ષડયંત્ર” ગણાવીને નકારી કાઢ્યા હતા તેમણે અગાઉ સ્પષ્ટતા કરી હતીકે તેમણે ફક્ત જમીન ખરીદી હતી અને કંપનીના ડિરેક્ટર તરીકે નિયુક્ત થયાની તેમને ખબર નહી હોવાનું જણાવ્યું હતું.મહત્વનું છે કે આ બંને નેતાઓ વચ્ચેનો આ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે અને ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણીમાં સરધના બેઠક પર અતુલ પ્રધાને સંગીત સોમને હરાવ્યા હતા.સિનિયર પત્રકાર મેહુલ વ્યાસે કરેલી વિસ્તૃત છણાવટ જુઓ પ્રસ્તુત છે વિડીયો

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ
  • March 23, 2026

UP: મથુરાના પ્રખ્યાત ગૌ રક્ષક સંત ચંદ્રશેખર કે જેઓ ફરસા વાલે બાબા તરીકે જાણીતા હતા તેમનું ૨૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ સવારે એક ટ્રકે અડફેટમાં લેતા તેઓનું મોત થયું ગયું…

Continue reading
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?
  • March 23, 2026

 SHANKARACHARY: દેશમાં એક તરફ હિન્દૂ સંગઠનો લવ જેહાદ વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહયા છે તો બીજી તરફ કટ્ટર હિન્દુવાદી સંસ્થા RSSના પ્રચારક ઈન્દ્રેશ કુમારે 10 લાખ હિન્દુ છોકરીઓને મુસલમાનો સાથે નિકાહ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

  • March 23, 2026
  • 4 views
Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

  • March 23, 2026
  • 6 views
Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 17 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 12 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 12 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 12 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર