
Narendramodi: આજકાલ દેશમાં જાણે ફેંકવાની હરીફાઈ ચાલી રહી છે અને નેતાઓના ભાષણો સાંભળી કેટલાક લોકો જ્યાં ત્યાં મોટી મોટી વાતો કરી ફેકવાનું ચાલુ કર્યું છે આવાજ એક વાયરલ વીડિયોમાં એક યુવાન (આદિત્ય કુમાર સિંહ) જાણીતા કથાકાર અનિરુદ્ધાચાર્યના દરબારમાં પહોંચી જાય છે કે અને તે કઈક કહેવા માંગતો હોવાથી તેના હાથમાં માઇક આપવામાં આવે છે ત્યારે તે જણાવે છે કે 2022 માં તેણે ક્રિપ્ટો ટ્રેડિંગ દ્વારા મોટો નફો કર્યો હતો, જે હવે 5 વર્ષમાં ₹30,000 કરોડ થઈ જવાના છે તેથી તેમાંથી અડધી (₹15,000 કરોડ) રકમ સનાતન ધર્મને દાન કરવા માંગે છે આ યુવકની વાત સાંભળ્યા બાદ કથાકાર અનિરુદ્ધાચાર્યે તે ભક્તની દરખાસ્તને અવગણવાને બદલે આ રકમ સીધી રીતે પોતાને દાન કરવાને બદલે તેનો ઉપયોગ ગરીબ બાળકો માટે શાળાઓ અને ગુરુકુળ ખોલવા જેવા ઉમદા કાર્યો માટે કરવા સલાહ આપી હતી આ વીડિયો સોશિયલ મીડિયા (ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ/યુટ્યુબ) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જેના ઉપર યુઝર્સ કહી રહયા છે કે આવડી મોટી રકમનો દાવો કરનાર સામાન્ય લાગતો યુવાન કેરેલું ફેંકી રહ્યો છે અને જાણે ભારતમાં ફેંકવાનું સામન્ય બની ગયું છે કારણ કે ફેકવાનો કોઈ ચાર્જ લાગતો નથી.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા










