Narendramodi: દેશમાં ‘ફેકુચંદો’ની કમી નથી! 36,000 કરોડનો માલિક જ્યારે કથામાં પહોંચ્યો ત્યારે જોવા જેવી થઈ! જુઓ વિડીયો

Narendramodi: આજકાલ દેશમાં જાણે ફેંકવાની હરીફાઈ ચાલી રહી છે અને નેતાઓના ભાષણો સાંભળી કેટલાક લોકો જ્યાં ત્યાં મોટી મોટી વાતો કરી ફેકવાનું ચાલુ કર્યું છે આવાજ એક વાયરલ વીડિયોમાં એક યુવાન (આદિત્ય કુમાર સિંહ) જાણીતા કથાકાર અનિરુદ્ધાચાર્યના દરબારમાં પહોંચી જાય છે કે અને તે કઈક કહેવા માંગતો હોવાથી તેના હાથમાં માઇક આપવામાં આવે છે ત્યારે તે જણાવે છે કે 2022 માં તેણે ક્રિપ્ટો ટ્રેડિંગ દ્વારા મોટો નફો કર્યો હતો, જે હવે 5 વર્ષમાં ₹30,000 કરોડ થઈ જવાના છે તેથી તેમાંથી અડધી (₹15,000 કરોડ) રકમ સનાતન ધર્મને દાન કરવા માંગે છે આ યુવકની વાત સાંભળ્યા બાદ કથાકાર અનિરુદ્ધાચાર્યે તે ભક્તની દરખાસ્તને અવગણવાને બદલે આ રકમ સીધી રીતે પોતાને દાન કરવાને બદલે તેનો ઉપયોગ ગરીબ બાળકો માટે શાળાઓ અને ગુરુકુળ ખોલવા જેવા ઉમદા કાર્યો માટે કરવા સલાહ આપી હતી આ વીડિયો સોશિયલ મીડિયા (ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ/યુટ્યુબ) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જેના ઉપર યુઝર્સ કહી રહયા છે કે આવડી મોટી રકમનો દાવો કરનાર સામાન્ય લાગતો યુવાન કેરેલું ફેંકી રહ્યો છે અને જાણે ભારતમાં ફેંકવાનું સામન્ય બની ગયું છે કારણ કે ફેકવાનો કોઈ ચાર્જ લાગતો નથી.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India Anti-Defection Law: સંસદ કે પક્ષનું પાંજરું? પક્ષપલટા વિરોધી કાયદો લોકશાહી માટે કેમ શાપરૂપ છે?

  • June 25, 2026
  • 2 views
India Anti-Defection Law: સંસદ કે પક્ષનું પાંજરું? પક્ષપલટા વિરોધી કાયદો લોકશાહી માટે કેમ શાપરૂપ છે?

UPSC CSAT Controversy: UPSC ની CSAT રમત, પ્રતિભાને ઓળખવાની પરીક્ષા કે ગ્રામીણ વિદ્યાર્થીઓને બહાર કાઢવાનું ષડયંત્ર?

  • June 25, 2026
  • 5 views
UPSC CSAT Controversy: UPSC ની CSAT રમત, પ્રતિભાને ઓળખવાની પરીક્ષા કે ગ્રામીણ વિદ્યાર્થીઓને બહાર કાઢવાનું ષડયંત્ર?

Modi Foreign Policy: મોદીની વિદેશ નીતિ સોશિયલ મીડિયા સુધી સીમિત? વિશ્વગુરુના દાવા વચ્ચે ભારતની વૈશ્વિક ભૂમિકા પર સવાલ

  • June 25, 2026
  • 5 views
Modi Foreign Policy: મોદીની વિદેશ નીતિ સોશિયલ મીડિયા સુધી સીમિત? વિશ્વગુરુના દાવા વચ્ચે ભારતની વૈશ્વિક ભૂમિકા પર સવાલ

Chaitar Vasava Case: ગુજરાતમાં 1 લાખ 25 હજાર જન પ્રતિનિધિમાં 20 ટકા આરોપી

  • June 25, 2026
  • 6 views
Chaitar Vasava Case: ગુજરાતમાં 1 લાખ 25 હજાર જન પ્રતિનિધિમાં 20 ટકા આરોપી

Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

  • June 24, 2026
  • 7 views
Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

  • June 24, 2026
  • 7 views
Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ