
Narendramodi: નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે પોતાના ભાષણોમાં હંમેશા કેન્દ્રની મનમોહન સરકારને દોષ દેતા હતા અને દરેક ભાષણમાં પાકિસ્તાન અને અમેરિકાનો ઉલ્લેખ કરીને કેન્દ્રની સરકાર નમાલી હોવાનું જણાવી જોરદાર ભાષણ કરતા હતા જેથી લોકો તાળીઓ પાડતા હતા અને મોદી હીરો હોય તેમ તેમને વધાવી લેતા હતા તેઓના અનેક એવા ભાષણો વાયરલ થઈ રહયા છે કે હવે તેઓ મનમોહન સિંહની જગ્યાએ આવી ગયા છે.
પોતે વડાપ્રધાન હોવાછતાં અમેરિકા અને ચીન જેવા દેશો સામે ખુલીને બોલી શકતા નથી અને ચૂપ થઈ ગયા છે ત્યારે આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તુત છણાવટ કરી છે જે જોવાનું ચૂકશો નહિ, પ્રસ્તુત છે વિડીયો.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા







