BJP: ભિલિસ્તાન મુદે લડત ચલાવનાર પ્રફુલ વસાવા હવે ભાજપમાં જોડાઈ ગયા! નાયબ CM હર્ષ સંઘવીનો માસ્ટર સ્ટ્રોક કે બીજું કંઈ? જુઓ વિશ્લેષણ

BJP: આદિવાસી સમાજ માટે લડત ચલાવનાર પ્રફુલ વસાવા (Praful Vasava) હવે ભાજપમાં જોડાઈ ગયા છે ત્યારે શું હવે તેઓની ભીલિસ્તાન માંગણી ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયું?

મહત્વનું છે કે પ્રફુલ વસાવા લાંબા સમયથી ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના આદિવાસી વિસ્તારોને જોડીને એક અલગ ‘ભિલિસ્તાન’ રાજ્ય બનાવવાની માંગણી કરતા રહ્યા છે,તેમની આ માંગણી પાછળના મુખ્ય મુદ્દાઓમાં તેઓના મતે આદિવાસીઓની સંસ્કૃતિ અને જળ, જમીન તથા જંગલના અધિકારોના રક્ષણ માટે અલગ રાજ્ય હોવું જરૂરી છે.

રાજકીય લડતની વાત કરવામાં આવેતો પ્રફુલ વસાવાએ આ મુદ્દે અનેક આંદોલનો કર્યા છે અને સોશિયલ મીડિયા તેમજ જાહેર સભાઓ દ્વારા આ માગણીને વેગ આપ્યો છે,અગાઉ તેઓ ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP) સાથે જોડાયેલા હતા, જે પક્ષનો પણ મુખ્ય એજન્ડા ભિલિસ્તાન રહ્યો હતો. પાછળથી તેમણે પક્ષ છોડ્યો હતો પરંતુ વિચારધારા યથાવત રાખી છે.

વર્તમાન સમયમાં પણ જ્યારે જ્યારે આદિવાસી વિસ્તારોમાં કોઈ મોટા પ્રોજેક્ટ્સનું કામ થાય ત્યારે તેઓ વિરોધ કરે છે(જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેક્ટ્સ અથવા ડેમ) સામે પણ વિરોધ થયો હતો ત્યારે પ્રફુલ વસાવા ભિલિસ્તાનનો મુદ્દો ઉઠાવતા રહે છે.
આવા સમયે પ્રફુલ વસાવા હવે જ્યારે ભાજપમાં જોડાયા છે ત્યારે તેઓ વર્ષો જુનું સપનું ભૂલી જશે કે પછી આગળની રણનીતિ શુ હશે તેતો સમયજ કહેશે.આ મુદ્દા ઉપર વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે વધુ વિગતો સાથે વિશ્લેષણ કર્યું છે જે જોવાનું ચૂકશો નહી.
પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manipur UNC Blockade: મણિપુરમાં ઉપમુખ્યમંત્રી નેમચા કિપગેનને હટાવવાની માંગ સાથે UNCની અનિશ્ચિતકાળની આર્થિક નાકાબંધી તેજ

  • September 14, 2026
  • 2 views
Manipur UNC Blockade: મણિપુરમાં ઉપમુખ્યમંત્રી નેમચા કિપગેનને હટાવવાની માંગ સાથે UNCની અનિશ્ચિતકાળની આર્થિક નાકાબંધી તેજ

Manipur Kuki Community Demand: મણિપુરમાં કુકી સંગઠનોની અલગ કેન્દ્રશાસિત પ્રદેશની માંગ ફરી તેજ, 2011ની વસ્તી ગણતરીના આધારે સીમાંકનની માંગ

  • September 14, 2026
  • 2 views
Manipur Kuki Community Demand: મણિપુરમાં કુકી સંગઠનોની અલગ કેન્દ્રશાસિત પ્રદેશની માંગ ફરી તેજ, 2011ની વસ્તી ગણતરીના આધારે સીમાંકનની માંગ

Assam Opposition Unity: અસમમાં 200થી વધુ અગ્રણી નાગરિકોની અપીલ, BJP સરકારના ‘કુશાસન’ સામે વિપક્ષી એકતાનું આહ્વાન

  • September 14, 2026
  • 4 views
Assam Opposition Unity: અસમમાં 200થી વધુ અગ્રણી નાગરિકોની અપીલ, BJP સરકારના ‘કુશાસન’ સામે વિપક્ષી એકતાનું આહ્વાન

Meghalaya HC Foreign Prisoners: સજા પૂર્ણ થયા બાદ પણ મેઘાલયની જેલોમાં 28 વિદેશી નાગરિકો બંધ, હાઈકોર્ટે સરકારને ફટકાર લગાવી

  • September 14, 2026
  • 7 views
Meghalaya HC Foreign Prisoners: સજા પૂર્ણ થયા બાદ પણ મેઘાલયની જેલોમાં 28 વિદેશી નાગરિકો બંધ, હાઈકોર્ટે સરકારને ફટકાર લગાવી

Osama Bin Laden India Target: ઓસામા બિન લાદેનના સંભવિત આતંકી હુમલાના નિશાનામાં ભારત પણ હતું, CIAના દસ્તાવેજોથી ખુલાસો

  • September 14, 2026
  • 12 views
Osama Bin Laden India Target: ઓસામા બિન લાદેનના સંભવિત આતંકી હુમલાના નિશાનામાં ભારત પણ હતું, CIAના દસ્તાવેજોથી ખુલાસો

Kanpur Expired Cough Syrup Controversy: કાનપુરમાં પૂરગ્રસ્તોને અપાયેલી કફ સિરપને લઈને રાજકીય વિવાદ, એક્સપાયરી તારીખથી ઊભા થયા સવાલ

  • September 14, 2026
  • 11 views
Kanpur Expired Cough Syrup Controversy: કાનપુરમાં પૂરગ્રસ્તોને અપાયેલી કફ સિરપને લઈને રાજકીય વિવાદ, એક્સપાયરી તારીખથી ઊભા થયા સવાલ