
Narendramodi: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના બંગાળ પ્રવાસ દરમિયાન થયેલા પ્રોટોકોલ ભંગના વિવાદ બાબતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરોધમાં ઉતરી પડ્યા છે અને મમતા બેનર્જી ઉપર પ્રહાર કરી રહયા છે ત્યારે લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે કે ટ્રમ્પ કે અમેરિકા સામે ચૂપ રહેનાર મોદી મમતા ઉપર કેમ તરત રીએક્ટ કરી રહયા છે.
આ મુદ્દા ઉપર વરિષ્ઠ પત્રકારો મયુર જાની અને અરુણ દીક્ષિતે વિસ્તુત છણાવટ કરી છે જે વિડીયો જોવાનું ચૂકશો નહિ.
વિશ્લેષકો સવાલ ઊઠાવી રહયા છે કે પ્રધાનમંત્રી મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સંચાલિત છે અને જો ભારત સ્વતંત્ર દેશ છે, તો કેન્દ્ર સરકાર શા માટે ટ્રમ્પના આદેશોનું પાલન કરે છે? શા માટે ટ્રમ્પ કહે તેમ કરે છે અને શા માટે ટ્રમ્પના નિવેદન સામે બોલી શકતા નથી હમણાં હમણાં ભારતના અતિથિ જહાજને અમેરિકા ફૂંકીને જતું રહે છે તે મામલે પણ ચૂપ,ખમેનીના મોત મામલે પણ મોદી ચૂપ,મોદી ઈઝરાયેલ ગયા અને પાછા આવ્યા તરત જ ઈરાન યુદ્ધ શરૂ તો કમસે કમ સેંકડો માનવ હત્યાઓ માટે પણ બે શબ્દો મોદી બોલી શક્યા નથી.
ટ્રમ્પ કહે તો રશિયા સાથે વેપાર કરવાનો ટ્રમ્પ ના પાડે તો બંધ, ટ્રમ્પ કહે કે પાકિસ્તાન ઉપર કોઈ હુમલા નહિ અને તરત યુદ્ધ બંધ આ બધું ટ્રમ્પે ઢોલ વગાડીને દુનિયાના દેશોમાં જઈ ને કહ્યુ છે તો પણ મોદી ચૂપ, હવે લોકો સવાલ કરે છે કે મમતા ને કેવો તરત જવાબ આપ્યો તો પછી ટ્રમ્પને પણ આવો જ જવાબ આપોને?
આ મુદ્દા ઉપર વિસ્તુત વિશ્લેષણ જોવા નીચે આપેલો વિડીયો જુઓ
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!









