કુમાર વિશ્વાસની કેજરીવાલની આકરી ટીકા; સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો

  • India
  • February 8, 2025
  • 0 Comments
  • કુમાર વિશ્વાસની કેજરીવાલની આકરી ટીકા; સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો

નવી દિલ્હી:  અરવિંદ કેજરીવાલના જૂના સાથી એવા કુમાર વિશ્વાસે અરવિંદ કેજરીવાલની ખુબ જ આકરા શબ્દોમાં ટીકા કરી છે. તો અન્ય એક મીડિયા ચેનલના મહેમાન બનીને પણ અરવિંદ કેજરીવાલની ઝાટકણી કાઢતા જોવા મળ્યા હતા. દિલ્હી ચૂંટણીના પરિણામ પછી કુમાર વિશ્વાસે સોશિયલ મીડિયા એક્સ પર ટ્વિટ કર્યું છે. જેમાં વીડિયોની સાથે તેમણે લખ્યું છે કે ‘અહંકાર ઈશ્વરનું ભોજન છે. પોતાને એટલા શક્તિશાળી ના સમજો કે જેમણે આપણને સિદ્ધિઓ આપી છે, તેમને જ તમે આંખો બતાવવા લાગો.’ અહંકાર ઈશ્વરનું ભોજન છે.

યાદ રાખજો કે તમારી સફળતાની પાછળ કૃષ્ણ જેવા એવા અસંખ્ય લોકો છે, જેની અદૃશ્ય શુભકામનાઓના કારણે તમે આ વિજય રથ પર સવાર થયા છો. જ્યારે પણ તમને એ લાગવા લાગે કે તમે આ ઐતિહાસિક સફળતા પોતાની શક્તિ ના દમ પર મેળવી લીધી છે તો તમે બસ તે લોકો વિશે વિચારો, જેમના સહયોગ વિના તમારી આ યાત્રા સફળ ન હોત.

જનલોકપાલ આંદોલનમાં કુમાર વિશ્વાસ અને અરવિંદ કેજરીવાલ સક્રિય કાર્યકર્તા તરીકે નજર આવ્યા હતા. અન્ના હજારેના માર્ગદર્શનમાં બંને નેતાઓએ રાજકારણની દુનિયામાં પોતાની ઓળખ બનાવી હતી.

આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી બીજા નંબરે છે. નવી દિલ્હી બેઠકથી પોતે અરવિંદ કેજરીવાલની જીતની સ્થિતિ પણ સ્થિર નજર આવી રહી નથી. તે 100 વોટના અંતરથી ક્યારેક આગળ તો ક્યારેક પાછળ જઈ રહ્યા છે.

સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ કહ્યું કે ‘હું હંમેશાથી કહી રહ્યો છું કે ચૂંટણી લડતી વખતે ઉમેદવારના આચાર, વિચાર અને ચરિત્રનું શુદ્ધ હોવું જોઈએ. છબી પર કોઈ દાગ હોવો જોઈએ નહીં. પરંતુ તેમને એ વાત ખબર પડી નહીં. તે દારૂ અને રૂપિયામાં ગૂંચવાઈ ગયા. તેનાથી અરવિંદ કેજરીવાલની છબી ખરાબ થઈ અને તેથી તેમને ચૂંટણીમાં ઓછા વોટ મળી રહ્યા છે.

લોકોએ જોયું કે તેઓ ચરિત્રની વાત કરે છે પરંતુ દારૂમાં લુપ્ત રહે છે. રાજકારણમાં આરોપ લગાવતા રહે છે. કોઈકે એ સાબિત કરવું પડે છે કે તે દોષી નથી. સત્ય સત્ય જ રહેશે. જ્યારે બેઠક થઈ તો મેં નક્કી કરી લીધું કે હું પાર્ટીનો ભાગ રહીશ નહીં અને હું તે દિવસથી પાર્ટીથી દૂર છું.’

આ પણ વાંચો- દિલ્હીમાં જીત પછી પીએમ મોદીએ કહ્યું; સુશાસન-વિકાસની જીત

Related Posts

PM Modi Seychelles Visit: સેશેલ્સ સરકારના વિવાદાસ્પદ એવોર્ડમાં ટાઈપિંગની ભૂલો, પ્રશસ્તિપત્ર પર ઉઠ્યા સવાલો
  • June 29, 2026

PM Modi Seychelles Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની સેશેલ્સ મુલાકાત ભારત અને આ ટાપુ દેશ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોમાં એક નવો વળાંક લઈને આવી છે. સેશેલ્સના ગોલ્ડન જ્યુબિલી ઉત્સવ અને નેશનલ…

Continue reading
Champat Rai Resignation: ચંપત રાય અને અનિલ મિશ્રનું રાજીનામું, નૈતિકતા વગરના નૈતિક આધારની મજાક!
  • June 29, 2026

Champat Rai Resignation: અયોધ્યામાં નિર્માણાધીન ભવ્ય રામ મંદિરના ચઢાવામાં થયેલા કથિત ગબન અને ભ્રષ્ટાચારના મામલાએ દેશભરમાં આસ્થાના કેન્દ્રને આંદોલિત કરી દીધું છે. શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

PM Modi Seychelles Visit: સેશેલ્સ સરકારના વિવાદાસ્પદ એવોર્ડમાં ટાઈપિંગની ભૂલો, પ્રશસ્તિપત્ર પર ઉઠ્યા સવાલો

  • June 29, 2026
  • 2 views
PM Modi Seychelles Visit: સેશેલ્સ સરકારના વિવાદાસ્પદ એવોર્ડમાં ટાઈપિંગની ભૂલો, પ્રશસ્તિપત્ર પર ઉઠ્યા સવાલો

Champat Rai Resignation: ચંપત રાય અને અનિલ મિશ્રનું રાજીનામું, નૈતિકતા વગરના નૈતિક આધારની મજાક!

  • June 29, 2026
  • 3 views
Champat Rai Resignation: ચંપત રાય અને અનિલ મિશ્રનું રાજીનામું, નૈતિકતા વગરના નૈતિક આધારની મજાક!

Adani US Case Withdrawal: અમેરિકામાં અદાણી કેસ પાછો ખેંચવાની કાર્યવાહી વિવાદમાં, ડેમોક્રેટિક સીનેટરોએ ટ્રમ્પ વહીવટીતંત્ર અને ન્યાય વિભાગ પાસે માંગ્યો ખુલાસો

  • June 29, 2026
  • 6 views
Adani US Case Withdrawal: અમેરિકામાં અદાણી કેસ પાછો ખેંચવાની કાર્યવાહી વિવાદમાં, ડેમોક્રેટિક સીનેટરોએ ટ્રમ્પ વહીવટીતંત્ર અને ન્યાય વિભાગ પાસે માંગ્યો ખુલાસો

Bangladesh Ram Statue Controversy: બાંગ્લાદેશમાં રામ પ્રતિમા વિવાદ, સાંપ્રદાયિક તણાવ વધતા હિન્દુ હોમલેન્ડની માંગ

  • June 29, 2026
  • 5 views
Bangladesh Ram Statue Controversy: બાંગ્લાદેશમાં રામ પ્રતિમા વિવાદ, સાંપ્રદાયિક તણાવ વધતા હિન્દુ હોમલેન્ડની માંગ

Bangladesh-China Relations: તારિક રહેમાનની ચીન યાત્રા, ભારત માટે પ્રાદેશિક વ્યૂહરચનાના નવા પડકારો

  • June 29, 2026
  • 11 views
Bangladesh-China Relations: તારિક રહેમાનની ચીન યાત્રા, ભારત માટે પ્રાદેશિક વ્યૂહરચનાના નવા પડકારો

Indian Asylum Application Rejection: ખોટા આશ્રય દાવાઓ અને ઇમિગ્રેશન ફ્રોડ સામે કેનેડા-ન્યૂઝીલેન્ડની કાર્યવાહી તેજ

  • June 29, 2026
  • 14 views
Indian Asylum Application Rejection: ખોટા આશ્રય દાવાઓ અને ઇમિગ્રેશન ફ્રોડ સામે કેનેડા-ન્યૂઝીલેન્ડની કાર્યવાહી તેજ