ISISના વડાનો અમેરિકાએ કર્યો ખાત્મો; ટ્રમ્પે કહ્યું- ‘શક્તિ દ્વારા શાંતિ’

  • World
  • March 15, 2025
  • 0 Comments
  • ISISના વડાનો અમેરિકાએ કર્યો ખાત્મ; ટ્રમ્પે કહ્યું- ‘શક્તિ દ્વારા શાંતિ’

દુનિયાના સૌથી ખતરનાક આતંકવાદીઓમાંના એક અબ્દુલ્લા માકી મોસલેહ અલ-રિફાઇ ઉર્ફે અબુ ખાદીજાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. ઇરાકની મદદથી યુએસ આર્મીએ ખતરનાક આતંકવાદીને શોધી કાઢ્યો અને તેને મારી નાખ્યો છે. આ ઓપરેશન 2011માં અલ કાયદાના વડા ઓસામા બિન લાદેનને મારવા માટે યુએસ સેના દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન જેવું જ હતુ. જેમ 2011માં અલ કાયદાના વડા ઓસામા બિન લાદેનને અમેરિકન દળો દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો અને મારી નાખવામાં આવ્યો હતો, તેવી જ રીતે વર્ષો પછી, ઇરાકની મદદથી અમેરિકન દળો દ્વારા ISIS રાજ્યના વડાને શોધી કાઢવામાં આવ્યો અને તેનું એન્કાઉન્ટ કરી દેવામાં આવ્યું છે.

ઇરાકના વડા પ્રધાને શુક્રવારે જાહેરાત કરી કે ઇરાક અને સીરિયામાં ઇસ્લામિક સ્ટેટના નેતાનું મોત થયું છે. ઇરાકી વડાપ્રધાન મોહમ્મદ શિયા અલ-સુદાનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અબ્દુલ્લા માકી મોસલેહ અલ-રિફાઇ, ઉર્ફે અબુ ખાદીજા, ઇરાકી રાષ્ટ્રીય ગુપ્તચર એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલા યુએસ-નેતૃત્વના ઓપરેશનમાં માર્યા ગયા હતા. પ્રધાનમંત્રીએ અલ-રિફાઇને ઇરાક અને વિશ્વના સૌથી ખતરનાક આતંકવાદીઓમાંનો એક ગણાવ્યો હતો.

ટ્રમ્પે અલ-રિફાઇના મૃત્યુ પર પ્રતિક્રિયા આપી

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અલ-રિફાઇનું જીવન સમાપ્ત થઈ ગયું છે. “ઈરાકમાં ભાગેડુ ISIS નેતા માર્યો ગયો,” ટ્રમ્પે શુક્રવારે રાત્રે લખ્યું. આપણા બહાદુર યુદ્ધ લડવૈયાઓએ તેનો અવિરતપણે પીછો કર્યો. ‘ઈરાકી સરકાર અને કુર્દિશ પ્રાદેશિક સરકાર સાથે સંકલનમાં ISISના અન્ય સભ્ય સાથે તેનું જીવન સમાપ્ત કરવામાં આવ્યું.’ આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે – ‘શક્તિ દ્વારા શાંતિ’.

ઓપરેશન કેવી રીતે હાથ ધરવામાં આવ્યું?

13 માર્ચે, યુએસ સેન્ટ્રલ કમાન્ડ ફોર્સે ઇરાકી ગુપ્તચર અને સુરક્ષા દળો સાથે મળીને ઇરાકના અલ અંબાર પ્રદેશ પર હુમલો કર્યો. એપી અનુસાર, યુએસ સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અબ્દુલ્લા મક્કી મુસલીહ અલ-રિફાઇ ઉર્ફે અબુ ખાદીજા અને અન્ય એક ISIS આતંકવાદી એક સચોટ હુમલામાં માર્યા ગયા હતા.

હુમલા પછી ઓપરેશન ટીમો ઘટનાસ્થળે પહોંચી અને બંને ISIS આતંકવાદીઓના મૃતદેહ શોધી કાઢ્યા હતા. બંને આતંકવાદીઓએ પોતાને બચાવવા માટે જેકેટ પહેર્યા હતા અને તેમની પાસે ઘણા હથિયારો હતા. સેનાએ અગાઉના ઓપરેશન દરમિયાન એકત્રિત કરાયેલા નમૂનાઓની સરખામણી અબુ ખાદીજાના મૃત્યુ પછી તેની પુષ્ટિ કરવામાં આવી હતી. અગાઉના હુમલામાં અબુ ખાદીજા ભાગી ગયો હતો.

  • Related Posts

    Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?
    • May 10, 2026

    Indus Waters Treaty: પાકિસ્તાન અને ભારત વચ્ચે વર્ષો જૂની સિંધુ જળ સંધિ (IWT) ને લઈને ફરી એકવાર વિવાદ વકર્યો છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ ભારતને ચીમકી આપતા જણાવ્યું છે…

    Continue reading
    Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર
    • May 10, 2026

    Vijay Tamil Nadu CM: તમિલનાડુના રાજકારણમાં એક નવો અને ઐતિહાસિક વળાંક આવ્યો છે. લોકપ્રિય અભિનેતા અને ‘તમિલગા વેટ્રી કઝગમ’ (TVK) ના પ્રમુખ સી. જોસેફ વિજયે આજે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ

    • May 13, 2026
    • 4 views
    Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ

    Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!

    • May 13, 2026
    • 4 views
    Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!

    Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

    • May 13, 2026
    • 7 views
    Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

    Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

    • May 13, 2026
    • 10 views
    Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

    Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ

    • May 13, 2026
    • 11 views
    Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ

    Russia India Oil: “બધા દેશો ઘૂંટણિયે નથી પડતા”, ભારત પરના અમેરિકી દબાણ સામે રશિયન વિદેશ મંત્રીની ગર્જના

    • May 13, 2026
    • 6 views
    Russia India Oil: “બધા દેશો ઘૂંટણિયે નથી પડતા”, ભારત પરના અમેરિકી દબાણ સામે રશિયન વિદેશ મંત્રીની ગર્જના