Bhavnagar: 19 વર્ષિય કિન્નરનો આપઘાત, મંજૂરી વગર PM કરી નાખ્યું, પરિવારે કહ્યું અતુલ ચૌહાણ….

Bhavnagar transgender suicide: ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં આવેલી નાન વાવડી રોડ પર આવેલા રોયની વાડી ખાતે કિન્નરનો ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. 19 વર્ષીય કિન્નરે આપઘાત કરી લેતા મૃતદેહ તેની સાથે રહેલો અતુલ ચૌહાણ પેહલા ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યો હતો, પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતો. પરિવારજનોને જાણ કરતા પરિવાર ગારીયાધાર ખાતે આવી પહોંચ્યા હતા. મૃતદેહને પોલીસ દ્વારા સરકારી હોસ્પિટલમાં પીએમ કરવા લઈ જવામાં આવ્યો હતો. જાણવા મળ્યું છે  કિન્નરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.  જોકે પરિવારે હત્યા થઈ હોવાના આરોપ લગાવ્યા છે.

પરિવારને આપઘાતની વાત ગળે ઉતરતી નથી

આ ઘટનામાં પરિવારજનો દ્વારા શંકા વ્યક્ત કરતા કહ્યું હતું કે અમારો પુત્ર આપઘાત કરે જ નહીં, તેની હત્યા કરવામાં આવી છે. આ ઇન્કવેસ્ટ ફોર્મ પોલીસ લઈને સરકારી દવાખાને લઈ ગયા હતા. સ્થળ પર હાજર ડોક્ટરે પીએમ કરી નાખ્યાનો પરિવારજનો દ્વાર આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિવાર સવાલ કર્યા છે અમારી મંજરી વગર પીએમ કેમ કરી નાખ્યું. જેથી પરિવારે પેનલ પીએમ નહીં કરવામાં આવે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારમાં ઈન્કાર કરી દીધો છે.

ગારીયાધારના નાનીવાડી રોડ એક વાડીના 19 વર્ષીય કિન્નરનો આપઘાત કરેલો મૃતદેહ તેની સાથે રહેલા વ્યકિત અતુલ ચૌહાણ પેહલા ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યો હતો, પરંતુ ડોક્ટર દ્વારા તેણે મૃત જાહેર કર્યા હતો.

પોલીસ તપાસ શરૂઆ ઘટનાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. આપઘાતનું કારણ શું હતું કે હત્યા થઈ છે તે બાબત હજુ અકબંધ છે. ગારીયાધાર પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે અતુલ ચૌહાણ સહિત સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરી છે અને ઘટનાસ્થળની તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક તપાસના પરિણામો બાદ આ કેસની દિશા સ્પષ્ટ થાય તેવી શક્યતા છે.

શોકનો માહોલ

આ ઘટનાએ મૃતકના પરિવાર અને સ્થાનિક સમુદાયમાં શોકનું મોજું ફેલાવ્યું છે. કિન્નર સમુદાય સાથે જોડાયેલા આ યુવકના મૃત્યુએ ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિક લોકોમાં પણ આ ઘટના ચર્ચાનો વિષય બની છે, અને ઘણા લોકો આ કેસના સત્ય સુધી પહોંચવાની રાહ જોઈ રહ્યા છે.

 

આ પણ વાંચોઃ

Rajkot: રાજકોટમાં કલેક્ટર કચેરીનો ઘેરાવ, રોડ નહીં તો ટોલ નહીં, નીતિન ગડકરી પર પ્રહાર

Ghaziabad: લગ્નનું વચન આપી શારીરિક શોષણ, અનેક છોકરીઓને ફસાવી, ક્રિકેટર યશ દયાલનાનો મોટો પર્દાફાશ

UP: ‘સંતાન જોઈએ તો ટોઈલટનું પાણી પી’, ભૂવાએ મહિલાનું મા બનાવાનું સ્વપ્ન છીનવી લીધુ, જાણો હચમચાવી નાખતી ઘટના

Trump Peace Prize: ટ્રમ્પને શાંતિ પુરસ્કાર આપો, પાકિસ્તાન બાદ ઈઝરાયલની માંગ, ટ્રમ્પે ફરી કહ્યું ભારત-પાકિસ્તાન અંગે શું કહ્યું?

સંજય રાઉતનો નિશિકાંત દુબે પર વાર, કહ્યું તેમને કોણ ઓળખે છે? CM ફડણવીસને આડે હાથ લીધા | Sanjay Raut

Bageshwar wall collapse: બાગેશ્વર ધામમાં ફરી દિવાલ પડવાથી મહિલાનું મોત, 11ને ઈજાઓ, ધીરેન્દ્ર શાસ્ત્રીની પોલ ખૂલી!

Census: તમે તમારી જાતે જ વસ્તી ગણતરી કરો, સરકાર બનાવી આપશે એપ

Bengaluru: બ્રેકઅપ થતાં બોયફ્રેન્ડને અશ્લીલ મેસેજ મોકલ્યા, યુવતીએ નગ્ન કરી ભગાડી ભગાડીને માર મરાવ્યો, જાણો સમગ્ર ઘટના

MP: પાડોશણ સાથે લગ્ન કરવા ભારે પડ્યા, ‘તારા હાલ ઇન્દોરના રાજા જેવા કરીશ’, ધર્મ પરિવર્તનના દબાણથી પતિએ આ શું કર્યુ?

ત્રીજા સ્ટેજના કેન્સર સામે ઝઝૂમતી બહેનને જોઈ 10 વિકેટ લેનારા આકાશદીપ દુઃખી, બહેને શું કહ્યું? |  Akashdeep

Amit Shah: અમિત શાહને ગુજરાતના લોકો કેમ ધિક્કારે છે?

 

 

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

  • September 18, 2026
  • 3 views
Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

  • September 18, 2026
  • 4 views
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

  • September 18, 2026
  • 6 views
Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

  • September 18, 2026
  • 8 views
Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

  • September 18, 2026
  • 11 views
Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

  • September 18, 2026
  • 7 views
TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે