Bihar:  RLMના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાનું મોટું નિવેદન “નથિંગ ઈઝ વેલ ઇન NDA!” બિહારના રાજકીય સમીકરણો બદલાશે? ભાજપમાં દોડધામ!

  • India
  • October 15, 2025
  • 0 Comments

Bihar:  બિહારમાં ચૂંટણીઓ દરમિયાન રાજ્કીય ગરમાંગરમી જોવા મળી રહી છે અને NDAની વાત કરવામાં આવેતો બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા જાહેર થયા બાદ હવે ગઠબંધનમાં આંતરિક અસંતોષનો વિવાદ સપાટી પર આવ્યો છે.

રાષ્ટ્રીય લોક મોરચા (RLM)ના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા મહુઆ વિધાનસભા બેઠક ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના ખાતામાં જવાથી નારાજ થઈ ગયા છે.બરાબર ચૂંટણી ટાણે કુશવાહા નારાજ થતાં આ નારાજગી દૂર કરવા ભાજપના ટોચના નેતાઓમાં દોડધામ મચી છે.

દરમિયાન મોડી રાત્રે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય, નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી સહિત ભાજપના મોટા ગજાના નેતાઓ કુશવાહાને મનાવવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા જ્યાં એક બેઠકના રૂપમાં વહેલી સવારના ચાર વાગ્યા સુધી ચર્ચા વિચારણા ચાલી હતી અને ગઠબંધનના સહયોગી પક્ષોના નેતાઓ સાથે ફોન પર વાતચીત કરીને બધું ઠીક કરવા પ્રયાસો થયા હતા.

જોકે,સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ લાંબી બેઠક બાદ પણ કોઈ ઉકેલ આવ્યો નહોતો. સવારે જ્યારે ઉપેન્દ્ર કુશવાહાના નિવાસસ્થાનેથી ભાજપના નેતાઓ નીકળ્યા ત્યારે પત્રકારોને કોઈ નિવેદન આપવાનું ટાળ્યું હતું.કુશવાહાને જ્યારે પત્રકારોએ સવાલો કર્યા ત્યારે તેઓએ પોતાના જવાબમાં માત્ર એટલુંજ કહ્યું કે “નથિંગ ઈઝ વેલ ઇન NDA!” આ એક વાક્યથી બિહારનું રાજકારણ ગરમાયુ છે.

બીજી તરફ આખી રાત ચાલેલા રાજકીય ઘટનાક્રમ બાદ ઉપેન્દ્ર કુશવાહાએ આજે બુધવારે (15 ઓક્ટોબર)ના બપોરે 12:30 કલાકે પોતાની પાર્ટી RLMની તાત્કાલિક બેઠક બોલાવી છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં RLMના ભવિષ્યની વ્યૂહનીતિ પર અંતિમ નિર્ણય લેવાશે. સૂત્રો અનુસાર, બેઠક બાદ કુશવાહા પત્રકાર પરિષદ યોજીને કોઈ મોટું એલાન કરી શકે છે, જે બિહારના ચૂંટણી સમીકરણોને અસર કરી શકે છે.

આ પણ વાંચો:

Gujarat News:  કેવડીયામાં રાજાઓનું ભવ્ય ઐતિહાસિક મ્યુઝિયમ બનાવવાની કવાયત શરૂ! સરદાર પટેલની પ્રતિમા બન્યા બાદ ઉઠી હતી માંગ

Dahod માં 55 ગધેડાની ચોરીની ફરિયાદ, પોલીસ પણ ચોંકી ગઈ!

Vadodara: બે લક્ઝરી બસ વચ્ચે ભયંકર અકસ્માત, બે મુસાફરોના મોત

Botad: હડદડમાં ભારે હિંસા બાદ AAP નેતાઓ સહિત 85 લોકો સામે નામજોગ FIR, જુઓ

Botad: હવે રિપોર્ટીંગ કરવું પણ ગુનો છે? BS9ની મહિલા પત્રકાર સાથે પોલીસનું ગેરવર્તન

Related Posts

Champat Rai Resignation: ચંપત રાય અને અનિલ મિશ્રનું રાજીનામું, નૈતિકતા વગરના નૈતિક આધારની મજાક!
  • June 29, 2026

Champat Rai Resignation: અયોધ્યામાં નિર્માણાધીન ભવ્ય રામ મંદિરના ચઢાવામાં થયેલા કથિત ગબન અને ભ્રષ્ટાચારના મામલાએ દેશભરમાં આસ્થાના કેન્દ્રને આંદોલિત કરી દીધું છે. શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી…

Continue reading
VB-G RAM G Scheme: મનરેગાનું સ્થાન લેશે નવી રોજગાર યોજના, ભાજપ શાસિત રાજ્યો જ કેમ કરી રહ્યા છે વિરોધ?
  • June 29, 2026

VB-G RAM G Scheme: દેશના ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની કરોડરજ્જુ ગણાતા ‘મનરેગા’ (MGNREGA) ના સ્થાને 1 જુલાઈ, 2026 થી ‘વિકસિત ભારત–ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)’ (VB-GRAM-G) યોજના અમલમાં આવવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Champat Rai Resignation: ચંપત રાય અને અનિલ મિશ્રનું રાજીનામું, નૈતિકતા વગરના નૈતિક આધારની મજાક!

  • June 29, 2026
  • 2 views
Champat Rai Resignation: ચંપત રાય અને અનિલ મિશ્રનું રાજીનામું, નૈતિકતા વગરના નૈતિક આધારની મજાક!

Adani US Case Withdrawal: અમેરિકામાં અદાણી કેસ પાછો ખેંચવાની કાર્યવાહી વિવાદમાં, ડેમોક્રેટિક સીનેટરોએ ટ્રમ્પ વહીવટીતંત્ર અને ન્યાય વિભાગ પાસે માંગ્યો ખુલાસો

  • June 29, 2026
  • 5 views
Adani US Case Withdrawal: અમેરિકામાં અદાણી કેસ પાછો ખેંચવાની કાર્યવાહી વિવાદમાં, ડેમોક્રેટિક સીનેટરોએ ટ્રમ્પ વહીવટીતંત્ર અને ન્યાય વિભાગ પાસે માંગ્યો ખુલાસો

Bangladesh Ram Statue Controversy: બાંગ્લાદેશમાં રામ પ્રતિમા વિવાદ, સાંપ્રદાયિક તણાવ વધતા હિન્દુ હોમલેન્ડની માંગ

  • June 29, 2026
  • 5 views
Bangladesh Ram Statue Controversy: બાંગ્લાદેશમાં રામ પ્રતિમા વિવાદ, સાંપ્રદાયિક તણાવ વધતા હિન્દુ હોમલેન્ડની માંગ

Bangladesh-China Relations: તારિક રહેમાનની ચીન યાત્રા, ભારત માટે પ્રાદેશિક વ્યૂહરચનાના નવા પડકારો

  • June 29, 2026
  • 10 views
Bangladesh-China Relations: તારિક રહેમાનની ચીન યાત્રા, ભારત માટે પ્રાદેશિક વ્યૂહરચનાના નવા પડકારો

Indian Asylum Application Rejection: ખોટા આશ્રય દાવાઓ અને ઇમિગ્રેશન ફ્રોડ સામે કેનેડા-ન્યૂઝીલેન્ડની કાર્યવાહી તેજ

  • June 29, 2026
  • 14 views
Indian Asylum Application Rejection: ખોટા આશ્રય દાવાઓ અને ઇમિગ્રેશન ફ્રોડ સામે કેનેડા-ન્યૂઝીલેન્ડની કાર્યવાહી તેજ

VB-G RAM G Scheme: મનરેગાનું સ્થાન લેશે નવી રોજગાર યોજના, ભાજપ શાસિત રાજ્યો જ કેમ કરી રહ્યા છે વિરોધ?

  • June 29, 2026
  • 12 views
VB-G RAM G Scheme: મનરેગાનું સ્થાન લેશે નવી રોજગાર યોજના, ભાજપ શાસિત રાજ્યો જ કેમ કરી રહ્યા છે વિરોધ?