વધુ એક BJP નેતાની પહેલગામ હુમલા અંગે ખોટી ટીપ્પણી, પતિ ગુમાવનાર મહિલાઓને કેવી કહી?

  • India
  • May 24, 2025
  • 0 Comments

BJP leader Ramchandra Jangra: ભાજપા નેતાઓ વારંવાર દેશની સેના અને પહેલગામ હુમલા અંગે વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે.  જો કે પાર્ટી તરફથી કોઈ કાર્યવાહી કરાતી નથી. હવે વધુ એક ભાજપા નેતાએ પહેલગામ હુમલામાં પતિ ગુમાવનાર મહિલાઓ પર અભદ્ર ભાષામાં ટીપ્પણી કરી છે. હરિયાણાના ભાજપા રાજ્યસભા સાંસદ રામચંદ્ર જાંગરાએ કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલામાં જે મહિલાઓએ પોતાના પતિ ગુમાવ્યા છે તેમનામાં બહાદુર મહિલાઓ જેવી હિંમત નહોતી, અને જેથી 26 લોકો ગોળીઓનો ભોગ બન્યા.

ભાજપા સાંસદે આજે શનિવારે ભિવાનીના પંચાયત ભવનમાં આયોજિત અહિલ્યાબાઈ હોલકર ત્રિશતાબ્દી સ્મૃતિ અભિયાન જિલ્લા સેમિનાર કાર્યક્રમમાં આ ટીપ્પણી કરી છે. અહીં તેમણે કહ્યું કે પ્રવાસીઓને હાથ જોડીને મારવામાં આવ્યા હતા. જો આપણે પ્રધાનમંત્રીની યોજના મુજબ તાલીમ લીધી હોત અને પરિસ્થિતિનો સામનો કર્યો હોત તો આટલા બધા મૃત્યુ ન થયા હોત.

સાંસદે અગ્નિવીરની પ્રશંસા કરી

ભાજપના સાંસદ જાંગરાએ કહ્યું- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોમાં બહાદુરીની ભાવના કેળવવા માટે ખૂબ મોટી યોજના (અગ્નિવીર) શરૂ કરી. પહેલગામ હુમલા પછી સમગ્ર દેશ એવું અનુભવી રહ્યો છે કે જો યાત્રાળુઓને એવી તાલીમ મળી હોત જે નરેન્દ્ર મોદી દેશના યુવાનોને આપવા માંગે છે, તો 3 આતંકવાદીઓ 26 લોકોને મારી શક્યા ન હોત. જો કે તેમણે કાયમી ભરતી કરવા અંગે કંઈ ન કહ્યું.

સ્ત્રીઓ હિંમત બતાવી શકી નહીં

સાંસદે કહ્યું – જો મુસાફરોના હાથમાં લાકડીઓ, ડંડા કે કંઈપણ હોત અને તેઓ ચારે બાજુથી આતંકવાદીઓ તરફ દોડ્યા હોત, તો મારો દાવો છે કે કદાચ ફક્ત 5 કે 6 લોકો જ મૃત્યુ પામ્યા હોત, પરંતુ ત્રણેય આતંકવાદીઓ પણ માર્યા ગયા હોત.

પહેલગામ આતંકી હુમલાની  ઘટના 22 મેના રોજ બની હતી

ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલે પહેલગામની બૈસરન ખીણમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરી હતી. બદલામાં, 7 મેના રોજ, ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો. ત્યારથી ભાજપા નેતાઓના એક પછી એક બેફામ નિવેદનો બહાર આવી રહ્યા છે.

કર્નલ સોફિયા કુરેશી અંગે વાધાંજનક ટીપ્પણી

ઉલ્લેખનીય છે કે  મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડા અને મંત્રી વિજય શાહ પહેલાથી જ વિવાદાસ્પદ નિવેદનો આપી ચૂક્યા છે. તેમના નિવેદનોથી દેશમાં ઘણો હોબાળો મચી ગયો છે. વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યું  છે. કેસ નોંધવામાં આવ્યો અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો, પરંતુ મંત્રી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. વિજય શાહએ આર્મી કર્નલ સોફિયા કુરેશી પર ખોટી ટિપ્પણી કરી હતી. વિજય શાહે કર્નલ સોફિયાને આતંકીઓની બહેન ગણાવી હતી.

 

આ પણ વાંચો:

Mahisagar: દિકરાએ પિતા પર બોલેરો કાર ચઢાવી મારી નાખ્યા, શું હતી રીસ?

Himmatnagar: 8 વર્ષથી ગોકળગાયે બનતાં બ્રિજનું કામ કોણે ઝડપી પૂર્ણ કરાવ્યું?

Gujarat: રત્નકલાકારોના લાંબા સંઘર્ષ બાદ સરકારની શિક્ષણ ફી, લોન, વીજ ડ્યૂટીમાં રાહત

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સનું લીસ્ટ અપડેટ, અંબાણી-અદાણી કયા સ્થાન પર? મસ્કની શું સ્થિતિ? | Bloomberg

પૂર્વ CM મોદીના પહેલા મંત્રી મંડળના નેતાઓ ખતમ થયાં કે કરી દેવાયાં?। કાલચક્ર ભાગ 3 | KAAL CHAKRA

Urbanization: ગુજરાતમાં શહેરીકરણ, હવે ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોનું રાજકીય મહત્વ નથી

ગુજરાત સમાચાર પર IT-ED ના દિલધડ દરોડા બાદ સન્નાટો!, છાપુ ચલાવતી કંપનીનું શેર માર્કેટમાં રોકાણ કેમ?

Gujarat: મંદીનો માર સહન કરતાં રત્નકલાકારોને અર્થિક સહાય કરવા સરકાર તૈયાર!

UP: ઉત્તર પ્રદેશમાં વરસાદનો કહેર, 60 લોકોએ જીવ ગુમાવ્યા, જીવન અસ્તવ્યસ્ત

Gujarat Rain:આજે ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સુચના

Sabarkantha: રેતી ખનન માફિયાઓ સામે પૂર્વ સાંસદની લાલ આંખ, ગેરકાયદે ખનન બંધ કરો નહીં તો….!

Sabarkantha: પ્રાંતિજમાં ડમ્પરે બાઈકને ટક્કર મારી, બે યુવાન કાળનો કોળિયો બન્યા, પિતાને ઈજાઓ

Sabarkantha Accident: પ્રાંતિજ નજીક કારની ટક્કરે રિક્ષાએ મારી પલટી, રિક્ષાચાલક ગંભીર!

  • Related Posts

    H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?
    • December 13, 2025

    H3N2 Virus: બ્રિટનમાં દેખાયેલો H3N2 વાયરસ પાકિસ્તાન સુધી પ્રસરી ગયો છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, આ વાયરસ ઈન્ફલ્યુએન્ઝા A નો એક પ્રકાર છે,જેને સબક્લેડ K તરીકે ઓળખવામાં આવે છે,તેમાં…

    Continue reading
    Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!
    • December 13, 2025

    Tariff-News: અમેરિકાના ત્રણ ડેમોક્રેટિક સાંસદોએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (યુએસ કોંગ્રેસનું નીચલું ગૃહ) માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પર ૫૦ ટકા ટેરિફને પડકારતો ઠરાવ રજૂ કર્યો છે. તેમનો દલીલ છે કે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

    • December 13, 2025
    • 2 views
    Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

    H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

    • December 13, 2025
    • 4 views
    H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

    Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

    • December 13, 2025
    • 3 views
    Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

    Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

    • December 13, 2025
    • 5 views
    Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

    PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

    • December 13, 2025
    • 10 views
    PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

    Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

    • December 13, 2025
    • 8 views
    Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ