Chaitar vasava: નવરાત્રીના પહેલા જ દિવસે ચૈતર વસાવાના જામીન મંજૂર, આ શરતોનું કરવું પડશે પાલન

  • Gujarat
  • September 22, 2025
  • 0 Comments

Chaitar vasava: નવરાત્રીના પહેલા જ દિવસે ગુજરાત હાઇકોર્ટે વિરોધી પક્ષના ધારાસભ્ય ચૈતર વસાવાના શરતી જામીન અરજી પર મહત્વનો નિર્ણય આપ્યો છે. છેલ્લા બે મહિનાથી વધુ સમયથી જેલમાં બંધ આ વિસ્તારના પ્રભાવશાળી નેતા હવે કેટલીક શરતો સાથે એક વર્ષ માટે જેલમુક્ત થશે. આ નિર્ણયથી વસાવા પરિવાર સાથે નવરાત્રી તેમજ આવનારા તહેવારો મનાવી શકશે, જે તેમના સમર્થકો માટે આનંદની વાત છે.

નવરાત્રીના પહેલા જ દિવસે ચૈતર વસાવાના જામીન મંજૂર

ચૈતર વસાવા સાબરમતી જેલમાં બંધ હતા. વચ્ચે વિધાનસભાના સત્ર માટે તેમને માત્ર ત્રણ દિવસના શરતી જામીન મળ્યા હતા, જેના કારણે તેઓ રાજકીય પ્રવૃત્તિઓમાં મર્યાદિત રહ્યા. હવે હાઇકોર્ટના આ નિર્ણયથી તેઓ સંપૂર્ણ રીતે જેલમુક્ત થઈ જશે. કોર્ટે જામીન મંજૂર કરતા કહ્યું કે, વસાવાની ધરપકડ બાદ પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે અને તેઓ ભાગી જવાનો કોઈ આધાર નથી, તેથી શરતી જામીન આપવામાં આવે છે.

જામીનની શરતોનું કરવું પડશે પાલન

આ નિર્ણય પર વસાવાના સમર્થકોમાં ઉત્સાહનો વાતાવરણ જોવા મળ્યો છે. તેઓએ કહ્યું કે, આ નિર્દોષને મળેલી ન્યાયીની જીત છે. વસાવા પોતાની નિર્દોષતા પર અડગ રહ્યા છે અને કહ્યું કે, તેઓ રાજકારણમાં પાછા ફરીને વિસ્તારના વિકાસ માટે કાર્યરત થશે. જોકે, પોલીસ વિભાગે જામીનની શરતોનું કડક પાલન કરવાની ચેતવણી આપી છે, જેમાં પાસપોર્ટ જમા કરવો, રાજ્યછોડવું નહીં અને તપાસમાં સહયોગ આપવો જેવી શરતોનો સમાવેશ થાય છે.

આ કેસ રાજકારણમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. વસાવાના કેસને રાજકીય ષડયંત્ર તરીકે જોવામાં આવે છે, જેમાં વિરોધ પક્ષોના નેતાઓ પર કાર્યવાહી કરવાના આરોપો લગાવાયા છે. હવે વસાવાની જેલમુક્તિ પછી વિસ્તારમાં રાજકીય પ્રવૃત્તિઓ તીવ્ર થવાની શક્યતા છે. નવરાત્રીના આ પવિત્ર પર્વ પર આ નિર્ણયથી વસાવા પરિવારને નવું જીવન મળ્યું છે, જે તેઓએ માતાજીને આભાર માનીને ઉજવશે.

આ પણ વાંચો:   

Godhra: ગોધરા પોલીસ સ્ટેશન પર લઘુમતિ ટોળાએ કર્યો હુમલો, પોલીસે શું કર્યો ખુલાસો?

Vadodara: જુનીગઢીમાં જૂથ અથડામણ, સામસામે પથ્થરમારો થતા બે પોલીસકર્મી ઘાયલ

Vadodara: જુનીગઢીમાં જૂથ અથડામણ, સામસામે પથ્થરમારો થતા બે પોલીસકર્મી ઘાયલ

Mumbai: ‘તું મૂર્ખ છે, એટલે જ સરહદ પર..’ HDFC ના મહિલા કર્મચારીનું સેનાના જવાન સાથે અભદ્ર વર્તન, બેંકે આપી સ્પષ્ટતા

Arunachal Pradesh: 90 વિદ્યાર્થિનીઓ રાત્રે 65 કિલોમીટર પદયાત્રા કરી, તંત્રએ તાત્કાલિક લેવો પડ્યો આ નિર્ણય

The gujarat report ના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

  • Related Posts

    Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!
    • June 17, 2026

    Ahmedabad Congress Protest: અમદાવાદની ગલીઓ અને બજારોમાં આજે સામાન્ય જનતાનો અવાજ ગુંજ્યો હતો. વધતી જતી કમરતોડ મોંઘવારી અને તાજેતરમાં થયેલા નીટ (NEET) પેપર લીક કૌભાંડના વિરોધમાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ…

    Continue reading
    Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય
    • June 17, 2026

    Gujarat Farmers Protest: ગુજરાતના રાજકીય ઇતિહાસમાં ૨૦૦૩-૨૦૦૪નો ગાળો એક એવા વળાંક તરીકે નોંધાયેલો છે, જેણે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની છબી એક અત્યંત જીદ્દી અને સત્તાધીશ રાજનેતા તરીકે સ્થાપિત કરી હતી.…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

    • June 17, 2026
    • 1 views
    Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

    Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

    • June 17, 2026
    • 7 views
    Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

    Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

    • June 16, 2026
    • 6 views
    Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

    Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

    • June 16, 2026
    • 5 views
    Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

    Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

    • June 16, 2026
    • 10 views
    Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

    NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

    • June 16, 2026
    • 14 views
    NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ