Narendra Modi: કૉંગ્રેસે બનાવેલી રિફાઇનરીનું PM મોદી આજે ઉદ્ઘાટન કરે તે પહેલાંજ તે સળગી ઉઠી! તપાસના આદેશ.

Narendra Modi: રાજસ્થાનમાં આજે તા.21મી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેનું ઉદ્ઘાટન કરવાના હતા તે બાડમેર નજીક બાલોત્રામાં આવેલી હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ (HPCL) રિફાઇનરીમાં આગ લાગતા ભારે નાસભાગ મચી હતી હવે આ આગ લાગવાના કારણે આજે તા. 21 એપ્રિલ 2026 ના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે થનારું રિફાઇનરીનું ઉદ્ઘાટન મોકૂફ રાખવામાં આવ્યું છે અને પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા નવી તારીખની જાહેરાત આગામી સમયમાં કરવામાં આવશે.

યુનિટમાંથી ધુમાડો નીકળતો જોઈ કર્મચારીઓએ ફાયર સેફ્ટી સિસ્ટમ સક્રિય કરી દેતા સમયસર તમામ બહાર નીકળી ગયા અને રિફાઇનરીની ઇમરજન્સી ટીમો તેમજ ફાયર બ્રિગેડની ટીમે બે થી ત્રણ કલાકમાં આગને કાબુમાં લીધી હતી આશરે ₹79,459 કરોડના ખર્ચે બનેલી આ રિફાઇનરી HPCL તથા રાજસ્થાન સરકારનો સંયુક્ત સાહસ પ્રોજેક્ટ છે જેનું મોદી ઉદ્ઘાટન કરે તે પહેલાજ તેમાં આગ લાગી ગઈ હતી.

આગ લાગતાની સાથે જ સમગ્ર વિસ્તાર ખાલી કરાવી લેવામાં આવ્યો હતો,સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી જોકે,પીએમ મોદીની સભા આગ લાગવાના સ્થળથી માત્ર 800 મીટર દૂર યોજાવાની છે ત્યારે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવાઈ છે મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.

પ્રાથમિક તપાસ મુજબ, હીટ એક્સચેન્જર સર્કિટમાં વાલ્વ અથવા ફ્લેંજમાંથી હાઇડ્રોકાર્બન લીક થવાને કારણે આગ લાગી હોવાનું મનાય છે. સત્તાવાળાઓએ આ મામલે સત્તાવાર તપાસના આદેશ આપ્યા છે આ ઘટના બાદ વિપક્ષના નેતા ટીકારામ જુલીનું નિવેદન સામે આવ્યું છે તેઓએ કહ્યું કે “આ એક અકસ્માત નહી,પણ સરકારની ગંભીર બેદરકારીનું પરિણામ છે. આ ઘટનાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ.” બાલોત્રામાં પચપદ્રા રિફાઇનરીમાં લાગેલી આગ અત્યંત ગંભીર અને ચિંતાજનક છે.

કોંગ્રેસ પાર્ટી દ્વારા બનાવવામાં આવેલી આ રિફાઇનરીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરે તે પહેલાં બનેલી આ ઘટના સરકારની ઉતાવળભરી વ્યવસ્થાઓ સામે ગંભીર સવાલો ઉભા કરે છે તેમ તેઓએ જણાવ્યું હતું.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Set featured image

Related Posts

Gujarat Farmers Protest: ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો 30 જૂને ગુજરાતભરમાં ચક્કાજામ
  • June 16, 2026

Gujarat Farmers Protest: ગુજરાતના ધરતીપુત્રો હવે આકરા પાણીએ છે. અમદાવાદના શાંતિપુરા સર્કલથી શરૂ થયેલી ‘કિસાન અધિકાર યાત્રા’ જ્યારે ગાંધીનગર તરફ કૂચ કરી રહી હતી, ત્યારે ઓગણજ ટોલનાકા પર પોલીસે તેમને…

Continue reading
Morbi Jetpar Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતો સામે ખાખી અને કોર્પોરેટની જોડી? વીજ પોલ મુદ્દે ઉગ્ર બન્યો વિરોધ
  • June 15, 2026

Morbi Jetpar Farmers Protest: મોરબીના જેતપર ગામની ધરતી પર અત્યારે અંધાધૂંધીનો માહોલ છે. પોતાની ખેતીલાયક જમીન અને પાકને બચાવવા માટે છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે, પરંતુ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 1 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 7 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 10 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

  • June 16, 2026
  • 10 views
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

  • June 16, 2026
  • 6 views
BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

India Soft Power Paradox: કોવેક્સિન, યુપીઆઈ અને ચંદ્રયાનની સફળતા છતાં વૈશ્વિક સાયન્સ સોફ્ટ પાવરમાં ભારતને યોગ્ય સ્થાન કેમ નથી મળતું?

  • June 16, 2026
  • 7 views
India Soft Power Paradox: કોવેક્સિન, યુપીઆઈ અને ચંદ્રયાનની સફળતા છતાં વૈશ્વિક સાયન્સ સોફ્ટ પાવરમાં ભારતને યોગ્ય સ્થાન કેમ નથી મળતું?