મનુ ભાકર અને ડી ગુકેશ સહિત ચાર ખેલાડીઓને મળશે ખેલ રત્ન

  • Sports
  • January 2, 2025
  • 0 Comments

ભારત સરકારે મનુ ભાકર અને ડી ગુકેશ સહિત ચાર ખેલાડીઓને ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. આટલું જ નહીં 32 ખેલાડીઓને અર્જુન પુરસ્કાર આપવામાં આવશે.

પેરિસ ઓલિમ્પિક્સમાં ભારત માટે બે મેડલ જીતનાર મનુ ભાકર આઝાદી પછી એક જ ઓલિમ્પિક્સમાં બે મેડલ જીતનારી પહેલી ભારતીય ખેલાડી છે. તેણીએ 10 મીટર એર પિસ્તોલ અને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે મહિલાઓની 25 મીટર પિસ્તોલમાં તેણે ચોથું સ્થાન મેળવ્યું હતું. પરંતુ તેમ છતાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ વી. રામાસુબ્રમણ્યમની અધ્યક્ષતાવાળી 12 સભ્યોની પસંદગી સમિતિએ ખેલ રત્ન ઍવૉર્ડ માટે તેના નામની ભલામણ કરી ન હતી. જેને લઈને કારણે તેના પિતા નિરાશ થયા હતા.

જોકે, પાછળથી વિવાદ થતાં કેન્દ્ર સરકારે મનુ ભાકર સહિત અન્ય ખેલાડીઓને ખેલ રત્ન આપવાની જાહેરાત કરી છે.

મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર:

  • ડી. ગુકેશ, ચેસ
  • હરમનપ્રીત સિંહ, હોકી
  • પ્રવીણ કુમાર, પેરા-એથ્લેટિકસ
  • મનુ ભાકર, શૂટિંગ

અર્જુન પુરસ્કાર મેળવનારા ખેલાડીઓની યાદી

1. જ્યોતિ યારાજી (એથ્લેટિક્સ)

2. અન્નુ રાની (એથ્લેટિક્સ)

3. નીતુ (બોક્સિંગ)

4. સ્વિટી (બોક્સિંગ)

5. વંતિકા અગ્રવાલ (ચેસ)

6. સલીમા ટેટે (હોકી)

7. અભિષેક (હોકી)

8. સંજય (હોકી)

9. જર્મનપ્રીત સિંહ (હોકી)

10. સુખજીત સિંહ (હોકી)

11. સ્વપ્નિલ સુરેશ કુસલે (શૂટિંગ)

12. સરબજોત સિંહ (શૂટિંગ)

13. અભય સિંહ (સ્ક્વૉશ)

14. સાજન પ્રકાશ (સ્વિમિંગ)

15. અમન (કુશ્તી)

16. રાકેશ કુમાર (પેરા તીરંદાજી)

17. પ્રીતિ પાલ (પેરા એથ્લેટિક્સ)

18. જીવનજી દીપ્તિ (પેરા એથ્લેટિક્સ)

19. અજીત સિંહ (પેરા એથ્લેટિક્સ)

20. સચિન સર્જેરાવ ખિલારી (પેરા એથ્લેટિક્સ)

21. ધરમબીર (પેરા એથ્લેટિક્સ)

22. પ્રણવ સુરમા (પેરા એથ્લેટિક્સ)

23. એચ હોકાટો સેમા (પેરા એથ્લેટિક્સ)

24. સિમરન જી (પેરા એથ્લેટિક્સ)

25. નવદીપ (પેરા એથ્લેટિક્સ)

26. નિતેશ કુમાર (પેરા બેડમિન્ટન)

27. તુલસીમાથી મુરુગેસન (પેરા બેડમિન્ટન)

28. નિત્ય શ્રી સુમતિ સિવન (પેરા બેડમિન્ટન)

29. મનીષા રામદાસ (પેરા બેડમિન્ટન)

30. કપિલ પરમાર (પેરા જુડો)

31. મોના અગ્રવાલ (પેરા શૂટિંગ)

32. રૂબિના ફ્રાન્સિસ (પેરા શૂટિંગ)

Related Posts

IND vs NZ : T20 વર્લ્ડ કપમાં ભારતે ત્રીજી વખત વિશ્વ વિજેતાનો ખિતાબ હાંસલ કરી ઇતિહાસ સર્જ્યો !
  • March 9, 2026

IND vs NZ: અમદાવાદમાં ઘર આંગણે રમાયેલ ICC T20 વર્લ્ડ કપ 2026 ફાઈનલમાં ભારતે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ભારતે રવિવારે (8 માર્ચ) ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ઈતિહાસ સર્જ્યો…

Continue reading
India vs New Zealand Final: આજે અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ જંગ! કોણ બનશે ચેમ્પિયન? જાણો
  • March 8, 2026

India vs New Zealand Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2026 T20 વર્લ્ડ કપ ક્રિકેટનો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો થવા જઈ રહ્યો છે,ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

  • March 24, 2026
  • 3 views
PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!

  • March 24, 2026
  • 3 views
Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!

Atomic Bomb: સમુદ્રમાં પરમાણુ બોમ્બ ફૂટવાનો છે! 1,20,000 ટન ઝેરી કચરો વિનાશ વેરી શકે છે!!

  • March 24, 2026
  • 14 views
Atomic Bomb: સમુદ્રમાં પરમાણુ બોમ્બ ફૂટવાનો છે! 1,20,000 ટન ઝેરી કચરો વિનાશ વેરી શકે છે!!

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

  • March 23, 2026
  • 5 views
Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

  • March 23, 2026
  • 6 views
Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 19 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ