કેન્સર સામે ઝઝૂમી રહેલી પ્રખ્યાત ગાયિકાનું મોત, ચાહકો દુઃખી | Gayatri Hazarika

  • Famous
  • May 16, 2025
  • 0 Comments

Gayatri Hazarika Passed Away: સંગીત ઉદ્યોગમાંથી એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે. પ્રખ્યાત ગાયિકા ગાયત્રી હજારિકાનું અવસાન થયું છે. ગાયત્રી હજારિકાએ ખૂબ જ નાની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દીધું. આસામી ગાયિકા ગાયત્રી હજારિકાના નિધન પર સંગીત ઉદ્યોગ શોકમાં છે. પોતાના અવાજથી દરેકના હૃદયને સ્પર્શી જનાર ગાયત્રી હજારિકા આજે આ દુનિયા છોડી દીધી છે.આ ગાયિકનું માત્ર 44 વર્ષની ઉંમરે અવસાન થયું.

ગાયિકનું મૃત્યુ કોલોન કેન્સરથી થયું?

જાણવા મળી રહ્યું છે કે ગાયત્રી હજારિકા લાંબા સમયથી કોલોન કેન્સરથી પીડાઈ રહી હતી. આજે તે કેન્સર સામેની આ લડાઈ હારી ગઈ. ગુવાહાટીની નેમકેર હોસ્પિટલમાં બપોરે લગભગ 2:15 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. હવે હોસ્પિટલ તરફથી ડોક્ટરનું નિવેદન પણ બહાર આવ્યું. ડોક્ટરે જણાવ્યું છે કે ગાયિકા ગાયત્રી હજારિકા આ ​​હોસ્પિટલમાં કેન્સરની સારવાર કરાવી રહી હતી. તાજેતરમાં તેમની તબિયત ઘણી બગડી ગઈ હતી. હજારિકા છેલ્લા ત્રણ દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. ગઈકાલે તેમને ICUમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આજે તેમણે અંતમિ શ્વાસ લીધા છે.

ગાયિકના ચાહકો અને સંગીત ઉદ્યોગના તમામ કલાકારો આ સમાચારથી આઘાતમાં છે. લોકો સોશિયલ મીડિયા પર ગાયકને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.

આસામના મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી

આસામી ગાયિકા ગાયત્રી હજારિકાના નિધન પર માત્ર સેલિબ્રિટી જ નહીં, નેતાઓ પણ શોક વ્યક્ત કરતા જોવા મળ્યા છે. લોકો કહે છે કે તેમની ખાલી જગ્યા કોઈ ભરી શકશે નહીં. તેમના નિધનથી સંગીત ઉદ્યોગમાં એક ખાલીપો સર્જાયો છે. તમને જણાવી દઈએ કે, ગાયત્રી હજારિકા તેમના સુરીલા અવાજ માટે જાણીતી હતી. હવે આસામના મુખ્યમંત્રીએ પણ ગાયત્રી હજારિકાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચોઃ

ગુજરાતમાં વ્યાજખોરોની મિલકત જપ્ત કરી હરાજી કરાશે, રુપિયા સરકાર ક્યાં વાપરશે? | Property seizure

Waqf Law: સુપ્રીમનો વક્ફ કાયદા વિરુદ્ધની નવી અરજી પર સુનાવણી કરવા ઇનકાર

UP: ચોરીના રુપિયા લોકો લઈ ગયા, જાણો ક્યાંથી રોડ પર આવ્યા રુપિયા?

Ahmedabad: જીન્સની ફેક્ટરીમાં 3 મજૂરના મોત, શું છે કારણ?

Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!

Vijay Raj ને મોટી રાહત, જાતીય સતામણીના કેસમાં નિર્દોષ, મહિલાએ લગાવ્યા હતા આરોપ

Vadodara: ભાજપાના રાજમાં મહાદેવનું મંદિર તૂટશે? ‘ભગવાનને પણ નોટીસ’

મહિલા સાથે અશ્લીલતા કરનાર ઝડપાયેલા ભાજપા નેતા પાર્ટીમાંથી સસ્પેન્ડ | Babban Singh Raghuvanshi

ગુજરાત સમાચાર પર IT અને EDની રેડ પર ઈસુદાન ગઢવી શું બોલ્યા? | Gujarat Samachar

 Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય

 

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

Related Posts

Rinku Singh engagement: ક્રિકેટર રિંકુ સિંહે સાંસદ પ્રિયા સાથે કરી સગાઈ
  • June 8, 2025

Rinku Singh engagement: ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહે જીવનની નવી ઇનિંગ શરૂ કરવા તરફ પહેલું પગલું ભર્યું છે. રિંકુ અને સાંસદ પ્રિયા સરોજે લખનૌમાં ખૂબ જ ધામધૂમથી સગાઈ કરી…

Continue reading
Accident: મલયાલમ હિરોને નડ્યો અકસ્માત, પિતાનું ઘટનાસ્થળે જ મોત, અભિનેતા ગંભીર
  • June 6, 2025

Shine Tom Chacko Accident: મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત મલયાલમ અભિનેતા શાઈન ટોમ ચાકોનો એક ભયંકર કાર અકસ્માત થયો છે. જ્યા અભિનેતા શાઈન ટોમ ચાકોના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • June 16, 2025
  • 6 views
Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 12 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 10 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 9 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 24 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 17 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી