Vadodara: M.S. યુનિવર્સિટીમાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાધો

Vadodara:  ગુજરાતમાં દિવસને દિવસે આપઘાત વિદ્યાર્થીઓમાં આપઘાતનું પ્રમાણ વધી રહ્યું છે. કંઈને કંઈ કારણોસર આપઘાત રી લેતાં હોય છે. ત્યારે વડોદરાની એક હોસ્ટલમાં વિદ્યાર્થીએ આપઘાત કરી લેતાં ખળભલાટ મચી ગયો છે. M.S.યુનિવર્સિટીની હોસ્ટેલમાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. જો કે આપઘાત પાછળનું કારણ બહાર આવ્યું નથી.

પંખા સાથે ચાંદર બાધી લટક્યો

વડોદરાની M.S.યુનિવર્સિટીમાં ટેકનોલોજી ફેકલ્ટીના બીજા વર્ષમાં BE ટેકનોલોજીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ ગળાફાંસો જીવનનો અંત આણી દીધો છે. અભિષેક શર્મા નામના વિદ્યાર્થીએ એમ વિશ્વેસરાય હોસ્ટેલના હોલમાં પંખા પર ચાંદર બાંધી આપઘાત કરી લીધો છે. હાલ મૃતદેહને એસએસજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટ માટે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં વિદ્યાર્થીઓના આપઘાતનો મુદ્દો ખરેખર ચિંતાજનક છે.  રાજ્યમાં આપઘાતના કિસ્સાઓમાં વધારો થયો છે, જેમાં વિદ્યાર્થીઓનો પણ નોંધપાત્ર હિસ્સો છે. વિદ્યાર્થીમાં પરીક્ષાનું દબાણ, નિષ્ફળતાનો ડર, માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ અને પારિવારિક, સામાજિક સમસ્યાઓ મુખ્ય કારણો હતા.

ઘણીવાર બાળકોને વાલીઓ દ્વારા ચોક્કસ ગુણ લાવવા દબાણ કરાતું હોય છે. જેથી વિદ્યાર્થીઓ ચિંતા વધી જતી હોય છે. દેખાદેખીમાં વિદ્યાર્થીઓ પર વાલીઓ દબાણ લાવતાં હોય છે. વિદ્યાર્થીઓ નાપાસ થાય તો પણ વિદ્યાર્થીઓ ચિંતામાં ને ચિંતામાં આપઘાત કરી લેતાં હોય છે.

શૈક્ષણિક સંસ્થાઓમાં સિનયર વિદ્યાર્થીઓ દ્વારા જૂનિયરોનું શોષણ થતું હોય છે. તેમની સાથે અભદ્ર વર્તન થતું હોય છે. ગુજરાતમાં વારંવાર સિનયર વિદ્યાર્થીઓ દ્વારા જૂનિયર વિદ્યાર્થીઓને પજવણીના કિસ્સા સામે આવતાં હોય છે.

દેશ સહિત ગુજરાતની ઘણી સંસ્થાઓમાંથી બહાર આવતી હોય છે. જેથી રેગિંગનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ આપઘાત પણ કરી લેતાં હોય છે. જેથી આ શૈક્ષણિક અને સમાજિક રીતે ચિંતાનો મુદ્દો છે. વાલીઓ સહિત શિક્ષકોની જવાબદારી બને છે કે પોતાનું બાળક કઈ દિશામાં જઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ

પાટણ બાદ રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં દોડધામ | Patan | Bomb Threat

મોગલના નામે ભૂવીના ધતિંગ, 20 મિનિટમાં 250 સિગારેટ પીતી, ભક્તો વસ્તુ ચઢાવે તે પતિને પાછી આપી આવતી! | Saravkundla | Bhuvi |

ફક્ત જરુરી હોય તેવા કિસ્સાઓમાં CBI તપાસ થવી જોઈએ: Supreme Court | CBI

પાણી માટે તરસતું ગુજરાત: વઢવાણમાં પાણીના વલખાં , મનપા સામે વિરોધ | Water Problem

 

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

  • June 19, 2026
  • 2 views
Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 6 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 5 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 10 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 12 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 9 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ