Gujarat teachers Recruitment: ભારે વિરોધ બાદ ઝૂકી સરકાર, નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ

Gujarat teachers Recruitment: ગુજરાત સરકારે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ્દ કર્યો છે. આ નિર્ણયનો શિક્ષક સંઘો, શાળા સંચાલક મંડળો અને યુવાનો દ્વારા સોશિયલ મીડિયા પર ઉગ્ર વિરોધ થયો હતો, જેના પગલે સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો છે. હવે બેરોજગાર શિક્ષકોને નોકરીની તકો મળવાની આશા જાગી છે.

નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ

મળતી માહિતી મુજબ શાળા સંચાલક મંડળે સરકારને પત્ર લખીને નિવૃત શિક્ષકોને બદલે બેરોજગાર શિક્ષકોની ભરતીની માંગ કરી હતી. તેમણે દલીલ કરી હતી કે 2011 પછી કાયમી શિક્ષકોની ભરતી થઈ નથી, અને સરકાર માત્ર પ્રવાસી શિક્ષકો કે જ્ઞાન સહાયકોની નિમણૂક કરી રહી છે. શિક્ષક સંઘોએ પણ આ નિર્ણયનો આક્રમક વિરોધ કર્યો હતો, જેની વાત શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી સુધી પહોંચી હતી. ટેટ-ટાટ પાસ યુવાનોને વયમર્યાદાના કારણે નોકરી મળવામાં મુશ્કેલી પડી રહી છે, ત્યારે નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય નારાજગીનું કારણ બન્યો હતો. આ વિરોધને ગંભીરતાથી લઈને સરકારે નિવૃત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ્દ કર્યો છે. તેમજ એવું પણ કહેવાય છે કે, સરકાર હવે ભરતીના નિયમોમાં જરૂરી છૂટછાટ આપવા અંગે વિચારણા કરી રહી છે.

 Gujarat teachers Recruitment

પરિપત્રમાં શું હતું?

25 જુલાઈ, 2025ના પરિપત્રમાં જણાવાયું હતું કે, નિયમિત ભરતી અને જ્ઞાન સહાયકોની નિમણૂક બાદ પણ ખાલી રહેતી જગ્યાઓ પર નિવૃત શિક્ષકોને વચગાળાની વ્યવસ્થા તરીકે કામગીરી સોંપવામાં આવશે. જોકે, હવે આ નિર્ણય મૂળ અસરથી રદ્દ કરવામાં આવ્યો છે. આ નિર્ણય રદ્દ થતાં એક અઠવાડિયામાં શિક્ષણ વિભાગે બીજો વિવાદાસ્પદ નિર્ણય પાછો ખેંચવો પડ્યો છે.

આ પણ વાંચો:

Gujarat Weather Forecast: ગુજરાતમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, કામ વગર લોકોને ઘરની બહાર ન નીકળવા સલાહ

Barabanki Stampede: યુપીમાં મંદિર પરિસરમાં વીજકરંટ ફેલાતા ભાગદોડ, 2 ના મોત, 29 ઘાયલ

Sehore Ganesh Mandir: મંદિરની અંદર ખુલ્લેઆમ ગુંડાગીરી, હથિયાર સાથે ઘૂસેલા શખ્સે પૂજારીને આપી ધમકી

 Bihar: સરકારની બેદરકારીનો ઉત્તમ નમૂનો, 1200 કરોડના નિર્માણાધીન પુલનો ભાગ ધરાશાયી, શ્રમિકો દટાયાની આશંકા

Related Posts

Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?
  • June 26, 2026

Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ…

Continue reading
Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ
  • June 26, 2026

Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

  • June 26, 2026
  • 2 views
Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

  • June 26, 2026
  • 2 views
NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

  • June 26, 2026
  • 4 views
Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા

  • June 26, 2026
  • 10 views
Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા

NMC HoD Rotation Controversy: તબીબી કોલેજોમાં HoDના 3 વર્ષના રોટેશન પ્લાન પર શિક્ષણ જગતમાં આક્રોશ! સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો મામલો

  • June 26, 2026
  • 10 views
NMC HoD Rotation Controversy: તબીબી કોલેજોમાં HoDના 3 વર્ષના રોટેશન પ્લાન પર શિક્ષણ જગતમાં આક્રોશ! સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો મામલો

Abhishek Manu Singhvi: કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પક્ષપલટા વિરોધી કાયદા પર ઉઠાવ્યા ગંભીર સવાલો, કહ્યું- પક્ષ બદલનારોએ ફરી ચૂંટણી લડવી જોઈએ

  • June 26, 2026
  • 11 views
Abhishek Manu Singhvi: કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પક્ષપલટા વિરોધી કાયદા પર ઉઠાવ્યા ગંભીર સવાલો, કહ્યું- પક્ષ બદલનારોએ ફરી ચૂંટણી લડવી જોઈએ