કેનેડામાં નહીં બિહારમાં અંગ્રેજી બોલતા મોદીને શાહનો ટોણો?, ‘અંગ્રેજી બોલનારાઓને ટૂંક સમયમાં શરમ આવશે’ | Amit Shah

  • India
  • June 19, 2025
  • 0 Comments

મહેશ ઓડ

ભારતીય ભાષાઓના મહત્વ પર ભાર મૂકતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે( Amit Shah)  ગુરુવારે કહ્યું કે ભારતનો ભાષાકીય વારસો પાછો મેળવવાનો અને તેની સ્વદેશી ભાષાઓમાં ગર્વથી વિશ્વનું નેતૃત્વ કરવાનો સમય આવી ગયો છે. એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં બોલતા ગૃહમંત્રીએ કહ્યું, “આ દેશમાં અંગ્રેજી બોલનારાઓ ટૂંક સમયમાં શરમ અનુભવશે. આવા સમાજનું નિર્માણ દૂર નથી. ફક્ત દૃઢનિશ્ચયી લોકો જ પરિવર્તન લાવી શકે છે. મારું માનવું છે કે ભાષાઓ આપણી સંસ્કૃતિના રત્નો છે. આપણી ભાષાઓ વિના આપણે સાચા ભારતીય ન બની શકીએ.”

જો કે સવાલ એ થાય છે તેમની જ સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યા બિચારા બિહારના મધુબનીમાં લોકોને અંગ્રેજી આવડતું નથી. છતાં ત્યા જઈને અંગ્રેજીમાં જઈને બોલી આવ્યા છે. સવાલ એ થાય છે કે દેશની ભાષા પડતી મૂકી અંગ્રેજી ભાષા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાપરે છે. તે પણ જે નાગરિકો અંગ્રેજી બરાબર ન સમજી શકતાં તેમની સામે મોદી અંગ્રેજી બોલે છે અને કેનેડામાં હિંદી ભાષા નીકળી જાય છે. તે બિહાર જેવું કેનેડામાં અંગ્રેજી બોલી ન શક્યા. જેના કેટલાંક વિડિયો પણ વાઈરલ થાય.

મોદી મધુબનીમાં અંગ્રેજીમાં કહ્યું કે, ‘આતંકવાદી ઘટનાઓથી ભારતનો આત્મા ક્યારેય તૂટી જશે નહીં, આતંકવાદને બક્ષવામાં આવશે નહીં. ન્યાય સુનિશ્ચિત કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવશે, આખો દેશ આ સંકલ્પ પર અડગ છે.’ ગોદી મિડિયા કહે છે કે મોદીએ સ્પષ્ટ શબ્દોમાં વિશ્વને પોતાનો સંદેશ પહોંચાડવા માટે અંગ્રેજીનો આશરો લીધો.

વડાપ્રધાન અંગ્રેજી બોલે ગૃહમંત્રી સંસ્કૃતિની વાતો કરે

એક બાજુ દેશના વડાપ્રધા મોદી અંગ્રેજીમાં વાત કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ અમિત શાહે કહ્યું, “આપણા દેશ, આપણી સંસ્કૃતિ, આપણા ઇતિહાસ અને આપણા ધર્મને સમજવા માટે કોઈ પણ વિદેશી ભાષા પૂરતી ન હોઈ શકે. અધૂરી વિદેશી ભાષાઓ દ્વારા સંપૂર્ણ ભારતની કલ્પના કરી શકાતી નથી. હું સંપૂર્ણ રીતે જાણું છું કે આ યુદ્ધ કેટલું મુશ્કેલ છે, પરંતુ મને એ પણ વિશ્વાસ છે કે ભારતીય સમાજ વિજયી બનશે. ફરી એકવાર, આત્મસન્માન સાથે, આપણે આપણા દેશને આપણી ભાષાઓમાં ચલાવીશું અને વિશ્વનું નેતૃત્વ પણ કરીશું.

 શાહને મોદી અંગ્રેજી બોલે છે તેની ખબર નથી?

અમિત શાહ, સંસ્કૃતિ, સ્વદેશી ભાષાની વાતો કરે છે, તો શું મોદીના ભાષાણો જોતા નથી. જેમાં તે અંગ્રેજીનો ભરપૂર ઉપયોગ કરે છે. શું અમિત શાહને ખબર નથી કે મોદી અંગ્રેજીમાં ભાષાણોનો આપે છે. અમિત શાહને  અંગ્રેજી બોલનારાઓને ટૂંક સમયમાં શરમ આવશે’ તેવું બોલવામાં વિચાર કરવો જોઈએ. કારણે દેશના વડાપ્રધાન જ અંગ્રેજીમાં બોલી રહ્યા છે.

 

 

આ પણ વાંચો:

Gujarat illegal infiltration: દેશની સરહદે છીंડા!, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શું ટ્વીટ કર્યું!

 Ahmedabad plane crash: સરકારનું ખરાબ દેખાય એટલે અસલી હીરો એવા ઘણાં નાગરિકોના નામ સરકાર જાહેર કરતી નથી

Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના RAT ને કારણે થઈ! પૂર્વ યુએસ નેવી પાઇલટે કહ્યું

Spitting in London: લંડનને ગુજરાતીઓએ પાન-મસાલાની પીચકારીઓ મારી બગાડ્યું!

Ahmedabad Plane Crash: વડાપ્રધાન અને ગૃહપ્રધાનના દાવાને 108ની વિગતો પડકારે છે 

Ahmedabad Plane Crash માં બચી ગયેલા રમેશ વિશ્વાસ તેના ભાઈની અંતિમ યાત્રામાં જોડાયો, સર્જાયા ભાવુક દ્રશ્યો

Ahmedabad Building Dangerous: અમદાવાદની આ બિલ્ડિંગો નોતરી શકે છે વિમાન દુર્ઘટનાઓ? કાર્યવાહી ક્યારે?

 Vadodara: સયાજી હોસ્પિટલમાં મહિલા સિક્યુરિટી ગાર્ડની છેડતી CCTV બંધ, સુરક્ષા પર સવાલો

Israel Iran War: યુદ્ધમાં અમેરિકા કૂદી પડ્યું!, ટ્રમ્પે સેનાને હુમાલની મંજૂરી આપી!

PM મોદીને G7માં બોલવતાં કેનેડામાં વિરોધ, ફજેતી થઈ છતાં ગયા!, પછી શું થયું જુઓ VIDEO?

મોડે મોડે મોદીને કેનેડાથી ફોન આવ્યો, ‘આવો G7 સમિટમાં’, PM મોદી ખુશ થયા

Surat માં એરપોર્ટ પાસેના 151 વૈભવી ફ્લેટ ધારકોને ખાલી કરવાની નોટિસ, બિલ્ડરોની ગેરરીતિ

Israel Iran War: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુધ્ધ કેમ?, જાણો

Israel-Iran War: ઈરાનમાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર, નાગરિકોને આપી આ સુચના

Israel-Iran War: ઈરાનના નેતા ખામેનીએ ઇઝરાયલ સામે યુદ્ધની જાહેરાત કરી, હવે શું?

 

 

Related Posts

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
  • September 16, 2026

Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

Continue reading
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
  • September 16, 2026

Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત