નાઇજીરીયામાં પેટ્રોલ ટેન્કરમાં ભયાનક વિસ્ફોટ, 70 લોકોના મોત

  • World
  • January 19, 2025
  • 1 Comments

નાઇજીરીયામાં પેટ્રોલ ટેન્કરમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 70 લોકોના મોત થયા છે. કર્મચારીઓ કલાકોની મહેનત બાદ પણ આગ પર કાબુ મેળવવામાં સફળ રહ્યા. ટેન્કરમાં અચાનક વિસ્ફોટ થયા બાદ ભીષણ આગ લાગી હતી. આગની જ્વાળાઓ એટલી ભયાવક ફેલાઈ હતી કે જાણે ધૂમાડાએ આકાશને ઢાંકી દીધું હોય. ઉત્તર-મધ્ય નાઇજીરીયામાં એક પેટ્રોલ ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 70 લોકો મોત થયા છે.

આ પણ વાંચોઃ મહાકુંભ મેળા વિસ્તારમાંથી રેતીમાં દાટેલું નવજાત મળ્યું

દેશની ઇમરજન્સી રિસ્પોન્સ એજન્સીએ આ આગની માહિતી આપી છે. એજન્સીના જણાવ્યા અનુસાર, નાઇજર પ્રાંતના સુલેજા વિસ્તાર નજીક ગઈકાલે શનિવારે વહેલી સવારે વિસ્ફોટ થયો હતો. જ્યારે કેટલાક લોકો જનરેટરનો ઉપયોગ કરીને એક ટેન્કરમાંથી બીજા ટ્રકમાં ગેસોલિન ટ્રાન્સફર કરી રહ્યા હતા. ગેસ ટ્રાન્સફર દરમિયાન લીકેજ થવાને કારણે આ આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.

આસપાસ ઘણા બધા લોકો ઉભા હતા

જે સમયે આ ઘટના બની તે સમયે નજીકમાં મોટી સંખ્યામાં મજૂરો અને અન્ય કર્મચારીઓ ભેગા થઈ ગયા હતા. આ કારણે મોટાભાગના લોકો તેનાથી પ્રભાવિત થયા હતા. નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના હુસૈની ઇસાએ જણાવ્યું હતું કે વિસ્ફોટ ઇંધણ ટ્રાન્સફરને કારણે થયો છે. જેના પરિણામે પેટ્રોલ ટ્રાન્સફર કરનારાઓ અને નજીકના લોકો મોતને ભેટ્યા છે. ઇસાએ કહ્યું કે બચાવ કામગીરી ચાલુ છે.

આ પણ વાંચોઃ સૈફ પર હુમલો કરનાર પોલીસથી બચવા સમાચાર જોતો, ફોન બંધ કરી સતત બદલતો લોકેશન!

Related Posts

Adani US Case Withdrawal: અમેરિકામાં અદાણી કેસ પાછો ખેંચવાની કાર્યવાહી વિવાદમાં, ડેમોક્રેટિક સીનેટરોએ ટ્રમ્પ વહીવટીતંત્ર અને ન્યાય વિભાગ પાસે માંગ્યો ખુલાસો
  • June 29, 2026

Adani US Case Withdrawal: ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકી ન્યાય વિભાગ (DOJ) દ્વારા દાખલ કરવામાં આવેલો ફોજદારી કેસ પાછો ખેંચવાની હિલચાલ અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની છે. આ મામલો…

Continue reading
Bangladesh Ram Statue Controversy: બાંગ્લાદેશમાં રામ પ્રતિમા વિવાદ, સાંપ્રદાયિક તણાવ વધતા હિન્દુ હોમલેન્ડની માંગ
  • June 29, 2026

Bangladesh Ram Statue Controversy: બાંગ્લાદેશના ગેબન્ધા જિલ્લામાં ભગવાન રામની એક 81 ફૂટ ઊંચી પ્રતિમા નિર્માણના મુદ્દાએ પડોશી દેશના સામાજિક તાણાવાણાને હચમચાવી દીધા છે. પલાશબાડીના મધ્યરામપુર ગામમાં મંદિર કોમ્પ્લેક્સની અંદર આ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

PM Modi Seychelles Visit: સેશેલ્સ સરકારના વિવાદાસ્પદ એવોર્ડમાં ટાઈપિંગની ભૂલો, પ્રશસ્તિપત્ર પર ઉઠ્યા સવાલો

  • June 29, 2026
  • 4 views
PM Modi Seychelles Visit: સેશેલ્સ સરકારના વિવાદાસ્પદ એવોર્ડમાં ટાઈપિંગની ભૂલો, પ્રશસ્તિપત્ર પર ઉઠ્યા સવાલો

Champat Rai Resignation: ચંપત રાય અને અનિલ મિશ્રનું રાજીનામું, નૈતિકતા વગરના નૈતિક આધારની મજાક!

  • June 29, 2026
  • 5 views
Champat Rai Resignation: ચંપત રાય અને અનિલ મિશ્રનું રાજીનામું, નૈતિકતા વગરના નૈતિક આધારની મજાક!

Adani US Case Withdrawal: અમેરિકામાં અદાણી કેસ પાછો ખેંચવાની કાર્યવાહી વિવાદમાં, ડેમોક્રેટિક સીનેટરોએ ટ્રમ્પ વહીવટીતંત્ર અને ન્યાય વિભાગ પાસે માંગ્યો ખુલાસો

  • June 29, 2026
  • 7 views
Adani US Case Withdrawal: અમેરિકામાં અદાણી કેસ પાછો ખેંચવાની કાર્યવાહી વિવાદમાં, ડેમોક્રેટિક સીનેટરોએ ટ્રમ્પ વહીવટીતંત્ર અને ન્યાય વિભાગ પાસે માંગ્યો ખુલાસો

Bangladesh Ram Statue Controversy: બાંગ્લાદેશમાં રામ પ્રતિમા વિવાદ, સાંપ્રદાયિક તણાવ વધતા હિન્દુ હોમલેન્ડની માંગ

  • June 29, 2026
  • 6 views
Bangladesh Ram Statue Controversy: બાંગ્લાદેશમાં રામ પ્રતિમા વિવાદ, સાંપ્રદાયિક તણાવ વધતા હિન્દુ હોમલેન્ડની માંગ

Bangladesh-China Relations: તારિક રહેમાનની ચીન યાત્રા, ભારત માટે પ્રાદેશિક વ્યૂહરચનાના નવા પડકારો

  • June 29, 2026
  • 12 views
Bangladesh-China Relations: તારિક રહેમાનની ચીન યાત્રા, ભારત માટે પ્રાદેશિક વ્યૂહરચનાના નવા પડકારો

Indian Asylum Application Rejection: ખોટા આશ્રય દાવાઓ અને ઇમિગ્રેશન ફ્રોડ સામે કેનેડા-ન્યૂઝીલેન્ડની કાર્યવાહી તેજ

  • June 29, 2026
  • 15 views
Indian Asylum Application Rejection: ખોટા આશ્રય દાવાઓ અને ઇમિગ્રેશન ફ્રોડ સામે કેનેડા-ન્યૂઝીલેન્ડની કાર્યવાહી તેજ