ભારત-પાકિસ્તાન વચ્ચે આજે વાતચીત, ભારતને સીઝ ફાયર કેમ કરવું પડ્યુ? | Ceasefire

  • India
  • May 12, 2025
  • 1 Comments

India-Pakistan Ceasefire: ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO), લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ અને જનરલ કાશિફ ચૌધરી આજે બપોરે 12 વાગ્યે વાતચીત કરશે. આ બેઠક 10 મેના રોજ જે યુધ્ધ થયું નથી તેના વિરામની જાહેરાત બાદ યોજાવા જઈ રહી છે. ટ્રમ્પે યુદ્ધવિરામની જાહેરાત કરી ત્યારે પાકિસ્તાની DGMOએ 10 મેના રોજ યુદ્ધ ટાળવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો. થોડા કલાકો પછી, બંને પક્ષો દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જ્યાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ એક પ્રેસ કોન્ફરન્સમાં પુષ્ટિ આપી હતી કે ડીજીએમઓ-સ્તરની વાટાઘાટોનો આગામી રાઉન્ડ 12 મેના રોજ યોજાશે.

સેનાનું મનોબળ કોણે તોડ્યું?

22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલામાં 26 નાગરિકોની હત્યાના બદલામાં ભારત દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત, પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા. જોકે ત્યાર બાદ બંને તરફથી ફાયરિંગ શરું થઈ ગયું હતુ. અને ભારતીય સેના પાકિસ્તાને જડબાતોડ જવાબ આપી રહી હતી. ત્યારે ભારતનું મનોબળ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તોડી નાખ્યું. તેમને સીધી ભારત-પાકિસ્તાનના જે થયું ન હતુ તે યુધ્ધવિરામની ઘોષણા કરી નાખી. મોદીએ ટ્રમ્પને પૂછ્યું પણ નહીં કે તમે અમારા મામલામાં કેવી રીતે પડી શકો? એકાએક પાકિસ્તાનને જવાબ આપતી ભારતીય સેનાને રોકાવી. જેથી ભારતને નીચે દેખાવાનું વારો આવ્યો છે. પીએમ મોદીને લીધે દેશનું નાક કપાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે પાકિસ્તાનમાં જીતના શશ્ન મનાવવામાં આવી રહ્યા છે.

વિદેશી મિડિયામાં પણ પાકિસ્તાનના વખાણ થઈ રહ્યા છે. કે પાકિસ્તાનને ભારત પર યુધ્ધવિરામ કરવા દબાવ નાખ્યો.

ત્યારે ગઈકાલે જ ભારતે કહ્યું હતુ કે આતંવાદ અને પીઓકે મુદ્દે ઉકેલ આવે તો જ પાકિસ્તાન સાથે વાત કરીશું.  જોકે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આજે પાકિસ્તાન સાથે વાત કરવા બીજા દિવસે ભારતને તૈયાર થવું પડ્યું છે. આજે 12 વાગ્યે ભારત-પાકિસ્તાનના DGMO વાત કરવાના છે.

હાલ લોકો ઈંદિરા ગાંધીને યાદ કરી રહ્યા છે. કારણ કે જ્યારે 1971માં ભારત-પાકિસ્તાન સાથે યુધ્ધ થયું ત્યારે તેઓ અન્ય દેશો ડર્યા ન હતા. અને મધ્યસ્થી પણ કરવા દીધી  ન હતી.  જોકે આજે મોદી સરકારમાં ભારતીય સેનાનું મનોબળ તૂટ્યું છે.

આ પણ વાંચોઃ

PM મોદીને પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી, દેશ સાથે દગો કર્યો: સંજય રાઉત | ceasefire

India Pakistan Updates: બંને દેશ તરફથી યુદ્ધવિરામ, છતાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ ચાલુ

India-Pakistan ઘર્ષણ: સીઝ ફાયર કરાવવામાં કોનો હાથ?, પૂર્વ સેના પ્રમુખ નારાજ!, કહ્યું ફરી નહીં મળે મોકો

PoK અને આતંકીઓ સોંપો તો જ વાતચીત, ભારતે અમેરિકાને શું કહી દીધું?

Salman Khan: યુદ્ધવિરામ અંગે પોસ્ટ કરતાં જ સલમાન લોકોના લપેટામાં આવી ગયો, શું કહ્યું?

ઓપરેશન સિંદૂર ચાલુ રાખવા સેના મક્કમ, હવે શું થશે? | Operation Sindoor

જમ્મુ અને કાશ્મીર CM ઓમર અબ્દુલ્લાએ સીઝ ફાયર બાદ શું કહ્યું? | Ceasefire

Donald Trump: ભારતની જવાબી કાર્યવાહી રોકાવનાર ટ્રમ્પ કાશ્મીરની મધ્યસ્થી અંગે શું બોલ્યા?

ભારતે એકાએક કેમ જવાબી કાર્યવાહી રોકી? શું થશે ઓપરેશન સિંદૂરનું? | Operation Sindoor

 

 

 

Related Posts

Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”
  • May 5, 2026

Asaduddin Owaisi Election Reaction: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ દેશનું રાજકારણ ગરમાયું છે. આ પરિણામોમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન જેવા દિગ્ગજ…

Continue reading
Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”
  • May 5, 2026

Gaurav Gogoi Congress: અસમ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામો જાહેર થયા બાદ રાજ્યના રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. અસમ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગૌરવ ગોગોઈએ ચૂંટણીમાં પાર્ટીની કારમી હારની સંપૂર્ણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

  • May 5, 2026
  • 4 views
Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

  • May 5, 2026
  • 7 views
Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

  • May 5, 2026
  • 9 views
Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

  • May 5, 2026
  • 11 views
Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

  • May 5, 2026
  • 13 views
PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

  • May 5, 2026
  • 11 views
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત