કેરળમાં મોદીએ વિશ્વને કહી દીધું, કે તે પાકિસ્તાનને કેવી રીતે હરાવવાના છે?, જુઓ | Kerala

Narendra Modi in Kerala: પહેલગામ આતંકવાદી હુમલાને 12 દિવસ વીતી ગયા છે. જેમાં 26 વધુ પ્રવાસીઓના જીવ ગયા છે. ભારત તરફથી પાકિસ્તાન સામે આકરા પગલાં લેવામાં આવ્યા છે. જેની અસર સીધી પાકિસ્તાનના લોકોને પડી છે. પરંતુ આતંકવાદીઓને નહીં. ત્યારે લોકો પૂછી રહ્યા છે કે આતંકીઓને તેમની ભાષામાં ભારત જવાબ ક્યારે આપશે? આપણા વડાપ્રધાન બિહારમાં હુમલાના બીજા દિવસે બિહારમાં ભાષણ કર્યું. જેમાં પાકિસ્તાનને માત્ર મૌખિક ધમકીઓ આપવામાં આવી રહી છે. મન કી બાત કરી. આરએસએસ વડા મોહન ભાગતને મળી આવ્યા. બાદમાં કેરળ પહોંચ્યા.  જ્યાં પણ તેમણે માત્ર ભાષણ કર્યા. કેરળમાં મોદીએ તેમના પરમ મિત્ર ગૌતમ અદાણીના બંદરનું ઉદ્ઘાટન કર્યું. જ્યા તેમણે ભાષણમાં કહ્યું કે અદાણીથી ગુજરાતના લોકો ગુસ્સે થશે. કારણ કે કેરળ જેવું બંદર અદાણીએ ગુજરાતમાં બનાવ્યું નથી. મોદી વધુમાં કહ્યું હતુ કે આ ઈવેન્ટ ઘણા લોકોની ઊંઘ ખરાબ કરી દેશે. મતલબ તેમણે આડકતરી રીતે વિપક્ષને આડે હાથ લીધો હતો.

ત્યારે સવાલ એ થાય છે કે દેશમમાં આટલો મોટો આતંકી હુમલો થયો છે. તેમ છતાં મોદી વિપક્ષને ભાંડવામાંથી ઊંચા આવતાં નથી. હુમલાને ઘણા દિવસો વીતી ગયા છતાં આતંકીઓ સામે જવાબી કાર્યવાહી કરવામાં આવી નથી. વિપક્ષો મોદીને આતંકી સાથેની લડાઈમાં સાથ આપી રહ્યા છે. ત્યારે તેઓ બસ તેમને ભાંડવામાંથી ઊંચા આવી રહ્યા નથી. મોદી સરકાર મહેલગામમાં હુમલામાં આટલી મોટી બેદરકારી બદલ જવાબદારી લેવા તૈયાર નથી. તે માત્ર ચૂક હોવાનું કહી છટકી રહી છે. સેના માત્ર છૂટ આપી છટક બારી શોધી રહી છે. તેઓ બસ ભાષણો જ કર્યા કરે છે.  ત્યારે જુઓ PM મોદી વિપક્ષોને ભાંડી ભાંડીને આતંકીઓનો ખાતમો  કેવી રીતે કરશે?

 

 

પણ વાંચોઃ

Rajkot: ટ્રકચાલકે બે ટુ વ્હીલરને અડફેટે લેતા સાસુ-વહુના મોત, પિતા-પુત્રને ઈજાઓ

Rajkot: ગોંડલમાં 17 વર્ષની સગીરાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યુ, કેવી રીતે પ્રેમજાળમાં ફસાઈ સગીરા?

Rajkot: ગોંડલમાં 17 વર્ષની સગીરાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યુ, કેવી રીતે પ્રેમજાળમાં ફસાઈ સગીરા?

Ahmedabad: વિરમગામમાં વીજળી પડતાં ખેડૂતનું મોત, મહિસાગરમાં 2 પશુના મોત

દિલ્હીથી ઈઝરાઈલ જતુ વિમાન અબુ ધાબી તરફ ડાઈવર્ટ, દિલ્હી પાછુ આવશે, મિસાઈ હુમલા બાદ નિર્ણય

India-Pakistan Tension: સિંધુ બાદ હવે ભારતે ચેનાબનું પાણી રોક્યું, આ રીતે લડશે આતંકીઓ સામે?

 

 

Related Posts

Donald Trump: ભારતને શુ કરવું તે શુ હવે ડોનાલ્ટ ટ્રમ્પ નક્કી કરશે? ચીન-અમેરિકા જેવી મહાસત્તાઓ શુ ભારત ઉપર હાવી થઈ રહી છે?જુઓ વિશેષ અહેવાલ!
  • February 4, 2026

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પ ભારત માટેના કથિત નિર્ણય એક તરફી પોતેજ લઈ રહ્યા હોવાનું હવે ધીરે ધીરે સામે આવી રહ્યું છે અને નરેન્દ્ર મોદી માટે આ બધા જવાબ આપવાનું મુશ્કેલ…

Continue reading
Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા
  • February 3, 2026

Modi: રાહુલ ગાંધીએ લોકસભામાં ગતરોજ પૂર્વ આર્મી ચીફ નરવણેની પુસ્તકનો ઉલ્લેખ કરી ચીનની ટેન્ક છેક ડોકલામમાં ઘૂસી ગઈ તે મામલે ભારે હંગામો મચ્યા બાદ આજે ટ્રમ્પે ભારત પરનો ટેરીફ ઘટાડયો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Donald Trump: ભારતને શુ કરવું તે શુ હવે ડોનાલ્ટ ટ્રમ્પ નક્કી કરશે? ચીન-અમેરિકા જેવી મહાસત્તાઓ શુ ભારત ઉપર હાવી થઈ રહી છે?જુઓ વિશેષ અહેવાલ!

  • February 4, 2026
  • 6 views
Donald Trump: ભારતને શુ કરવું તે શુ હવે ડોનાલ્ટ ટ્રમ્પ નક્કી કરશે? ચીન-અમેરિકા જેવી મહાસત્તાઓ શુ ભારત ઉપર હાવી થઈ રહી છે?જુઓ વિશેષ અહેવાલ!

Budget 2026: ગુજરાતની ખુદ મોદી સરકાર વખતની 200 માંગણીઓ PM નરેન્દ્ર મોદી કેમ ફગાવી રહયા છે? જાણો શુ છે મામલો!

  • February 4, 2026
  • 4 views
Budget 2026: ગુજરાતની ખુદ મોદી સરકાર વખતની 200 માંગણીઓ PM નરેન્દ્ર મોદી કેમ ફગાવી રહયા છે? જાણો શુ છે મામલો!

Narendra Modi: ભારત પર 500 % ટેરિફ લાદવાની ધમકી આપનાર ટ્રમ્પના સૂર અચાનક કેમ બદલાયા? જાણો

  • February 4, 2026
  • 5 views
Narendra Modi: ભારત પર 500 % ટેરિફ લાદવાની ધમકી આપનાર ટ્રમ્પના સૂર અચાનક કેમ બદલાયા? જાણો

Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

  • February 3, 2026
  • 6 views
Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

  • February 3, 2026
  • 7 views
Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

  • February 3, 2026
  • 6 views
Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો