કેરળમાં મોદીએ વિશ્વને કહી દીધું, કે તે પાકિસ્તાનને કેવી રીતે હરાવવાના છે?, જુઓ | Kerala

Narendra Modi in Kerala: પહેલગામ આતંકવાદી હુમલાને 12 દિવસ વીતી ગયા છે. જેમાં 26 વધુ પ્રવાસીઓના જીવ ગયા છે. ભારત તરફથી પાકિસ્તાન સામે આકરા પગલાં લેવામાં આવ્યા છે. જેની અસર સીધી પાકિસ્તાનના લોકોને પડી છે. પરંતુ આતંકવાદીઓને નહીં. ત્યારે લોકો પૂછી રહ્યા છે કે આતંકીઓને તેમની ભાષામાં ભારત જવાબ ક્યારે આપશે? આપણા વડાપ્રધાન બિહારમાં હુમલાના બીજા દિવસે બિહારમાં ભાષણ કર્યું. જેમાં પાકિસ્તાનને માત્ર મૌખિક ધમકીઓ આપવામાં આવી રહી છે. મન કી બાત કરી. આરએસએસ વડા મોહન ભાગતને મળી આવ્યા. બાદમાં કેરળ પહોંચ્યા.  જ્યાં પણ તેમણે માત્ર ભાષણ કર્યા. કેરળમાં મોદીએ તેમના પરમ મિત્ર ગૌતમ અદાણીના બંદરનું ઉદ્ઘાટન કર્યું. જ્યા તેમણે ભાષણમાં કહ્યું કે અદાણીથી ગુજરાતના લોકો ગુસ્સે થશે. કારણ કે કેરળ જેવું બંદર અદાણીએ ગુજરાતમાં બનાવ્યું નથી. મોદી વધુમાં કહ્યું હતુ કે આ ઈવેન્ટ ઘણા લોકોની ઊંઘ ખરાબ કરી દેશે. મતલબ તેમણે આડકતરી રીતે વિપક્ષને આડે હાથ લીધો હતો.

ત્યારે સવાલ એ થાય છે કે દેશમમાં આટલો મોટો આતંકી હુમલો થયો છે. તેમ છતાં મોદી વિપક્ષને ભાંડવામાંથી ઊંચા આવતાં નથી. હુમલાને ઘણા દિવસો વીતી ગયા છતાં આતંકીઓ સામે જવાબી કાર્યવાહી કરવામાં આવી નથી. વિપક્ષો મોદીને આતંકી સાથેની લડાઈમાં સાથ આપી રહ્યા છે. ત્યારે તેઓ બસ તેમને ભાંડવામાંથી ઊંચા આવી રહ્યા નથી. મોદી સરકાર મહેલગામમાં હુમલામાં આટલી મોટી બેદરકારી બદલ જવાબદારી લેવા તૈયાર નથી. તે માત્ર ચૂક હોવાનું કહી છટકી રહી છે. સેના માત્ર છૂટ આપી છટક બારી શોધી રહી છે. તેઓ બસ ભાષણો જ કર્યા કરે છે.  ત્યારે જુઓ PM મોદી વિપક્ષોને ભાંડી ભાંડીને આતંકીઓનો ખાતમો  કેવી રીતે કરશે?

 

 

પણ વાંચોઃ

Rajkot: ટ્રકચાલકે બે ટુ વ્હીલરને અડફેટે લેતા સાસુ-વહુના મોત, પિતા-પુત્રને ઈજાઓ

Rajkot: ગોંડલમાં 17 વર્ષની સગીરાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યુ, કેવી રીતે પ્રેમજાળમાં ફસાઈ સગીરા?

Rajkot: ગોંડલમાં 17 વર્ષની સગીરાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યુ, કેવી રીતે પ્રેમજાળમાં ફસાઈ સગીરા?

Ahmedabad: વિરમગામમાં વીજળી પડતાં ખેડૂતનું મોત, મહિસાગરમાં 2 પશુના મોત

દિલ્હીથી ઈઝરાઈલ જતુ વિમાન અબુ ધાબી તરફ ડાઈવર્ટ, દિલ્હી પાછુ આવશે, મિસાઈ હુમલા બાદ નિર્ણય

India-Pakistan Tension: સિંધુ બાદ હવે ભારતે ચેનાબનું પાણી રોક્યું, આ રીતે લડશે આતંકીઓ સામે?

 

 

Related Posts

Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો આ રહ્યા?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video
  • June 13, 2025

Ahmedabad Plane Crash: 12 જૂન ગુજરાતમાં માટે ખૂબ ખરાબ દિવસ રહ્યો છે. ગુજરાતના અમદાવાદમાં બનેલી ભયાનક દુર્ઘટનાએ દેશના દરેક વ્યક્તિને શોકમાં ડૂબાડી દીધા છે. એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન અમદાવાદ એરપોર્ટ…

Continue reading
અકસ્માતે બનેલા મુખ્યમંત્રીએ TET-TAT શિક્ષકોની ભરતી અંગે શું કહી દીધુ?
  • June 11, 2025

ગુજરાતમાં શિક્ષક બનવા માગતા યુવાનોની હાલત કફોડી બની છે. કારણ કે સરકાર દ્વારા ભરતીની જાહેરાત બાદ નિમણૂંક કરતી થતી નથી. હજારો શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. આ બધુ જ સરકાર…

Continue reading

You Missed

Ahmedabad Plane Crash: DNA ટેસ્ટથી 16 મૃતદેહોની ઓળખ, પરિવારોને સોંપવામાં આવ્યા મૃતદેહો

  • June 14, 2025
  • 2 views
Ahmedabad Plane Crash: DNA ટેસ્ટથી 16 મૃતદેહોની ઓળખ, પરિવારોને સોંપવામાં આવ્યા મૃતદેહો

Ahmedabad Plane Crash ની ઘટનામાં તુર્કીનો હાથ ! બાબા રામ દેવે વ્યક્ત કરી આશંકા

  • June 14, 2025
  • 3 views
Ahmedabad Plane Crash ની ઘટનામાં તુર્કીનો હાથ ! બાબા રામ દેવે વ્યક્ત કરી આશંકા

Ahmedabad Plane Crash: કોલેજના મેસમાં કામ કરતા દાદી અને પૌત્રી લાપતા, ભાળ મળવાની રાહ જોઈ બેઠો પરિવાર

  • June 14, 2025
  • 7 views
Ahmedabad Plane Crash: કોલેજના મેસમાં કામ કરતા દાદી અને પૌત્રી લાપતા, ભાળ મળવાની રાહ જોઈ બેઠો પરિવાર

Ahmedabad Plane Crash: પ્લેનનો કાટમાળ હટાવતા મળ્યો મૃતદેહ, એર હોસ્ટેસનો મૃતદેહ હોવાની શક્યતા

  • June 14, 2025
  • 7 views
Ahmedabad Plane Crash: પ્લેનનો કાટમાળ હટાવતા મળ્યો મૃતદેહ, એર હોસ્ટેસનો મૃતદેહ હોવાની શક્યતા

Ahmedabad: વિમાન દુર્ઘટનાનો લાઈવ વીડિયો ઉતારનાર કોણ? જાણો તેને શું ખુલાસા કર્યા

  • June 14, 2025
  • 9 views
Ahmedabad: વિમાન દુર્ઘટનાનો લાઈવ વીડિયો ઉતારનાર કોણ?  જાણો તેને શું ખુલાસા કર્યા

Ahmedabad: ‘મારી દીકરીને દાખલ કરી છે, પ્લીઝ મને સમય આપો, તંત્રના આદેશ સામે લાચાર ડૉક્ટરની વ્યથા

  • June 14, 2025
  • 16 views
Ahmedabad: ‘મારી દીકરીને દાખલ કરી છે, પ્લીઝ મને સમય આપો, તંત્રના આદેશ સામે લાચાર ડૉક્ટરની વ્યથા