હુમલાની જાણ પહેલેથી જ મોદી સરકારે પાકિસ્તાનને કરી દીધી હતી, વિદેશમંત્રીનો સ્વીકાર | Operation Sindoor

  • India
  • May 18, 2025
  • 5 Comments

Modi government Pakistan Operation Sindoor informed first: ભારતના પહેલગામમાં થયેલા આંતકી હુમલામાં દેશના 26 નાગરિકોના મોત થઈ ગયા હતા. જે બાદ સેના દ્વારા ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરાયું હતુ. જેમાં ભારતીય સેનાએ આતંકીઓ 9 ઠેકાણાનો નાશ કર્યો હતો. જે બાદ બંને બાજુ સ્થિતિ તંગ થઈ ગઈ હતી. જેમાં બંને દેશોએ નાગરિકો અને કેટલાંક જવાનો ગુમાવ્યા છે. બાંધકામને પણ નુકસના થયું છે. હથિયારો પણ ગુમાવ્યા છે. ઘણા લોકો બેઘર થયા છે.

ઉલ્લેખયની છે કે  ભારતની સેના આતંકીઓને જબરજસ્ત જવાબ આપી રહી હતી ત્યારે આ સંઘર્ષ એકાએક ટ્રમ્પે રોકાવી દીધો હતો. જેમાં મોદી સરકાર કોઈ પણ બોલી ન શકી હતી. ત્યારે હવે ચકચાર મચાવી નાખતો મોદી સરકારનો ખુલાસો આવ્યો છે. મોદી સરકારની પોલ ખુદ તેમના જ વિદેશ મંત્રી એસ. જયશંકરે ખોલી નાખી છે. મોદી સરકારને બેનકાબ કરી નાખી છે.  જે તમે પણ જાણી  મોદી સરકારને  દેશીદ્રોહી કહેવા મજબૂર થઈ શકો છો?

ઓપરેશન સિંદરની જાણ પાકિસ્તાને  મોદી સરકારે કરી દીધી હતી  

જાણવા મળી રહ્યું છે  કે ભારતીય સેના ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં હુમલો કરે તે પહેલા મોદી સરકારે પાકિસ્તાનને જાણ કરી દીધી હતી. મતબલ ઓપરેશન સિંદૂરની પહેલેથી જ પાકિસ્તાનને ખબર હતી. તેની જાણકારી મોદી સરકારે પહેલેથી જ આપી દીધી હતી કે પાકિસ્તાનના કેટલાંક આતંકી ઈન્ફાસ્ટ્રકચર પર હુમલો કરશે અને મિલટરી પર નહીં કરે. આ વાત ખુદ મોદી સરકારના વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્વીકારી લીધી છે. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

સરકાર પર સવાલો

ત્યારે સવાલ એ થાય છે કે મોદી સરકાર દેશને કેવી રીતે ખતરામાં નાખી શકે? મોદી સરકાર આટલી બધી દેશ સાથે હલકટ કરી શકે. પોતાના મનસૂબા પાર પાડવામાં મોદી સરકાર જરાય દેશને ખતરામાં નાખતા ખચકાતી નથી. તેણે દેશ કે નાગરિકોની કોઈની જ પડી નથી. લોકોને ગદ્દાર બનાવતી મોદી સરકારને  શું કહેવાય?,  સવાલ ઉઠાવનારને ખોટા કેસમાં ફસાવી દેતી ભાજપા હવે દેશ સાથે આ શું કરી રહી છે? તેણે દુશ્મન દેશને જ હુમલાની જાણકરી આપી દીધી?, ગૃપ્ત માહિતી આપી ભાજપ શું સાબિત કરવા માગે છે?, ત્યારે હવે મોદી સરકારનની રાષ્ટ્રભક્તિ સામે પણ સવાલો ઉભા થયા છે.

કોંગ્રેસે કર્યા સવાલો, ગુપ્ત માહિતી કેમ  આપી?

કોંગ્રેસ પોતાની ટ્વીટર હેન્ડલ પર વીડિયો પોસ્ટ કરતાં લખ્યું છે કે આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરતા પહેલા મોદી સરકારે પાકિસ્તાનને જાણ કરી હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે પોતે આ વાત સ્વીકારી છે. સરકારનો આ સ્વીકાર આપણા સૈનિકોની સુરક્ષા પ્રત્યેની તેની બેદરકારીનો જીવંત પુરાવો છે,એક જઘન્ય ગુનો છે.

કોંગ્રેસે પ્રશ્ન કર્યા કે

• સરકારે પાકિસ્તાનને આટલી સંવેદનશીલ અને ગુપ્ત માહિતી કેમ આપી?

• પાકિસ્તાનને હુમલાની આ માહિતી આપવાની પરવાનગી કોણે આપી?

• આ માહિતીને કારણે આપણે આપણા કેટલા વિમાનો ગુમાવ્યા?

આ પણ વાંચોઃ

US: 277 લોકોને લઈને જતું જહાજ બ્રિજ સાથે અથડાયુ, 2 ના મોત, 19 ઘાયલ

ગુજરાતમાં સાવજોની ગણતરી પૂર્ણ, જાહેરાત બાકી | Gujarat Lion Census

Surat: નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરનો આપઘાત, કેમ કર્યો આપઘાત?

UP: ચોરીના રુપિયા લોકો લઈ ગયા, જાણો ક્યાંથી રોડ પર આવ્યા રુપિયા?

Ahmedabad: જીન્સની ફેક્ટરીમાં 3 મજૂરના મોત, શું છે કારણ?

Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!

Vijay Raj ને મોટી રાહત, જાતીય સતામણીના કેસમાં નિર્દોષ, મહિલાએ લગાવ્યા હતા આરોપ

Vadodara: ભાજપાના રાજમાં મહાદેવનું મંદિર તૂટશે? ‘ભગવાનને પણ નોટીસ’

ISRO નું EOS-09 મિશન કેવી રીતે નિષ્ફળ ગયું ? લોન્ચ થયા પછી 9મી મિનિટે થયું આવું…

surendranagar: નશાબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતા ભાજપ ધારાસભ્ય, શું હવે પોલીસ કરશે કાર્યવાહી ?

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

Related Posts

Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ
  • June 16, 2025

Ayodhya News: ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ પરંપરાઓ, રિવાજો અને તેમના ધાર્મિક સ્થળો, મદરેસા અને ઈદગાહોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. રાજ્યની યોગી સરકારે અત્યાર સુધીમાં ઘણી મસ્જિદો, મદરેસા, ઈદગાહો અને…

Continue reading
Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા, એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી
  • June 16, 2025

Earthquake in Peru: ફરી એકવાર પ્રચંડ ભૂકંપના કારણે ધરતી ધ્રુજી ઉઠી છે. મોડી રાત્રે, પેસિફિક મહાસાગરના કિનારે દક્ષિણ અમેરિકન દેશ પેરુમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો.…

Continue reading

One thought on “હુમલાની જાણ પહેલેથી જ મોદી સરકારે પાકિસ્તાનને કરી દીધી હતી, વિદેશમંત્રીનો સ્વીકાર | Operation Sindoor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ

  • June 16, 2025
  • 3 views
Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ

પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

  • June 16, 2025
  • 5 views
પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા, એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

  • June 16, 2025
  • 5 views
Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા,  એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 22 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 21 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 28 views
Adani’s Haifa port attack: ઈરાનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!