
Rahul Gandhi: રાહુલ ગાંધી એ જ સૂત્ર બોલતા રહ્યા. જ્યારે પત્રકારોએ તેમને રાજ્યસભામાં પીએમ મોદીના આરોપો વિશે પૂછ્યું તો રાહુલ ગાંધીએ એકજ લાઈનમાં જવાબ આપ્યો કે, “જો ઉચિત સમજો વો કરે.”
હકીકતમાં રાહુલ એ વાત ઉપર ટિપ્પણી કરી હતી કે જ્યારે ચીની ટેન્ક ભારતીય સરહદમાં ઘૂસી ત્યારે સેના પ્રમુખ નરવણેએ રાજનાથ સિંહનો સંપર્ક કરી પૂછ્યું કે હવે શું કરીએ ત્યારે રાજનાથ સિંહે મોદીજીનો હવાલો આપી કહ્યું હતું કે તમને જે ઉચિત લાગે તે કરો.
આમ,નરવણેના પુસ્તક કે જે હજુ અપ્રકાશીત છે તેમાં કહેવામાં આવેલી વાતો અંગે રાહુલ ગાંધી મોદીને ઘેરી રહયા છે.
આ મુદ્દા ઉપર સીનીયર પત્રકાર મેહુલ વ્યાસે કરેલું વિશ્લેષણ જોવાનું ભૂલશો નહિ,જુઓ વિડીયો
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા








