UP: પત્નીને પાવડો મારી પતાવી દીધી, બાળકો થયા અનાથ, કારણ જાણી હચમચી જશો!

  • India
  • August 19, 2025
  • 0 Comments

UP: ચંદૌલીના બાથવાર ગામમાં પારિવારિક ઝઘડાને કારણે ભગવાન દાસ યાદવે(ઉ.વ.33) તેની પત્ની ક્રિમકલા(ઉ.વ. 30)ની પાવડા વડે હત્યા કરી નાખી. આરોપી પતિ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે અને પોલીસ તેને શોધી રહી છે. આરોપી જિલ્લા પંચાયતના સભ્ય છે અને તેને અગાઉ પણ અપરાધિક કૃત્યો આચાર્યા છે.

ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે

આ ઘટના ચંદૌલી જિલ્લાના બાથવાર ગામમાં બની હતી. જયાં એક પતિએ તેની પત્ની ક્રિમકલા પર પાવડા વડે હુમલો કરીને તેની હત્યા કરી દીધી હતી. અને તે પતિ ભગવાન દાસ ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. જાણકારી મળતાં પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.અને તપાસ શરૂ કરી દીધી, પોલીસ હવે આરોપીઓની શોધ કરી રહી છે.

પિતાના કૃત્યથી બાળકો અનાથ

પિતાએ ગુસ્સે ભરાઈને બાળકોનું ભવિષ્ય બરબાદ કરી નાખ્યું, કારણ કે પરિવારમાં એક દિકરોને દિકરી છે. જે હવે તેમના પિતાના કૃત્યને કારણે અનાથ છે. આ ઘટના બાદ ગામમાં શોકનું વાતાવરણ છે અને લોકો ચર્ચા કરી રહ્યા છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે  વિવાદોનો ઉકેલ લાવવો જરુરી છે.

મહિલાઓની સુરક્ષા પર સવાલ

આ ઘટનાએ ફરી એકવાર મહિલાઓની સુરક્ષા પર સવાલ પ્રશ્ન ઉઠાવ્યો છે. મહિલા સુરક્ષાની વાતો થાય છે પણ અહીં તો ઘરમાં જ સુરક્ષિત નથી તો બહાર કેવી રીતે હોઈ શકે. આ ઘટના માત્ર એક પરિવારને જ નહી આખા સમાજને લાગુ પડે છે, કારણ કે દરેક પરિવારમાં ઝઘડા થતાં હોય છે. પરંતુ તેનો યોગ્ય સમયે ઉકેલ આવવો ખૂબ જ જરુરી હોય છે. જેથી ભવિષ્યમાં આવી ઘાતક ઘટના ન બને. પારિવારિક વિવાદોના ઉકેલ માટે સમાજે સાથે મળીને કામ કરવાની જરૂર છે.

જમીન સંપતિના વિવાદમાં હત્યા

ક્રિમકલાની માતાએ કહ્યું – ભગવાન દાસ તેમની જમીન હડપ કરવા માંગતો હતો. આ માટે તેઓ તેમની પુત્રીને સતત હેરાન કરતો.   તેમને કોઈ પુત્ર નથી. તેમના પતિનું પણ અવસાન થયું છે, જેના કારણે ભગવાન દાસ તેમની જમીન બળજબરીથી પોતાના નામે કરાવવા માંગતો હતો. જ્યારે તેમની પુત્રીએ આનો વિરોધ કર્યો ત્યારે મારી પુત્રીની હત્યા કરી નાખી.

પોલીસે શું કહ્યું?

પોલીસે ખાતરી આપી છે કે આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવશે અને ન્યાયની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.ભગવાન દાસ યાદવને શોધવા માટે ઘણી ટીમો બનાવવામાં આવી છે. તેને પકડવા માટે સંભવિત છુપાયેલા સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

 

આ પણ વાંચો:

Asia Cup 2025: એશિયા કપમાં ભારત પાકિસ્તાનને હરાવે, તો તેને પહેલગામનો બદલો ગણવાનો?

Bihar: મતદાર અધિકાર યાત્રાનો ત્રીજો દિવસ, રાહુલ ગાંધીએ નવાદામાં ચૂંટણી પંચ પર પ્રહાર કર્યા

Surat: અમરોલીમાં 33 વર્ષિય શિક્ષિકાએ કર્યો આપઘાત, કારણ જાણી ચોકી જશો!

Anand: બાકરોલમાં ચકચાર, કોંગ્રેસ નેતા ઇકબાલ મલેકની જાહેરમાં હત્યા

Gandhinagar: માજી સૈનિકોનું ‘ઓપરેશન અનામત’ આંદોલન 23મા દિને યથાવત્: 50થી વધુ માજી સૈનિકોની અટકાયત

Jhansi: પતિથી છૂટાછેડા, બીજા સાથે રિલેશનશિપ, હવે મહિલાની લાશ લટકતી મળી, હચમચાવી નાખતો કિસ્સો

Non-Vegetarian Milk: ટ્રમ્પ ભારતમાં માંસાહારી દૂધ કેમ વેચવા માગે છે?

Related Posts

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત
  • February 2, 2026

Breaking News: આખરે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લગાવાયેલો 25 ટકા ટેરિફ ઘટાડીને 18 ટકા કરી દીધો છે,ટ્રમ્પે આજે સોમવારે ભારતના પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કર્યા બાદ…

Continue reading
Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !
  • February 2, 2026

■ જનરલ નરવણેના પુસ્તકમાંથી 9 મુદ્દા ટાંકીને રાહુલ ગાંધીએ હોબાળો મચાવ્યો! શાહ અને રાજનાથસિંહ રાહુલને અટકાવતા રહયા! Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન ભારે હોબાળો થયો તેઓએ ભૂતપૂર્વ આર્મી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

  • February 2, 2026
  • 4 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

  • February 2, 2026
  • 4 views
Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

  • February 2, 2026
  • 7 views
Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

  • February 2, 2026
  • 6 views
Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો

  • February 2, 2026
  • 4 views
Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો

Budget 2026: મોદી સરકાર હવે યુવાનોને “રીલ માસ્ટર” બનાવશે! જોરદાર આઈડિયા “રીલ બનાવો પૈસા કમાવો!” જાણો, વિશ્લેષકો શુ કહે છે!

  • February 2, 2026
  • 7 views
Budget 2026: મોદી સરકાર હવે યુવાનોને “રીલ માસ્ટર” બનાવશે! જોરદાર આઈડિયા “રીલ બનાવો પૈસા કમાવો!” જાણો, વિશ્લેષકો શુ કહે છે!