UP: સ્વતંત્રતા દિવસ પર જ વિદ્યાર્થીની સાથે સામુહિક દુષ્કર્મ, કાકા- ભત્રીજાએ જે કર્યું તે જાણી હચમચી જશો!

  • India
  • August 19, 2025
  • 0 Comments

UP: ઉત્તર પ્રદેશના બલિયામાં એક સગીર વિદ્યાર્થીની પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો. તે જ ગામના આરોપી અમરજીત સિંહ અને તેના કાકા ગૌતમ સિંહ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો. ધોરણ 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળામાં આયોજિત સ્વતંત્રતા દિવસની ઉજવણીમાંથી ઘરે પરત ફરી રહી હતી. ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો.

બળજબરીથી તેના ફાર્મ હાઉસ પર લઈ ગયા

અમરજીત તેને બળજબરીથી તેના ફાર્મ હાઉસ પર લઈ ગયો અને અમરજીત તથા ગૌતમે તેના પર દુષ્કર્મ આચર્યું, આ પછી તેને ધમકી આપી હતી કે જો તેણીએ આ ઘટના વિશે કોઈને કહ્યું તો તે તેને મારી નાખશે, જોકે દિકરીની માતાને હકીકતની જાણ થતાં તે પોલીસ ફરિયાદ કરે છે.

પોલીસે શું કહ્યું?

બૈરિયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મૂળચંદ ચૌરસિયાએ જણાવ્યું કે છોકરીની માતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ જ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. ફરિયાદના આધારે, ભારતીય દંડ સંહિતા અને જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે પોલીસ આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે અને આરોપીઓની ધરપકડ કરવાના પ્રયાસો ચાલુ છે.

વધતી જતી દુષ્કર્મની ઘટનાઓ

દેશમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને નાબાલિક દિકરીઓ અને શાળાએ જતી દિકરીઓ તેનો શિકાર વધારે બનતી હોય છે. આ હાલત જોઈને મહિલાઓની સુરક્ષા પર મોટા સવાલો ઊભા થાય છે. એક તરફ જયાં મહિલાઓને પુરુષના બરાબર હક્ક અને તક આપવાની વાતો થાય છે. તો બીજી બાજુ આવી ઘટનાઓ સવાલ ઊભા કરે છે કે મહિલાઓ અને દિકરીઓની સુરક્ષાનું શું? સરકારે અને પોલીસે આ વાતને ગંભીરતાથી લેવી જોઈએ, અને યોગ્ય પગલાં લેવા જોઈએ. અપરાધીઓને કડક સજા કરવી જોઈએ જેથી બીજું કોઈ આવું કરતાં વિચાર કરે.

આ પણ વાંચો 

UP: ભદ્રોહી જિલ્લામાં દર્દનાક ઘટના, ઝડપના દાનવે લીધો માસૂમનો જીવ, માતા ગંભીર

Delhi: દ્વારકા DPS સહિત 3 શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી, બાળકોને રજા આપી દેવાઈ

Navsari: બીલીમોરામાં લોકમેળામાં મોટી દુર્ઘટના, 20 ફૂટની ઊંચાઈથી નીચે પટકાઈ રાઈડ, 10 લોકો ઈજાગ્રસ્ત, ઓપરેટર ગંભીર

India-Pakistan Conflict: શું ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી યુદ્ધ થશે? અમેરિકાન વિદેશ મંત્રીએ બોલ્યા, દિવસ-રાત નજર રાખવી પડશે

  • Related Posts

    Tamil Nadu Politics: તમિલનાડુમાં સૌથી વધુ મંદિરો છતાં ધાર્મિક રાજકારણ કેમ સૌથી ઓછું?
    • August 16, 2026

    Tamil Nadu Politics: ભારતમાં ધાર્મિક રાજકારણ અને મંદિર વ્યવસ્થાપન અંગે ચર્ચા થાય ત્યારે તમિલનાડુનું ઉદાહરણ ઘણીવાર અલગ રીતે સામે આવે છે. ઉપલબ્ધ આંકડાઓ અનુસાર, રાજ્યમાં આશરે 79,154 મંદિરો છે, જે…

    Continue reading
    BCI Manan Kumar Mishra: NALASAR વિવાદમાં BCI અધ્યક્ષે માંગી માફી, વિદ્યાર્થીઓના વિરોધ બાદ મનન કુમાર મિશ્રા બેકફૂટ પર
    • August 16, 2026

    BCI Manan Kumar Mishra: બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (BCI)ના અધ્યક્ષ અને BJPના રાજ્યસભા સાંસદ મનન કુમાર મિશ્રાએ નાલસાર યુનિવર્સિટી ઑફ લૉના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા તાજેતરના વિવાદમાં માફી માંગી છે. મિશ્રાએ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Tamil Nadu Politics: તમિલનાડુમાં સૌથી વધુ મંદિરો છતાં ધાર્મિક રાજકારણ કેમ સૌથી ઓછું?

    • August 16, 2026
    • 2 views
    Tamil Nadu Politics: તમિલનાડુમાં સૌથી વધુ મંદિરો છતાં ધાર્મિક રાજકારણ કેમ સૌથી ઓછું?

    BCI Manan Kumar Mishra: NALASAR વિવાદમાં BCI અધ્યક્ષે માંગી માફી, વિદ્યાર્થીઓના વિરોધ બાદ મનન કુમાર મિશ્રા બેકફૂટ પર

    • August 16, 2026
    • 4 views
    BCI Manan Kumar Mishra: NALASAR વિવાદમાં BCI અધ્યક્ષે માંગી માફી, વિદ્યાર્થીઓના વિરોધ બાદ મનન કુમાર મિશ્રા બેકફૂટ પર

    Rahul Gandhi Savarkar Case: સાવરકર કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની મોટી રાહત, UP સરકારની મોટી કાનૂની ખામી સામે આવી

    • August 16, 2026
    • 6 views
    Rahul Gandhi Savarkar Case: સાવરકર કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની મોટી રાહત, UP સરકારની મોટી કાનૂની ખામી સામે આવી

    PM Modi Dimagi Naxal: ‘દિમાગી નક્સલ’ શબ્દ પર રાજકીય ઘમાસાણ, વિપક્ષનો આરોપ- અસંમતિને દબાવવા સરકાર નવા લેબલનો ઉપયોગ કરે છે

    • August 16, 2026
    • 9 views
    PM Modi Dimagi Naxal: ‘દિમાગી નક્સલ’ શબ્દ પર રાજકીય ઘમાસાણ, વિપક્ષનો આરોપ- અસંમતિને દબાવવા સરકાર નવા લેબલનો ઉપયોગ કરે છે

    Jharkhand Student Protest: ‘આ કેવી આઝાદી?’ હોસ્પિટલમાંથી બહાર નીકળતા વિદ્યાર્થી નેતા રોકાયા, તિરંગા માર્ચ પહેલાં પોલીસ સાથે ઘર્ષણ

    • August 16, 2026
    • 6 views
    Jharkhand Student Protest: ‘આ કેવી આઝાદી?’ હોસ્પિટલમાંથી બહાર નીકળતા વિદ્યાર્થી નેતા રોકાયા, તિરંગા માર્ચ પહેલાં પોલીસ સાથે ઘર્ષણ

    AIADMK Crisis: AIADMK માં ફરી બળવો, EPS સામે વરિષ્ઠ નેતાઓની નારાજગી ખુલ્લી પડી

    • August 16, 2026
    • 7 views
    AIADMK Crisis: AIADMK માં ફરી બળવો, EPS સામે વરિષ્ઠ નેતાઓની નારાજગી ખુલ્લી પડી