UP: ફિરોઝાબાદમાં હૈયું કંપાવી દેતી ઘટના, પિતાએ કુહાડીના 13 ઘા મારી પુત્રીને પતાવી દીધી

  • India
  • August 20, 2025
  • 0 Comments

UP: ફિરોઝાબાદમાં એક હૈયું કંપાવી દેતી ઘટના, પિતાએ કુહાડીથી 13 ઘા મારીને ક્રૂરતાથી પુત્રીની હત્યા કરી દીધી, લોહીથી લથપથ મૃતદેહ જોઈ સ્ત્રીઓએ ચીસો પાડી,ખેતરમાંથી છોકરીનો લોહીથી લથપથ મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ હતી.

પુત્રીના પ્રેમ સંબંધથી ગુસ્સે થઈ કરી હત્યા

ફિરોઝાબાદના નાગલા જાટ ગામમાં, સોમવારે રાત્રે એક પિતાએ તેની 12મા ધોરણમાં ભણતી પુત્રીની કુહાડીથી 13 વાર ઘા મારીને ક્રૂરતાથી હત્યા કરી દીધી. તે તેની પુત્રીના પ્રેમ સંબંધથી ગુસ્સે હતો. મંગળવારે સવારે ખેતરમાંથી છોકરીનો લોહીથી લથપથ મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ હતી, પિતાએ ઈજ્જત માટે પુત્રીની હત્યા કરી દીધી,રાત્રે કર્યો પુત્રીનો પીછો પુત્રીને પડોશી ગામના એક યુવક સાથે અફેર હતું. હકીકત જાણતા પિતા ઇન્દ્રપાલે જ કરી હત્યા. કુહાડીથી ગળા પર ઘા કરીને તેની હત્યા કરી દીધી. ઘટના પછી, તેણે કુહાડી બાજુના ખેતરમાં ફેંકી દીધી અને ઘરે આવ્યો.

મૃતદેહ જોઈને સ્ત્રીઓએ ચીસો પાડી

જ્યારે ગામની સ્ત્રીઓ ખેતરમાં શૌચ કરવા ગઈ, ત્યારે નેહાનો લોહીથી લથપથ મૃતદેહ ત્યાં પડ્યો હતો. લાશ જોઈને સ્ત્રીઓએ ચીસો પાડી. ચીસો સાંભળીને ગામલોકોનું ટોળું એકઠું થઈ ગયું.

પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ

આ ઘટનાની માહિતી મળતાં જ પિતા અન્ય ગ્રામજનો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા, અને ઘટના વિશે અજાણ હોવાનું પણ જણાવ્યું, પોલીસને ગેરમાર્ગે દોરવા તેમણે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ પણ આપી હતી. કહ્યું કે પુત્રી ખેતરમાં શૌચ કરવા ગઈ હતી. આ દરમિયાન અજાણ્યા વ્યક્તિઓ તેની હત્યા કરી નાંખી છે.

પિતાએ સત્ય કબૂલ કર્યું

આરોપી સાથે પોલીસે કડક પૂછપરછ કરી ત્યારે તેણે સત્ય કબૂલ્યું. રાત્રે, આરોપી પિતાના ઇશારા પર પોલીસે હત્યામાં વપરાયેલી કુહાડી જપ્ત કરી. ત્યારબાદ, પોલીસે તેની ધરપકડ કરી. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કર્યા. પોલીસે મૃતદેહને કબજે લીધો ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. અને  હત્યાની તપાસ શરૂ કરી છે.

આવી ઘટનાઓમાં સતત વધારો

આજકાલ આવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રેમસંબંધમાં હત્યાઓ હવે નવી વાત રહી નથી ઈજજતના નામ પર પરિવાર જ દુશ્મન બની જતો હોય છે. કયાંક પ્રેમીની હત્યા તો કયાંક પ્રેમીકાની સતત આવી ઘટનાઓ સામે આવ્યાં કરે છે. પરિવારને આવી વાતોની જાણ થયા બાદ કોઈને જાણ ન થાય એવી રીતે અપરાધ કરવામાં આવતાં હોય છે.

Related Posts

Akhilesh Mamata Meeting: મમતા બેનર્જી સાથે મુલાકાત બાદ અખિલેશ યાદવનો ભાજપ પર પ્રહાર: ‘દીદી BJP ની આંખોમાં ખૂંચે છે’
  • May 7, 2026

Akhilesh Mamata Meeting: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં તૃણમૂલ કોંગ્રેસની કારમી હાર બાદ રાજ્યનું રાજકારણ એક નવા વળાંક પર છે. આ મુશ્કેલ સમયમાં મમતા બેનર્જીને સમર્થન આપવા સમાજવાદી પાર્ટીના નેતા…

Continue reading
Congress on Operation Sindoor: ઓપરેશન સિંદૂરના એક વર્ષ પર કોંગ્રેસનો મોદી સરકાર પર પ્રહાર, પાકિસ્તાન અને ચીન મુદ્દે ઉઠાવ્યા સવાલ
  • May 7, 2026

Congress on Operation Sindoor: ભારતીય સૈન્યના શૌર્યના પ્રતીક સમાન ‘ઓપરેશન સિંદૂર’ ને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ અવસરે દેશભરમાં આપણા સશસ્ત્ર દળોની સિદ્ધિઓને સલામી આપવામાં આવી રહી છે,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Akhilesh Mamata Meeting: મમતા બેનર્જી સાથે મુલાકાત બાદ અખિલેશ યાદવનો ભાજપ પર પ્રહાર: ‘દીદી BJP ની આંખોમાં ખૂંચે છે’

  • May 7, 2026
  • 3 views
Akhilesh Mamata Meeting: મમતા બેનર્જી સાથે મુલાકાત બાદ અખિલેશ યાદવનો ભાજપ પર પ્રહાર: ‘દીદી BJP ની આંખોમાં ખૂંચે છે’

Surat Import-Export Scam: સોશિયલ મીડિયા પર શીપીંગ એજન્ટ બની વેપારીઓ સાથે લાખોની છેતરપિંડી કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

  • May 7, 2026
  • 6 views
Surat Import-Export Scam: સોશિયલ મીડિયા પર શીપીંગ એજન્ટ બની વેપારીઓ સાથે લાખોની છેતરપિંડી કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

Congress on Operation Sindoor: ઓપરેશન સિંદૂરના એક વર્ષ પર કોંગ્રેસનો મોદી સરકાર પર પ્રહાર, પાકિસ્તાન અને ચીન મુદ્દે ઉઠાવ્યા સવાલ

  • May 7, 2026
  • 7 views
Congress on Operation Sindoor: ઓપરેશન સિંદૂરના એક વર્ષ પર કોંગ્રેસનો મોદી સરકાર પર પ્રહાર, પાકિસ્તાન અને ચીન મુદ્દે ઉઠાવ્યા સવાલ

Chandranath rath murder case: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસા તેજ, શુભેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની હત્યા પર પ્રિયંકા ચતુર્વેદીની પ્રતિક્રિયા

  • May 7, 2026
  • 9 views
Chandranath rath murder case: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસા તેજ, શુભેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની હત્યા પર પ્રિયંકા ચતુર્વેદીની પ્રતિક્રિયા

Sohrabuddin encounter case: સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મોટો ચુકાદો, બોમ્બે હાઈકોર્ટે તમામ 22 આરોપીઓને બરી કરવાનો નિર્ણય રાખ્યો યથાવત

  • May 7, 2026
  • 6 views
Sohrabuddin encounter case: સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મોટો ચુકાદો, બોમ્બે હાઈકોર્ટે તમામ 22 આરોપીઓને બરી કરવાનો નિર્ણય રાખ્યો યથાવત

Sambit Patra: રાહુલ ગાંધી અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ, ‘વોટ ચોરી’ ના આરોપ સામે સંબિત પાત્રાનો આકરો પ્રહાર

  • May 7, 2026
  • 8 views
Sambit Patra: રાહુલ ગાંધી અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ, ‘વોટ ચોરી’ ના આરોપ સામે સંબિત પાત્રાનો આકરો પ્રહાર