
America: અમેરિકામાં ભારતના RSS અને R&AW સંસ્થાઓ પર પ્રતિબંધ મુકવાની ભલામણ યુએસ સરકારની એક પેનલ દ્વારા કરવામાં આવી છે.
■ આ ભલામણ કોણે કરી?
‘યુનાઈટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલીજિયસ ફ્રીડમ’ (USCIRF) એ તેના 2026ના વાર્ષિક અહેવાલમાં આ ભલામણ કરી છે, USCIRF એ અમેરિકી સરકારને ભારતની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને R&AW પર ‘ટાર્ગેટેડ પ્રતિબંધો’ લાદવાની સલાહ આપી છે.
અહેવાલમાં આ સંસ્થાઓ સાથે જોડાયેલા વ્યક્તિઓની સંપત્તિ ફ્રીઝ કરવા અને તેમના અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનું સૂચન કરવામાં આવ્યું છે.
જોકે, ભારત સરકારના વિદેશ મંત્રાલયે (MEA) આ અહેવાલને સખત શબ્દોમાં ફગાવી દીધો છે. ભારતે તેને ‘પક્ષપાતી’ (biased) અને ‘પ્રેરિત’ (motivated) ગણાવ્યો છે અને કહ્યું છે કે આ અહેવાલ ભારતની વાસ્તવિક છબીને વિકૃત કરે છે, ત્યારે આ મામલો હાલ ચર્ચાના પરિઘમાં રહ્યો છે તેવે સમયે આ મુદ્દા ઉપર વરીષ્ઠ પત્રકાર મયુર જાનીએ વિસ્તૃત છણાવટ કરી છે તે જોવાનું ચૂકશો નહિ,પ્રસ્તુત છે વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!









