West Bengal: લગ્નમાંથી પાછી આવતી બોલેરો સાથે ટ્રેલર અથડાયું, 9 લોકોના ઘટનાસ્થળે જ રામ રમી ગયા

  • India
  • June 20, 2025
  • 0 Comments

 West Bengal:  પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં ગત મોડી રાત્રે થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં 9 લોકોના દુઃખદ મોત થયા છે. આ અકસ્માત પુરુલિયા-જમશેદપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ-18 પર બલરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નામશોલ વિસ્તારમાં થયો હતો, જ્યાં એક બોલેરો કાર અને એક હાઇસ્પીડ ટ્રેલર સામસામે અથડાયા હતા. હાલ ટ્રેલર જપ્ત કરી પોલીસે ફરાર ડ્રાઈવરની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ બોલેરો કારમાં મુસાફરી કરી રહેલા પરિવારના 9 લોકો પુરુલિયાના બારાબજાર પોલીસ સ્ટેશન વિસ્તારના અદાબાના ગામના રહેવાસી હતા. તેઓ ઝારખંડના તિલાઈટન (નિમડી પોલીસ સ્ટેશન વિસ્તાર) માં એક લગ્ન સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. તેમનું વાહન નામશોલ વિસ્તાર નજીક પહોંચતા જ સામેથી એક ટ્રેલરે તેમને ટક્કર મારી દીધી.

અકસ્માત એટલો ગંભીર હતો કે બોલેરો કાર સંપૂર્ણપણે કચડી ગઈ હતી અને ઘટનાસ્થળે અફડાતફડી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને ઘાયલોને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તપાસ બાદ ડોક્ટરોએ તમામ 9 લોકોને મૃત જાહેર કર્યા હતા.

જોકે આ લોકોના નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.

ઘટનાની માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માત બાદ વિસ્તારમાં શોકનો માહોલ છે. આખા ગામમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે. મૃતકોના સગાસંબંધીઓ વ્યથિત છે અને ગામમાં શોકનો માહોલ છે. પોલીસે ટ્રેલર કબજે કર્યું છે અને ડ્રાઇવરની શોધ શરૂ કરી છે. શરૂઆતની તપાસમાં અકસ્માતનું કારણ વધુ ઝડપ અને બેદરકારી માનવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો:

148th Jagannathji Rath Yatra: અમદાવાદમાં રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે, AIથી ભીડ નિયંત્રિતકેવી રીતે થાય?

અમદાવાદમાં AMC ના એસ્ટેટ ઇન્સ્પેક્ટર જીજ્ઞેશ શાહની ધરપકડ, મોટા કૌભાંડની શંકા!

Ahmedabad માં ભગવાન જગન્નાથજીની ભવ્ય જળયાત્રા, મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ભક્તોએ લીધો ભાગ

Donald Trump: ટ્રમ્પે કેમ પાછી પાની કરી? શું ટ્રમ્પ ઈરાનથી ડરી ગયા?, જુઓ શું કહ્યું?

Visavadar: વિસાવદરના મતદાન મથકો પર લાઈવ સ્ટ્રીમિંગ બંધ, ગોપાલ ઈટાલિયાના ચૂંટણીપંચ પર આક્ષેપ

Visavadar-Kadi election: વિસાવદર અને કડીમાં કોનું પલડું ભારે?

Justice Yashwant Verma case: CCTV સાથે છેડછાડ, પુત્રીએ બદલ્યું નિવેદન, ઘરેમાંથી મળેલા નોટોના ઢગલા અંગે મોટા ખુલાસા

Related Posts

Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન
  • May 9, 2026

Congress Attack On Pm Modi: પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં શનિવારનો દિવસ એક નવી ગાથા લઈને આવ્યો. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા…

Continue reading
Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના
  • May 9, 2026

Arvind Kejriwal: બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રભાવશાળી પ્રદર્શન બાદ હવે પક્ષની નજર પંજાબ પર ટકી છે. રાજકીય વિશ્લેષકો માને છે કે ભાજપ હવે પંજાબમાં પોતાની પૂરી તાકાત લગાવવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

  • May 9, 2026
  • 3 views
Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

  • May 9, 2026
  • 4 views
Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

  • May 9, 2026
  • 9 views
Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

  • May 9, 2026
  • 9 views
Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

  • May 9, 2026
  • 8 views
Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન

  • May 9, 2026
  • 6 views
Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન