ભારતે કોની મિત્રતા રાખવી જોઈએ? ઈરાન કે ઈઝરાયલ? | Iran Israel War

Iran Israel War: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 9 દિવસથી ભયંકર રીતે યુધ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયલે ઈરાનના મુખ્ય લશ્કરી અને પરમાણુ સ્થળો પર કર્યા છે. આ યુદ્ધ દાયકાઓથી ચાલતી દુશ્મનીનું પરિણામ છે, જેમાં ઈરાને ઈઝરાયલની વૈધતા પર સવાલ ઉઠાવ્યા અને તેનો નાશ કરવાની ધમકી આપી, જ્યારે ઈઝરાયલે ઈરાનના પરમાણુ કાર્યક્રમને અસ્તિત્વ માટે ખતરો માને છે. બીજી બાજુ આ યુધ્ધમાં અમેરિકા પણ કૂદવા માગે છે. ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવા 2 અઠવાડિયા સુધી વિચાર કરવાનું જણાવ્યું છે કે ઈરાન પર હુમલો કરવો કે નહીં. મોદી સરકાર આ મામલે તટસ્થ છે.

મોદી સરકાર ટ્રમ્પ વાહિયાત નિવેદનો આપે છે છતાં જવાબ આપતી નથી. મોદી સરકાર જાહેર હિતને ધ્યાનમાં રાખવાને બદલે મોદીના ધનવાન મિત્રોના હિતોને જોઈને અન્ય દેશો સાથેના સંબંધો બનાવવામાં અથવા તોડી નાખવામાં આવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર અપમાન કરી રહ્યા છે, છતાં મોદી સરકાર ટ્રમ્પના ખોળામાં બેસી રહી છે. અપમાનિત થવા છતાં, મોદી ટ્રમ્પ સાથે મિત્રતા જાળવી રહ્યા છે. ભારતના દુશ્મન દેશને ટ્રમ્પ દાવત પર બોલાવે છે પણ મોદી સરકાર કંઈ જ પ્રતિક્રિયા આપતી નથી. તમને શું લાગે છે, મહાન માણસ મોદી માટે ટ્રમ્પ સાથેની મિત્રતા કેટલી ફાયદાકારક છે અને ભારતના લોકો માટે તે કેટલી હાનિકારક છે?, ત્યારે વીડિયોમાં સમજો ઈરાન-ઈઝરાયલ સાથે યુધ્ધમાં ભારતે કેવું સ્ટેન્ડ રાખવું જોઈએ.

આ પણ વાંચો:

Sabarkantha: ઈડરમાંથી દારુડિયો પોલીસકર્મી ઝડપાયો, વીડિયો વાયરલ

Election Data: ચૂંટણીના વીડિયો-ફોટા 45 દિવસ પછી ડિલિટ થશે, પહેલા 1 વર્ષ સચવાતાં, લોકતંત્ર પર કોણ મરાવી રહ્યું છે તરાપ?

Swiss Bank Indian money: હવે ભારતીયોના ખાતામાં મોદી 15 લાખ નહીં 45 લાખ મોકલશે?

ગુજરાતી ફિલ્મ નિર્માતા  Mahesh Jirawala ના મોતની પુષ્ટી, DNA થયા મેચ

BJP-RSS નથી ઈચ્છતા ગરીબ બાળકો અંગ્રેજી શીખે: રાહુલ ગાંધી

ટ્રેનની બારીએ બેસવા BJP ધારાસભ્યએ મુસાફરને માર મરાવ્યો, આ છે ભાજપનું સુશાસન?

 

Related Posts

બંધારણમાંથી ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ હટાવવા પૂર્વ CM શિવરાજસિંહેેે માંગ કેમ કરી? | Secular
  • June 29, 2025

Demand to remove the word ‘secular’: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના મહાસચિવ દત્તાત્રેય હોસાબલેએ બંધારણમાં સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દો જાળવી રાખવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમના નિવેદન બાદ રાજકીય ગરમાવો…

Continue reading
ઇન્દિરા ગાંધી: તાનાશાહ કે મજબૂત નેતા?, જાણો Emergency લગાવવાની સચ્ચાઈ?
  • June 26, 2025

ભારતના ઇતિહાસમાં 25 જૂન 1975ના રોજ લાગુ કરાયેલી ઇમરજન્સી (Emergency) એક એવી ઘટના છે જે આજે પણ ચર્ચા અને વિવાદનું કેન્દ્ર છે. ઇન્દિરા ગાંધી, જેઓ તે સમયે ભારતના વડાપ્રધાન હતાં,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pavagadh: પાવાગઢમાં 2 દિવસથી પાર્કિંગ કરેલી કારમાંથી યુવક-યુવતીના મૃતદેહ મળ્યા, જાણો વધુ

  • June 29, 2025
  • 9 views
Pavagadh: પાવાગઢમાં 2 દિવસથી પાર્કિંગ કરેલી કારમાંથી યુવક-યુવતીના મૃતદેહ મળ્યા, જાણો વધુ

Uttarkashi cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું, 2 લોકોના મોત, 7 ગુમ, ચારધામ યાત્રા પર રોક

  • June 29, 2025
  • 9 views
Uttarkashi cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું, 2 લોકોના મોત, 7 ગુમ, ચારધામ યાત્રા પર રોક

તલોદ GIDC માં આવેલી રબર ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં દોડધામ | Talod rubber factory fire

  • June 29, 2025
  • 14 views
તલોદ GIDC માં આવેલી રબર ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં દોડધામ | Talod rubber factory fire

Summons Gautam Adani: લાંચ કેસમાં અમેરિકાની કોર્ટે મોકલેલું સમન્સ અદાણી સુધી કેમ ના પહોંચ્યું?

  • June 29, 2025
  • 22 views
Summons Gautam Adani: લાંચ કેસમાં અમેરિકાની કોર્ટે મોકલેલું સમન્સ અદાણી સુધી કેમ ના પહોંચ્યું?

દ્વારકામાં વેપારીઓનો વિરોધ: 4 ફૂટની રેંકડી દેખાય, 14 ફૂટના ગેરકાયદેસર બાંધકામો નહીં? | Traders movement

  • June 29, 2025
  • 36 views
દ્વારકામાં વેપારીઓનો વિરોધ: 4 ફૂટની રેંકડી દેખાય, 14 ફૂટના ગેરકાયદેસર બાંધકામો નહીં? | Traders movement

UP: બંધ પુલ પરથી ભાજપ MLA ની ગાડી જવા દીધી, માતાના મૃતદેહને લઈ જતી એમ્બ્યુલન્સને રોકી, 1 કિમી ચાલીને મૃતદેહ લઈ જવાયો

  • June 29, 2025
  • 47 views
UP: બંધ પુલ પરથી ભાજપ MLA ની ગાડી જવા દીધી, માતાના મૃતદેહને લઈ જતી એમ્બ્યુલન્સને રોકી, 1 કિમી ચાલીને મૃતદેહ લઈ જવાયો