ભારતે કોની મિત્રતા રાખવી જોઈએ? ઈરાન કે ઈઝરાયલ? | Iran Israel War

Iran Israel War: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 9 દિવસથી ભયંકર રીતે યુધ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયલે ઈરાનના મુખ્ય લશ્કરી અને પરમાણુ સ્થળો પર કર્યા છે. આ યુદ્ધ દાયકાઓથી ચાલતી દુશ્મનીનું પરિણામ છે, જેમાં ઈરાને ઈઝરાયલની વૈધતા પર સવાલ ઉઠાવ્યા અને તેનો નાશ કરવાની ધમકી આપી, જ્યારે ઈઝરાયલે ઈરાનના પરમાણુ કાર્યક્રમને અસ્તિત્વ માટે ખતરો માને છે. બીજી બાજુ આ યુધ્ધમાં અમેરિકા પણ કૂદવા માગે છે. ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવા 2 અઠવાડિયા સુધી વિચાર કરવાનું જણાવ્યું છે કે ઈરાન પર હુમલો કરવો કે નહીં. મોદી સરકાર આ મામલે તટસ્થ છે.

મોદી સરકાર ટ્રમ્પ વાહિયાત નિવેદનો આપે છે છતાં જવાબ આપતી નથી. મોદી સરકાર જાહેર હિતને ધ્યાનમાં રાખવાને બદલે મોદીના ધનવાન મિત્રોના હિતોને જોઈને અન્ય દેશો સાથેના સંબંધો બનાવવામાં અથવા તોડી નાખવામાં આવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર અપમાન કરી રહ્યા છે, છતાં મોદી સરકાર ટ્રમ્પના ખોળામાં બેસી રહી છે. અપમાનિત થવા છતાં, મોદી ટ્રમ્પ સાથે મિત્રતા જાળવી રહ્યા છે. ભારતના દુશ્મન દેશને ટ્રમ્પ દાવત પર બોલાવે છે પણ મોદી સરકાર કંઈ જ પ્રતિક્રિયા આપતી નથી. તમને શું લાગે છે, મહાન માણસ મોદી માટે ટ્રમ્પ સાથેની મિત્રતા કેટલી ફાયદાકારક છે અને ભારતના લોકો માટે તે કેટલી હાનિકારક છે?, ત્યારે વીડિયોમાં સમજો ઈરાન-ઈઝરાયલ સાથે યુધ્ધમાં ભારતે કેવું સ્ટેન્ડ રાખવું જોઈએ.

આ પણ વાંચો:

Sabarkantha: ઈડરમાંથી દારુડિયો પોલીસકર્મી ઝડપાયો, વીડિયો વાયરલ

Election Data: ચૂંટણીના વીડિયો-ફોટા 45 દિવસ પછી ડિલિટ થશે, પહેલા 1 વર્ષ સચવાતાં, લોકતંત્ર પર કોણ મરાવી રહ્યું છે તરાપ?

Swiss Bank Indian money: હવે ભારતીયોના ખાતામાં મોદી 15 લાખ નહીં 45 લાખ મોકલશે?

ગુજરાતી ફિલ્મ નિર્માતા  Mahesh Jirawala ના મોતની પુષ્ટી, DNA થયા મેચ

BJP-RSS નથી ઈચ્છતા ગરીબ બાળકો અંગ્રેજી શીખે: રાહુલ ગાંધી

ટ્રેનની બારીએ બેસવા BJP ધારાસભ્યએ મુસાફરને માર મરાવ્યો, આ છે ભાજપનું સુશાસન?

 

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Congress on New Labour Code: ‘હાયર એન્ડ ફાયર’ નીતિ લાવવાનો આરોપ, મલ્લિકાર્જુન ખરગેએ નવા શ્રમ કાયદાઓને ગણાવ્યા મજૂર વિરોધી

  • May 11, 2026
  • 3 views
Congress on New Labour Code: ‘હાયર એન્ડ ફાયર’ નીતિ લાવવાનો આરોપ, મલ્લિકાર્જુન ખરગેએ નવા શ્રમ કાયદાઓને ગણાવ્યા મજૂર વિરોધી

Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

  • May 11, 2026
  • 3 views
Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

  • May 11, 2026
  • 4 views
INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

  • May 11, 2026
  • 9 views
Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 11 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 10 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં