Bet Dwarka: દબાણો હટાવવાની કામગીરી દરમિયાન નીકળ્યું પ્રાચીન હનુમાનજીનું મંદિર, વાંચો વધુ

Bet Dwarka: અત્યારે ગુજરાતમાં મોટા ભાગના સ્થળોએ ડિમોલેશનની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. જેમાં ધાર્મિક સ્થળો સહિતની જગ્યાઓએથી દબાણને દૂર કરાઈ રહ્યા છે. આ વચ્ચે બેટ દ્વારકામાંથી એક હનુમાનજીનું 125 વર્ષ પુરાણું મંદિર મળી આવતાં લોકોમાં કુતુહલ સર્જાયું હતુ. હનુમાનજીનું મંદિર મળી આવતાં પોલીસ તંત્ર દ્વારા તેનો જીણોધ્ધાર કરાયો છે.

બેટ દ્વારકાના બાલાપોર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ કામગીરી દરમિયાન દબાયેલું એક હનુમાનજીનું મંદિર મળી આવ્યું હતું. આ મંદિર 100 થી 125 વર્ષ જૂનું હોવાનું તારણ છે. આ મંદિર નેપાળી શૈલીમાં બનેલું છે. મંદિર મળતાં તેનો જીણોધ્ધાર કરાયો હતો. ગઈકાલે હનુમાજનજી જયંતિ પર મંદિરમાં મૂર્તિની પુનઃસ્થાપના કરવામાં આવી છે. અંદાજો લગાવી રહ્યો છે કે ભૌગોલિક પરિસ્થિતિ અને અસમાજિક પ્રવૃતીઓ વધતાં મંદિરે જવાનું લોકોએ બંધ કરી દીધુ હશે. ત્યાર બાદ આ મંદિરની કોઈએ સારસંભાળ રાખી ન હતી. જો કે દબાણો હટાવવાની કામગીરી દરમિયાન આ મંદિર મળતાં તેનો જીણોધ્ધાર કરાયો છે.

હનુમાજીની મૂર્તિની સ્થાપના કરતાં સ્થાનિકોમાં હર્ષની લાગણી છે. ઉલ્લેખનીય છે ગુજરાતમાં ઘણીવાર ખોદકામ દરમિયાન પ્રાચીન વસ્તુઓ મળી આવતી હોય છે. મંદિરો જ નહીં પણ પ્રાચીન શૈલીની રહેણી કરણી અને પ્રાચીન નગરો પણ મળી આવતાં હોય છે.

આ પણ વાંચોઃ

પશ્ચિમ બંગાળ બેકાબૂ!, હિંસામાં પિતા-પુત્ર સહિત ત્રણ લોકોના મોત, BSF તૈનાત | Murshidabad

Katch: રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી મકાનનો દસ્તાવેજ, કાર પડાવી લીધી, 4ની ધરપકડ

Vadodara: M.S. યુનિવર્સિટીમાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાધો

બંધારણ લખનારાને મૂર્ખ કહેનાર ISKON કથાકારને પોતાની “મુર્ખામી” પર પસ્તાવો

Related Posts

Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?
  • June 23, 2026

Chaitar Vasava: ગુજરાતના રાજકારણમાં એક મોટા ભૂકંપ સમાન ઘટનામાં, નર્મદા જિલ્લાની ડેડિયાપાડા વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળાની સેશન્સ કોર્ટે સાત વર્ષની જેલની સજા ફટકારી…

Continue reading
Student Suicide Crisis Gujarat: ગુજરાતમાં વિદ્યાર્થી આત્મહત્યાના ચોંકાવનારા આંકડા, ચાર વર્ષમાં 1063 વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું, કોંગ્રેસે સરકારને ઘેરી
  • June 23, 2026

Student Suicide Crisis Gujarat: ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના આંકડાએ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ રજૂ કરેલા ચોંકાવનારા આંકડા મુજબ, ૨૦૨૦-૨૧…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

  • June 24, 2026
  • 1 views
Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી

  • June 24, 2026
  • 3 views
Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી

Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

  • June 23, 2026
  • 5 views
Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

  • June 23, 2026
  • 11 views
Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને

  • June 23, 2026
  • 12 views
Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને

Haryana IDFC First Bank Scam: હરિયાણામાં ૬૪૫ કરોડનું કૌભાંડ, IAS પંકજ અગ્રવાલની ધરપકડ, જ્યારે દેશના સર્વોચ્ચ અધિકારીઓ જ બની જાય લૂંટારા!

  • June 23, 2026
  • 14 views
Haryana IDFC First Bank Scam: હરિયાણામાં ૬૪૫ કરોડનું કૌભાંડ, IAS પંકજ અગ્રવાલની ધરપકડ, જ્યારે દેશના સર્વોચ્ચ અધિકારીઓ જ બની જાય લૂંટારા!