કેન્સર સામે ઝઝૂમી રહેલી પ્રખ્યાત ગાયિકાનું મોત, ચાહકો દુઃખી | Gayatri Hazarika

  • Famous
  • May 16, 2025
  • 0 Comments

Gayatri Hazarika Passed Away: સંગીત ઉદ્યોગમાંથી એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે. પ્રખ્યાત ગાયિકા ગાયત્રી હજારિકાનું અવસાન થયું છે. ગાયત્રી હજારિકાએ ખૂબ જ નાની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દીધું. આસામી ગાયિકા ગાયત્રી હજારિકાના નિધન પર સંગીત ઉદ્યોગ શોકમાં છે. પોતાના અવાજથી દરેકના હૃદયને સ્પર્શી જનાર ગાયત્રી હજારિકા આજે આ દુનિયા છોડી દીધી છે.આ ગાયિકનું માત્ર 44 વર્ષની ઉંમરે અવસાન થયું.

ગાયિકનું મૃત્યુ કોલોન કેન્સરથી થયું?

જાણવા મળી રહ્યું છે કે ગાયત્રી હજારિકા લાંબા સમયથી કોલોન કેન્સરથી પીડાઈ રહી હતી. આજે તે કેન્સર સામેની આ લડાઈ હારી ગઈ. ગુવાહાટીની નેમકેર હોસ્પિટલમાં બપોરે લગભગ 2:15 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. હવે હોસ્પિટલ તરફથી ડોક્ટરનું નિવેદન પણ બહાર આવ્યું. ડોક્ટરે જણાવ્યું છે કે ગાયિકા ગાયત્રી હજારિકા આ ​​હોસ્પિટલમાં કેન્સરની સારવાર કરાવી રહી હતી. તાજેતરમાં તેમની તબિયત ઘણી બગડી ગઈ હતી. હજારિકા છેલ્લા ત્રણ દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. ગઈકાલે તેમને ICUમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આજે તેમણે અંતમિ શ્વાસ લીધા છે.

ગાયિકના ચાહકો અને સંગીત ઉદ્યોગના તમામ કલાકારો આ સમાચારથી આઘાતમાં છે. લોકો સોશિયલ મીડિયા પર ગાયકને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.

આસામના મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી

આસામી ગાયિકા ગાયત્રી હજારિકાના નિધન પર માત્ર સેલિબ્રિટી જ નહીં, નેતાઓ પણ શોક વ્યક્ત કરતા જોવા મળ્યા છે. લોકો કહે છે કે તેમની ખાલી જગ્યા કોઈ ભરી શકશે નહીં. તેમના નિધનથી સંગીત ઉદ્યોગમાં એક ખાલીપો સર્જાયો છે. તમને જણાવી દઈએ કે, ગાયત્રી હજારિકા તેમના સુરીલા અવાજ માટે જાણીતી હતી. હવે આસામના મુખ્યમંત્રીએ પણ ગાયત્રી હજારિકાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચોઃ

ગુજરાતમાં વ્યાજખોરોની મિલકત જપ્ત કરી હરાજી કરાશે, રુપિયા સરકાર ક્યાં વાપરશે? | Property seizure

Waqf Law: સુપ્રીમનો વક્ફ કાયદા વિરુદ્ધની નવી અરજી પર સુનાવણી કરવા ઇનકાર

UP: ચોરીના રુપિયા લોકો લઈ ગયા, જાણો ક્યાંથી રોડ પર આવ્યા રુપિયા?

Ahmedabad: જીન્સની ફેક્ટરીમાં 3 મજૂરના મોત, શું છે કારણ?

Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!

Vijay Raj ને મોટી રાહત, જાતીય સતામણીના કેસમાં નિર્દોષ, મહિલાએ લગાવ્યા હતા આરોપ

Vadodara: ભાજપાના રાજમાં મહાદેવનું મંદિર તૂટશે? ‘ભગવાનને પણ નોટીસ’

મહિલા સાથે અશ્લીલતા કરનાર ઝડપાયેલા ભાજપા નેતા પાર્ટીમાંથી સસ્પેન્ડ | Babban Singh Raghuvanshi

ગુજરાત સમાચાર પર IT અને EDની રેડ પર ઈસુદાન ગઢવી શું બોલ્યા? | Gujarat Samachar

 Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય

 

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

Related Posts

અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી, વિદેશમાં રહેતી પુત્રીઓ ભારત આવવા રવાના | Dharmendra | Health
  • November 10, 2025

Dharmendra Hospital Admitted: લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી હોવાના અહેવાલ છે,89 વર્ષના ધર્મેન્દ્ર હાલ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. ધર્મેન્દ્ર ઉંમર સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમના…

Continue reading
Salman khan: ભાજપ નેતાએ સલમાન ખાન સામે નોંધાવી ફરિયાદ, કારણ જાણી દંગ રહી જશો!
  • November 6, 2025

Salman khan Against Fir: ફિલ્મસ્ટાર સલમાન ખાન વિરુદ્ધ ભાજપના નેતા અને એડવોકેટ એવાઈન્દર મોહનસિંઘ હનીએ ફરિયાદ નોંધાવી છે. સલમાનખાન સામે આ ફરિયાદ પાન મસાલાની જાહેરાત કરવા બદલ થઈ છે. યુવાનોને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા

  • December 16, 2025
  • 2 views
Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા

Mexico Plane Crash: મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ

  • December 16, 2025
  • 3 views
Mexico Plane Crash:  મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ

Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો લીધો!’

  • December 16, 2025
  • 7 views
Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની  હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો  લીધો!’

Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

  • December 16, 2025
  • 11 views
Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં  દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!

  • December 15, 2025
  • 8 views
BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!

Injustice to farmers: વીજ કંપનીઓની દાદાગીરી, ખેડૂતોની સંમતિ વગર વીજલાઈન નાખવાની પેરવી

  • December 15, 2025
  • 11 views
Injustice to farmers: વીજ કંપનીઓની દાદાગીરી, ખેડૂતોની સંમતિ વગર વીજલાઈન નાખવાની પેરવી