PM મોદીની રગોમાં લોહીની જગ્યાએ ગરમ સિંદૂર કેમ વહે છે?, જુઓ વીડિયો

Sindoor In PM Modi’s body: ઓપરેશન સિંદૂરનો જશ લેવામાં PM મોદી જરાય ખચકતાં નથી. રાજસ્થાનમાં મોદીએ પોતે સ્વીકાર્યું કે છે કે મારી રગોમાં લોહી નહીં પણ ગરમ સિંદૂર વહે છે. જો કે આ સ્ક્રિપ્ટ કોઈ પાસે લખાવેલી હોય તેવું લાગે છે, કારણ કે માણસની રગોમાં સિંદૂર કેવી રીતે વહી શકે. માણસની શરીરમાં થોડું પણ સિંદૂર જતું રહે તો મોટી આડ અસર થતી હોય છે. ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની રગોમાં ગરમ સિંદૂર વહેતું હોવાનું સ્વીકાર્યું છે. માણસમાં તો લોહી વહે છે સિંદૂર કેવી રીતે વહી શકે. શું મોદી માણસ નથી?.

વડાપ્રધાને શું આવી સ્ક્રિપ્ટો લખવા માટે રાઈટર રાખ્યા છે. મોદી ખોટી સ્ક્રિપ્ટો લખાવી લોકોને ભ્રમિત કરવાનું કામ કેમ કરી રહ્યા છે. લોકોને જુસ્સો આ રીતે ન આપી શકાય. ખોટા ખોટા ભાષણ કરી કેવી રીતે લોકોને ઉશ્કેરી શકાય. પાકિસ્તાનમાં રહેલા આતંકીઓના ખાતમો કરવો જોઈએ. પહેલગામ હુમલાના આતંકીઓ હજુ સુધી પકડાયા નથી. તો એક મહિનો  થઈ ગયો છતાં મોદી સરકાર આતંકીઓને ઝડપી શકી નથી. શું વિશ્વગુરુ મોદી કોઈ દેશની મદદ ન લઈ શકે. સેટેલાઈટની સુવિધા છે. અન્ય દેશો પાસે મોટી ટેક્નોલોજી છે. તેમની મદદ માગી કેમ આતંકીઓ શોધાયા નહીં?

સિંદૂર શું છે?

સિંદૂર એ એક પરંપરાગત લાલ રંગનો પાવડર છે, જે ભારતીય સંસ્કૃતિમાં ખાસ કરીને હિન્દુ પરંપરામાં વિવાહિત મહિલાઓ દ્વારા પોતાના માથા પર લગાવે છે. આધુનિક સિંદૂર સામાન્ય રીતે મર્ક્યુરી સલ્ફાઈડ (HgS) અથવા કૃત્રિમ રંગદ્રવ્યો (synthetic dyes) નો બનેલો હોય છે, જેમાં લાલ રંગ આપવા માટે રાસાયણિક ઘટકો હોય છે. પરંપરાગત સિંદૂરમાં મર્ક્યુરી (પારો) નો ઉપયોગ થતો હતો, જે ઝેરી હોય છે, જ્યારે આજે ઘણા કૃત્રિમ વિકલ્પો ઉપયોગમાં લેવાય છે.

માણસના શરીરમાં સિંદૂર જાય તો શું થાય?

સિંદૂર એક ઘન પાવડર છે, જે પાણીમાં થોડો દ્રાવ્ય હોય છે પરંતુ લોહી જેવું પ્રવાહી નથી. લોહી એક પ્રવાહી છે, જે રક્તવાહિનીઓમાં સરળતાથી વહે છે. સિંદૂરને રગોમાં પ્રવેશ કરાવવા માટે તેને પ્રવાહી સ્વરૂપમાં ફેરવવું પડે, જે શરીરની જૈવિક પ્રક્રિયાઓ સાથે સુસંગત નથી. મતસબ માણસની રગોમાંથી સિંદર ન વહી શકે. જો માણસની રગોમાં સિંદૂર જાય, તો ઝેરી અસરો, રક્તવાહિનીઓમાં અવરોધ, અંગોને નુકસાન, અને ગંભીર કિસ્સામાં મૃત્યુ થઈ શકે.

આજ મુદ્દે વધુ ચર્ચા જુઓ આ વીડિયોમાં.

આ પણ વાંચો:

Indigo Flight મામલે નવો ખુલાસો: પાકિસ્તાને પોતાના એરસ્પેસમાં ઉડાનની મંજૂરી આપી ન હતી!

UP: ભત્રીજા સાથે મળી પત્નીએ પતિને મારી નાખ્યો, કાકી-ભત્રીજાનો કેવી રીતે ભાંડો ફૂટ્યો?

 Gondal dispute: અલ્પેશ કથીરિયાએ હર્ષ સંઘવીને મળી શું કરી વાત?

UP: પ્રેમલગ્ન બાદ યુવક ગર્ભવતી પત્નીને ઘરે લઈ પહોંચ્યો, મળ્યો કરુણ અંજામ!, પત્નીની લાશ ખેતરમાંથી મળી

Donald Trump ના માથે ફરી સંઘર્ષવિરામનું ભૂત ધૂણ્યું, ‘સંઘર્ષનો ઉકેલ વ્યવસાયથી લાવ્યો’

ટ્રમ્પ ઝેલેન્સકી પછી બીજા નેતા સાથે બાખડ્યા, આ વખતે મળ્યો જવાબ! | Donald Trump

હવે, PM મોદી સાહેબ Blood Donation નહીં કરી શકે…!

‘ ED હદો વટાવે છે’, 1 હજાર કરોડના દારૂ કૌભાંડની તપાસમાં સુપ્રીમની ED ને લપડાક

Ahmedabad:  કેબલ ચોરી થતાં વસ્ત્રાલથી થલતેજ તરફની મેટ્રો ટ્રેન બંધ

IAS વિક્રાંત પાંડેની ગુજરાતમાં વાપસી કેમ? | Vikrant Pandey

Ahmedabad: ગુરુકુળ વિસ્તાર પાસેની ઈમારતમાં આગ લાગતાં દોડધામ!

Indigo Flight: દિલ્હીથી શ્રીનગર જતું વિમાન તૂટ્યું!, જાણો શું થયું!

 

Related Posts

Ahmedabad plane crash: જાણો કેવી રીતે તૈયાર થાય છે DNA રિપોર્ટ?
  • June 15, 2025

Ahmedabad plane crash,  DNA report:  12 જૂન, 2025ના રોજ અમદાવાદના મેઘાણીનગરમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ના ક્રેશમાં 242 મુસાફરોમાંથી માત્ર એક વ્યક્તિ બચી, જ્યારે 241 લોકોના મૃત્યુ થયા. આ ભયાનક દુર્ઘટનામાં…

Continue reading
Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો આ રહ્યા?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video
  • June 13, 2025

Ahmedabad Plane Crash: 12 જૂન ગુજરાતમાં માટે ખૂબ ખરાબ દિવસ રહ્યો છે. ગુજરાતના અમદાવાદમાં બનેલી ભયાનક દુર્ઘટનાએ દેશના દરેક વ્યક્તિને શોકમાં ડૂબાડી દીધા છે. એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન અમદાવાદ એરપોર્ટ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ